________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૩
(૭) લઘુયેાગરાજ ગૂગળ અથવા મહાયોગરાજ ગૂગળ
રાસ્નાદી કવાથ સાથે આવે.
X
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૮) હી'ગ અને કપુર સરખા ભાગે લઇ ૧-૧ રતીની ગાળી કરવી. રાજ ૧-૧ ગાળી સવાર-સાંજ આપવી.
X
(૯) પાન ઉપર તજના અર્ક લગાવીને આપવું.
X
(૧૦) કેશર ૧/૨ તા., શુ. કુચલા ૬ મા., શુ. શિલાજીત ૧ તા., કુ.હી`ગ ૩ મા., મલ્લુચ'દ્રોય ૬ મા., àાહભસ્મ ૬ મા., કસ્તુરી ૧ા માશા, પીપરામૂળ ૧ા તા. કુચલા, પીપરામૂળ વસ્ત્રગાળ કરી તમામ ઔષધ મેળવવા. પછી બ્રાહ્મીરસની છ ભાવના ઈ ૨-૨ રતીની ગાળી કરવી. ૧-૧ ગાળી જટામાંસી વાય સાથે આપવી.
X
(૧૧) સિદ્ધમકરધ્વજ ના રતી, માતીની ભસ્મ ના રતી, પ્રવાહભસ્મ ના રતી, સુવર્ણ ભસ્મ ૦ા રતી દ્રાક્ષમાં આપવું. ઉપર દૂધ આપવું.
X
(૧૨) કપુર ૧૫ મા., કવીનાઈનસલ્ફ ૧૫ મા., હીંગ ૧૫ મા, કેશર ૧૫ મા. ખૂબ ધૂંટી લેવું. જળના છાંટા નાખી ૨-૨ રતીની ગેાળીએ કરવી. ૧-૧ ગે. સવાર-સાંજ.
×
For Private and Personal Use Only