________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
tou
(૨૭) ખૂ. વાતચિંતામણી ૧ રતી દશમૂલારીષ્ટ કસ્તુરી
યુક્ત ૧ તે. સાથે આપ. રૂગ્યાએ હલકું ભજન કરવું. દાળનું પાણી, દૂધ લેવા. ભેંસનું દૂધ, કોબીજ, રીંગણા, આમલી, મરચું,
ખટાશ, મિષ્ટાન્ન, દહીં લેવા નહી. (૨૮) અર્ક–અજવાન સત્વ ૬ માસા, કપુર ૬ માશા,
એલચી ૧ તે, દાલચીની ૧ તે., કેશર ૬ મા, હીંગ ૬ મા, સૂંઠ ૧ તે, અફીણ ૬ મા, સ્પીરીટ રેકટીફાઈડ ૧/૨ પૌડ. કાષ્ઠ ઔષધે અધકચરાં ખાંડી
સ્પીરીટવાળી બેટમાં નાખવું. ઉપર મજબૂત બૂચ લગાવ, તડકામાં દિવસ ૧૫ સુધી રાખવું. પછી
ગાળી લેવું. માત્રા : ૫ થી ૧૫ બુંદ ગરમ જળથી. (૨૯) એક કેસઃ રૂક્શાને બે ઓપરેશન પછી હીસ્ટીરીયા
થયે હતે. અંગ્રેજી દવાથી ખાસ રાહત ન હતી. તેને નીચેની દવાથી લાભ થયે હતે. નાગભષ્મ ૨ રતી, ગેન્દ્ર રસ ૨ રતી. ૨ માત્રા કરવી. સવારસાંજ ૧-૧ માત્રા મધથી આપી હતી. જમ્યા બાદ અશેકારીષ્ટ, રાત્રે સૂતી વખતે નીચેનું ચૂર્ણ ૬ મા. નવશેકા જળ સાથે. ત્રિફળા, નસેતર જવખાર, સંચળ, સિંધવ, સુંઠ, મરી, પીપર, સુનામુખી, અજવાયન બરાબર લઈ બારીક ચૂર્ણ કરવું. આ રીતની ઔષધ વ્યવસ્થાથી રૂણાને પૂર્ણ લાભ થયેલ.
For Private and Personal Use Only