________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૫
તેને ઘણું સહન કરવું પડે છે. કયારેક કાચું વીથ અડાર નીકળે છે. કેટલીક વાર રક્ત પણ બહાર આવે છે. મા દુષ્ક્રિયાથી અડકેષ નબળા-નિષ્ક્રીય થઈ લટકી પડે છે.
×
ઉપચાર :
(૧) પ્રથમ મળશુદ્ધિ કરાવવી. પછી ચંદ્રપ્રભા ૨ ગાળી, રસાયન ચૂર્ણ વાલ ૨, સારસ્વત ચૂણુ વાલ ૪, શ’ખાવલી વા. ૧, એખરા વા. ૨.૨ માત્રા કરવી. સવારે અને બપારે ૧-૧ માત્રા મધ સાથે આપવી. ઉપર દૂધ પીવા માપવું. દિવસ ૪૫ સુધી આ દવા
આપવી.
(૨) સારસ્વત ચૂણુ` વાલ ૨, રસાયન ચૂર્ણ વાક ૨, સ્મૃતિસાગર રસ ૧ રતી સાંજે આપવું. તથા રાત્રે શેકેલ હીમેજની ફાકી જળ સાથે આપવી.
(૩) ત્યાર બાદ માનસિક નબળાઈ, ધાતુની નબળાઈ રહી ગયેલ જણાય તે નીચેની દવાની યેાજના કરવી. પ્રવાલ પષ્ટિ (ચંદ્રપુટી) ૨ રતી, વૈક્રાંતભસ્મ ૨ તી, સુવણુ વસ’તમાલતી ૨ શ્તી, સારસ્વત ચૂણુ વાલ ૪, શંખાવલી ચૂ` ૪ વાલ. ૨ માત્રા કરવી. સવાર સાંજ ૧-૧ માત્રા. ઉપર દૂધ આપવું. ક્ર. ૧૫ સુધી
આ દવા આપવી, જમ્યા બાદ અશ્વગંધારીષ્ટ દ્રાક્ષાસવ ૧ તેવા, જળ ૨ તેલા રાજ ૨ ટાઈમ આપવું.
For Private and Personal Use Only