________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૩૬
હૃદયની ખરાબી જાણવી.
(૨) શરીરમાં રક્તની કમી, પાચન વિકૃતિ – આના કારણમાં મેટ્ઠા અને યકૃતની ખરાબી સમજવી.
A. મેદાની (આમાશયની) ખરાબી, એડકાર આવે– જમ્યા બાદ ઉરમાં શૂળ અથવા ઉભકા આવે તા આમાશયની ખરાબી સમજવી.
B મ્હેર ફીક્કો, પીળા, ભાજન પછી ઉદરશૂળ (ખાસ કરીને ઉદરની જમણી બાજુએ દ') એ યકૃતના વિકાર સૂચવે છે.
×
(૩) મૈથુનની ઇચ્છા એછી હાય, વીય અલ્પ પ્રમાણુમાં બનતુ ડાય, ઉત્તેજના ઘણી મેાડી થતી હોય, સમાગમમાં આનંદ ન આવવે, મનની ઉદાસી વગેરે લક્ષણેાથી મસ્તિષ્કની કમજોરી જાણવી. જે નપુસકતાને જન્મ આપે છે.
X
(૪) અંગના (ઇન્દ્રીના) અભાવજન્ય નપુસકતાની કોઈ ચિકિત્સા નથી.
(૫) લૈંગિક વિકૃતિ – રામજન્ય કે શસ્ત્રક્રિયાજન્ય હાય તે નિષ્ણાત પાસે ચિકિત્સા કરાવવી,
X
(૬) વી પાતના સમયે વીય આધુ' નીકળે તે શરીરમાં વીની કમી દર્શાવે છે.
X
For Private and Personal Use Only