SearchBrowseAboutContactDonate
Page Preview
Page 140
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ર ગુલાબઅક માં ઘૂંટી લેવું. પછી અન્ય ઔષધે મેળવી સારી રીતે ખરલ કરી વટાણા જેવી ગોળી બનાવવી. ૧ કલાક અગાઉ ૧ ગોળી રાત્રે દૂધ સાથે લેવી. (૩૩) હબે યાકૃત કસ્તુરી માશા, અંબર ૩ મા, કહેરબાપિષ્ટિ ૬ મા, પ્રવાલ દમા, મુલેઠીસત્વ, બાવળ ને ગુંદર, સાકર, અફીણ ૨-૨ તેલ, બદામનાં બીજ, મેતી માણેક ૧-૧ તે, મતી-માણેક કહેરબા, પ્રવાલ ગુલાબજળ ૩ દિવસ ઘૂંટવું. પછી અન્ય ઔષધે મેળવવા અને સારી રીતે ખરલ કરી ૨-૨ રતીની ગળી કરવી. (૩૪) મૂસલીપાક ૧ તે, બંગભસ્મ ૧ રતી સવારે ખાવું. X (૩૫) કરતુરી ૧ તે, શિલાજીત ૮ તે., જાવંત્રી ૧ તે., અક્કરકરે ૧ તે., મેતી ૬ મા, અંબર ૬ માં, સૂંઠ ૧ તે.કાળા મરી ૧ તે, માણેક ૭ મા, અકીક ૨ મા, સંગેમશબ ૪ મા, વરખ નંગ ૫૦, રૌપ્રવરખ ૨ તે. રત્નને ૮ પ્રહર ગુલાબજળ અને દૂધમાં ઘૂંટી પિષ્ટિ કરવી. પછી કાષ્ઠ ઔષધનું વસ્ત્રગાળ ચૂર્ણ મેળવી ઘુંટવું. છેલ્લે વરખ મેળવી મધ સાથે ૩-૩ રતીની ગોળી કરવી. ૧-૧ ગળી સવાર-સાંજ લેવી. સ્તંભન ઉપરાંત હદય, મગજ . અને કરોડરજજુ પર ઉત્તમ પ્રભાવક છે. For Private and Personal Use Only
SR No.020038
Book TitleAnanga Ranga Ratishastra
Original Sutra AuthorN/A
AuthorHemendra Shah
PublisherMahendra D Dattani
Publication Year1992
Total Pages177
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size7 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy