________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
શીઘ્રપતન
રતિક્રીયા પણ એક કલા છે. આનાથી જે સુપરિચિત હરાવી શકે છે અને
છે તે સ્ત્રીને સહેલાઈથી રતિયુદ્ધમાં શ્રી પણ તેનાથી સંતુષ્ઠ રહે છે. શ્રી તૃપ્ત થયા પહેલાં જ જેને વી સ્રાવ થઈ જાય છે તેનાથી સ્ત્રી ખુશ નથી રહેતી. અર્થાત્ નારાજ રહે છે. રતિક્રીડામાં સ્રીના અંગેઅંગનું ખરાબર રીતે મથન થવું જોઈ એ. જલદી સ્ખલિત થનારા યુદ્ધના મેદાનમાં કરીને નાસી જનારા ‘કાપુરુષ' જેવા સાબીત થાય છે.
આ રોગ થવાના ઘણા કારણ છે. લગ્નજીવન અગાઉ હસ્તમૈથુનની ટેવ, ગુદામૈથુન, પ્રમેહ, બીડી-તમાકુ, અતિશય ચ્હાનું સેવન, અતિશય મૈથુન ઇત્યાદિ ઘણા કારણેા છે.
આવા રૂગ્ગામાં કેટલાક તે માત્ર શ્રી ચિંતનથી જ સ્ખલિત થઈ જાય છે. જયારે કેટલાક સ્પર્શ માત્રથી સ્ખલિત થાય છે. અષીથી એક મીનીટમાં સ્ખલિત થનારા ઘણા છે.
×
ચિકિત્સા :
(૧) જાયફળ, જાવંત્રી, માયુકુળ, કંકાલ, હમલ, રૂમીમસ્તગી, કેશર, નાગકેશર, મેચરસ, તજ, ગૂગળ, દક્ષિણી સોપારી, વંશલેચન, ખુરાસાની અજવાયન, એલચી ૧-૧ માશા ખારીક છુટી લેવું. અક્ીણુ ૪ રતી, ભીમસેની કપુર અને અભ્રક ભસ્મ ૧૫-૧ાા માશા ઘૂરીને ઉપરના સૂત્રુ સાથે મેળવવું.
For Private and Personal Use Only