________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
પછી શકેરામાં ભરી મંદ એ સત્ય ઉડાડવું. (૪ કલાકમાં ઉડી જશે) પછી સ્વર્ણ સીરીમાં મેળવી ફરીને ઉપર મુજબ સવ ઉડાડવું. તે સત્વ સાથે એલચી ૧ તે , સ્વર્ણક્ષીરી ર તે, જુન્દબેતર ૬ મા, બાવચી ૧ તે.., ચેપચીની ૧ તે, ગંધક ૧ તે., રૉપ્યભસ્મ ૬ મ. સારી રીતે ઘૂંટી લેવું. સ્વર્ણક્ષીરી . શેર, લીમડાની છાલ પણ તે, ચોપચીની ૧ તે., બાવચી કાલે ૧-૧ તેના કવાથમાં ઘૂંટી ૧-૧ રતીની ગળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ ઉશીરા સવ સાથે.
(૧૭) સવારે સત્યાનાશીનો રસ પીવે. પછી રસકપુર ૧
તે, લવીંગ ૧ તે, કાળામરી ૧ તે, ઈન્દ્રાયણનું મૂળ ૧ તે. વસ્ત્રગાળ કરી ૧-૧ માશાની ગોળી કરવી. તે સાંજે ૧ ગળી જળ સાથે ગળી જવી. મીઠું ન ખાવું. માત્ર ઘી-રોટલી જ ખાવા.
(૧૮) સત્યાનાશી, ધતુરાનાં કાચાં ફળ અને મૂળ ૨-૨ તે,
કાળામરી ૧ તે. ખાંડી ૨-૨ રતીની ગેળી કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ ખાવી.
(૧૯) ચાંદી લગાવવાની દવા), રસવંતી, સરસડાની છાલ
જળ સાથે ઘસી લેપ કરે. (૨૦) શુ. કંકુષ્ઠ, કબાબચીની, એલચી સરખાભાગે લઈ
ચૂર્ણ કરવું. તે ૨ થી ૪ રતી માખણદૂધની તરી
For Private and Personal Use Only