________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૦૮
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૩૦) લગ્ન પછી હીસ્ટીરીયાવાળી રૂગ્ગાને નીચેની દવાથી લાભ થયેલ-યાગરાજ ગૂગળ ૨-૨ ગોળી, બ્રાહ્મી ધૃત ૬-૬ માથા સાથે સવાર-સાંજ દૂધ સાથે જમ્યા પછી સારસ્વતારીષ્ટ ૨ તા., જળ ૨ તે. મેળવીને રાજ ૨ ટાઈમ.
X
ઔષધ
(૩૧) મયુરપીચ્છ ભસ્મ ૧ વાદ્ય, ગરણીના રસ ૦ના ભાર, ગોરોચન ૧ રતી, ધતુર ખીજ નગ–૫. બધા સારી રીતે લૂટી લેવા. ૩ માત્રા કરવી. દરના હુમલા પ્રમાણે આપવો.
દવાની જરૂરિયાત (સંતાન પ્રાપ્તિ માટે) તથા વિશેષ માહિતી કે ઔષધા માટે લખે-મળે
આયુર્વેદ્વિક રીસર્ચ સેન્ટર
૧૭/૧, ખીનાપાર્ક, પાટલેાડીયા, અમદાવાદ-૩૮૦૦૬૧
For Private and Personal Use Only