________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સાકર મેળવી બારીક ચૂર્ણ કરવું અને બેર જેવી ગોળી કરવી. ઋતુસ્નાન પછી (થા દિવસથી) ૧-૧ ગેળી સવાર-સાંજ દિવસ ૧૫ સુધી આપવી. પુત્રપ્રાપ્તિ થાય છે.
(૫) કાકવંધાને ઈલાજ-કાંગસીનું મૂળ શનિવારે નેતરી રવિવારે લઈ આવવું. તેલે ૧ ગાયના દૂધમાં વાટી સ્ત્રીને પાવું.
(૬) સહરા મુખી – ગળજીભી જેવી થાય છે. તેને છાંયે
સૂકી ચૂર્ણ કરી ગાયના દૂધ સાથે પ્રભાતમાં ન તેલે આપવું. દિવસ ત્રીસ સુધી. ખાટું-ખારું ખાવું. નહીં. દૂધ, સાકર, ભાત, ઘઉંની રોટલી વગેરે ખાવા.
(૭) પુત્રપદરસ - લક્ષમણ લેહ, મહાલક્ષમી વિલાસ બા
છે તે મેળવી ૪૨ માત્રા કરવી. સવાર-સાંજ ૧-૧ માત્રા મધ-ઘીમાં ચટાડવી. ઉપર દૂધ પાવું.. ગર્ભ રહે છે.
(૮) વધારે નાગકેશર, હાઉબેર, પારસ પીપળાનાં બી.
દરેક તેલે ચાર, ભગલીગી તે. ૨, શિવલીગી તે. ૨, ખસખસ તે. ૧૨, કેપર તે. ૧૨, સંધેડાની જડ. તે. ૩, સાકર તે. ૧૨ બારીક વસ્ત્રગાળ કરી સ્ત્રીને.
For Private and Personal Use Only