________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦,
(૧૪) બેરજાસત્વ ૯ માશા, વેતરાળ તે. ૪, રૂમીમખ્વકી
તે. ૪, બાવળને ગુંદ તે. ૩, ઈસબગુલ ૨ તે., એલચી તે. ૧૦, સાકર તે. ૨૪. બારીક વસ્ત્રગાળ
કરી ૪ થી ૬ માશા સવાર-સાંજ દૂધ સાથે આપવું. (૧૫) શુ પારદ હિંગુલેત્ય ૧ છટાંક, આમલસાર ગંધક ૧
છટાંક, પલાશને ગુંદર ૧/૨ તેલ, અવક્ષાર ૧/૧ છટાંક. પારદ ગંધકની કજજલી કરી અન્ય ઔષધે સાથે ખરલમાં ગૂલરના રસે ઘુંટવું. (ગુંદર બારીક કરીને મેળવ.) માત્રાઃ ૧/૨ થી ૧ રતી. સવાર-સાંજ દૂધથી બને પ્રદર, મગ મટે છે તથા મૂત્રકૃચ્છ,
અજાક પણ મટાડે છે. (૧૬) સ્ફટિકભસ્મ ૪ રતી, બેલપર્પટી ના રસ્તી, કામદૂધ
૨ રતી. ૧ માત્રા છે. જળ સાથે/દૂધ સાથે. (૧૭) અબ્રખભસ્મ, રસાંજન, ખર્ષ ૧-૧ તે, રસસિંદુર,
પીપળાની લાખ ૨-૨ તે, કુલાવેલી ફટકડી ૧/ર તે., લાલચંદન, ગેરૂ ૨-૨ તે. બારીક પીસી જળથી ૨-૨ રતીની ગોળી કરવી. ૧-૧ ગો. જળથી અથવા
લેધ્રાસવ સાથે. (૧૮) અફીણ ૧ ભાગ, કાળે બેળ ૨ ભાગ, ગોપીચંદન
૪ ભાગ, વસ્ત્રગાળ કરવું. ૩-૩ રતી દર ૪ કલાકે સાકર મેળવીને આપવું.
For Private and Personal Use Only