SearchBrowseAboutContactDonate
Page Preview
Page 99
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હી ૨-૨ ગોળી આપવી. ( કુમાર્યાંવસ્થાના પ્રદરને પણ મટાડે છે.) X (૧૦) મેદવાળાને પ્રદરનું પ્રમાણુ વધારે હોય તે – આગળ દર્શાવેલ ઉપચારામાંથી વૈગ્ય ઉપચાર કરવા. ગાળી કવાથ વગેરે. તથા નીચેના ઉપચાર પણ કરવા. સહુન થઈ શકે તેવું ગરમ જળ એક ટમમાં ભરી તેમાં પોટાશ પરમેગનેટ તથા ફુલાવેલ ટાંકણુ નાખી કમર ડૂબે તેમ અંદર બેસવું. જા'થ અને પગ બહાર રાખવા. X (૧૧) માનસિક ચિ’તા-ભયથી પ્રદર – ધેાળી મૂસલી ૧ વાલ, કમળકાકડી ૨ વાલ, આસધ ૧ વાહ, શતાવરી ૧ વાલ, એલચી ૧ વાલ, ચાપચીની ૧ વાલ. ૨ માત્રાએ કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા કેળા સાથે આપવી. * (૧૨) ગળાના રસ તા. રા સાકર નાખીને પીવા આપવુ'. લાભ કરે છે. X (૧૩) બાવળના કુલ તે. ૨, કુ. ફટકડી તા. ૨, મયુળ તે. ૫, અશેાકછાલ તા. ૨, મુલ્તાની માટી તા. ૨, જાબુના મી'જ તા. ૨, દારૂહળદર તા. ૨, રસવતી તા. ૨, સુવણુ માક્ષિક ભસ્મ તા. ૨. X For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy