________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૦
(૧૭) પુત્રની યાનિ માટે : ગુલમનશા શમત ૧ તાલે મેળવીને આપવું તથા ગર્ભ`પાલ રસ ૩-૩ ગોળી રાજ ૨ વાર કાળીદ્રાક્ષના પાણી સાથે આપવું, અથવા નાગકેશર વાલ ૩, ગળેાસત્ય વાલ ૧, વિદારીકંદ ચૂ વાલ ૩ મેળવીને ત્રણ માત્રા કરવી. સવાર-મપારસાંજ ૧-૧ માત્રા આપવી,
X
(૧૮) ઉટક’ખલ તા. ૧, ભાર'ગમૂળ તા. ૦, આસદ તા. ૦, ખારેક તા. ૦, ૨૦ તેલા જળમાં શત્રે પલાળી સવારે ઉકાળી ૨ તે. જળ રહે ચેળીને ગાળી લેવું અને પી જવું. કુચા રહે તે સાંજે ઉપર મુજબ ૨૦ તાલા જળે ઉકાળાને પી જવું.
×
(૧૯) કુળગ્રંથિને પુરુ' પોષણ ન મળતુ હોય તેવા કેસમાં લઘુયાગરાજની ૨-૨ ગાળી ઉપરના ઉકાળા સાથે આપવી.
X
(૨૦) અતિ આાવને લીધે ગભ ધારક બીજ બહાર ખેંચાઈ જાય છે અને ગર્ભ રહેતા નથી. તે માટે – અશેક છાલ, લેાદર, શતાવરી, ખીલાં, જેઠીમધ, નાગકેશર, કમળકાકડી ખરાબર લઈ (સરખા ભાગે) ખારીક વસ્ત્રગાળ ચૂણુ કરવું. ન-૦ા તાલે સવાર-સાંજ લીલી પ્રોના રસ સાથે આપવું. આમાં થડી સાકર પણ મેળવવી.
×
For Private and Personal Use Only