________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨૧) નશાકારક ચીજોના સેવનથી દૂર રહેવું. જોકે આજ
કાલ તે ચરસ, ગાજે, ભાંગ ઈત્યાદિના સેવનથી વિદ્યાર્થીઓ અને કોલેજની વિદ્યાર્થીનીએ પણ બાકાત નથી. સીગારેટ પીવી એ પુરુષ અને સ્ત્રીઓમાં ફેશન ગણાય છે. વ્યભિચાર પણ આધુનિક્તાનું અગ્રીમ લક્ષણ ગણાય છે. શાસ્ત્રની સારી વાતને તેઓ હસી કાઢે છે. પરંતુ તમે નજર સામે જ જુઓ છો કે પાછલી જિંદગીમાં આવા લોકેના કેવા બુરા હાલ
થાય છે! (૨૨) ભજન પછી દેહવું નહીં સ્વી સંગ તુરત કરે નહીં.
થડીવાર આરામ કરે. મનને પ્રસન્ન રાખવું. ચિંતા
શેક કરવાથી અપચ થાય છે. (૨૩) હંમેશા સારી સંગતમાં રહેવું. (૨૪) હમેશા હરડેનું સેવન કરવાથી શરીર નિરોગી રહે છે.
[સમાપ્ત]
For Private and Personal Use Only