________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૭
ઉપદંશ ચિકિત્સા : (૧) પારો તે. ૨, જેઠીમધ તે. ૨, જુને ગેળ તે. ૨.
જેઠી મધ ખાંડી ચાળી પારા સાથે મેળવવું. પછી ગોળ સાથે મેળવી દિવસ સાત સુધી ઘૂંટીને ચણા જેવી ગોળી કરવી. સવારે ૧ ગળી ખાવી. પથ્ય પાળવું. રોજ નહાવું.
(૨) શુદ્ધપારદ તે. ૧, કપુરી પાન નગ ૧૦૦ ખરલમાં
પાર નાખી ૧-૧ પાન નાખતા જવું અને લૂંટતા જવું. ભસ્મ થશે. માત્રાઃ ૧-૧ રતી તે. સાકર સાથે ખાવી. ઉપર ૨ શૂટ જળ પીવું. ખેરાકમાં ઘી, સાકર, દૂધ, ઘઉંની રોટલી જ લેવા. આ દવાથી મોં ગુલાબી થાય છે. પણ નુકશાન નથી.
(૩) અર્ક-મૂળ તે. ૧/૨, ગળે તે. ૪, લીમડાની અંતર
છાલ છે. ૪ સુકવવું. પછી ખાંડી ચાળી રેજ સવારે છે તે. આપવું. લેહી બગાડ, ચાઠાં, ખરજવું, ગૂમડાં પણું મટે છે.
(૪) એલચી ૬ મા, લવીગ ૬ મા. રસકપુર ૧૨ મા,
ઘૂંટીને ચણા જેવી ગેળી કરવી. રેજ ૧ ગોળી દિવસ ૩૦ સુધી ખાવી. પથ્ય : દૂધ-ભાત.
For Private and Personal Use Only