________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
આ વધ રજોધમ
મહર્ષિ વાગ્ભટ્ટના કથન પ્રમાણે
માસિ માસિ રજ : શ્રીણાં રસજ' સ્રવતિ અહમ્ ! વત્સર દ્દ્વાદશા દુર્વ્યં અતિ, પચાશતક્ષયમ્ ॥ ?
દરમહીને ત્રણ દિવસ સુધી રજ યાનિમાંથી સ્રવે છે, આ રજસ્રાવ બાર વર્ષની 'માંથી શરૂ થઈ પંચાસ વષે
બંધ થાય છે.
રજ અગર એક પ્રકારનું રક્ત દર માસે સવે છે. આને રજોધમ (માસિકષ) કહે છે. તે લગભગ પચાસની વયે પહેાંચતાં મધ થાય છે.
ઋતુધમ ત્રણ કે ચાર દિવસ ચાલુ રહે તે દેવ ગણાય છે. કેટલીક સ્ત્રીને પચાસની વય કરતાં ઘણુ* વહેલુ માસિક બંધ થઈ જાય છે. આ પણ એક દોષ જ છે. કેટલાકને તીવ્ર પીડા સાથે આવ આવે છે. આ મધાને નીચેના વિભાગોમાં વહેંચી દઈશું'.
(૧) કષ્ટાત`વ, (૨) અત્યાર્તવ, (૩) અનાવ.
X
કાત વ
(૧) એળીયે। ૧ભાગ, હીંગ ૧ભાગ, કુ. ટંકણુ ૧ભાગ, સીસ ૧ ભાગ સુંઠ ૧/૨ ભાગ, ખંગ ૧/૨ ભાગ વસ્ત્રાગાળ કરી જળે ઘૂંટી વટાણા જેવી ગાળીચે વાળવી. ૧–૧
For Private and Personal Use Only