________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૬) એળીયા ૧ તા., હીરાકસીસ ૧ તે, કેશર ૬ માષા,
શેકેલી હીંગ ૧ તે., જટામાંસી ૧ તા., મુ. અજવાયન
つ
૧ ત., ચિત્રક ચૂર્ણ ૧ તા., વાવડી'ગ ૧ તે. વસ્ત્ર
ગાળ ચૂર્ણ કરી જરૂર પુરતા મધ સાથે ખેલ કરી ૪--૪ ૨તીની ગાળીએ કરવી. ૧-૧ ગાળી જળ
સાથે સવાર-સાંજ આપવી.
(૭) રકતાલ્યતાજન્ય માસિકધમ”ની વિકૃતિ ઉપર – લેતુ
ભ્રમ ૫૦૦ પુટી, મં ુર, ભસ્મ. જી. હીરાકસી, અભ્રક ભસ્મ, રસસિ ંદુર, સુવણુ માક્ષિક ભસ્મ ૧-૧ તાલે, એળીયા, ચુ. શિલાજીત (સૂર્યતાપી) ૨-૨ તા. શુ. ગૂગળ ૫ તા. કુવારના રસે છૂટી ૨-૨ ગોળી જમ્યા બાદ રાજ ૨ ટાઈમ આપવી. આ સાથે સવારે ૮-૦૦ વાગ્યે ૨ રતી પ્રવાલભસ્મ હલવામાં અગર માખણમાં આપવી. રૂગ્ણાયે પૌષ્ટિક આહાર લેવો. વાયડી ચીજો ખાવી નહી.. લગભગ ૬૦ દિવસમાં શરીરમાં નવીન શુદ્ધ રક્ત મને છે. માસિકની તમામ તકલીફો દૂર થાય છે.
×
(૮) કષ્ટાત`વ ઉપર ‘તારા મડુર' (તૈયાર મળે છે) સારી દવા છે. ૧ ગાળીથી પીડામાં લાભ ન થાય તા ૨ થી ૩ ગાળી આપવી.
×
(૯) Ergo Trb આપવી. (ડૉ.ની સલાહુ સુજય.)
×
For Private and Personal Use Only