________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ગર્ભાવ-ગર્ભપાતનું પૂર્વ રૂ૫ શૂળ થાય છે. નિમાં થોડે શેડે રક્તસ્રાવ દેખાય છે. ઉપદ્રવ, જલન, પીડા, નિમાંથી રક્તસ્ત્રાવ અને મૂત્રાવરોધ થાય છે. ગર્ભાવ કે ગર્ભપાતના ચિહુત જણાયે તુરત ચિકિત્સા કરાવવી. તાત્કાલિક સારવારમાં ગહેકસો કંપનીની વીટીલીન કેપસુલ ઉપયોગી પુરવાર થયેલ છે. પીડા કે રક્તસ્ત્રાવના ચિહન જણાયે એક કેસુલ આપવી. પછી જરૂર મુજબ આખા દિવસમાં ચારેક કેપસુલ આપવી. પહેલી કેપસુલથી જ ઘણે ભાગે રક્તસ્ત્રાવ બંધ થાય છે.
આયુર્વેદિક ઉપચાર (૧) આગળ વંધ્યત્વના ઈલાજમાં દર્શાવેલ કેટલાક પ્રયોગ
કામમાં લેવા.
(૨) સિંગડા, કમળકેશર, દ્રાક્ષ, કરૂ, મૂલેઠી, સાકર
બરાબર લઈ બારીક વસ્ત્રગાળ કરી ૨-૨ આની. ભાર દૂધ સાથે આપવું. ગર્ભસાવ બંધ કરે છે.
(૩) વાસણ બનાવતી વખતે કુંભારના હાથ પર લાગેલી
માટી લાવી જળમાં મેળવી સ્ત્રીને પીવા આપવું. ગર્ભપાત અટકાવે છે.
(૪) મૌક્તિ રસાયન આપવું.
For Private and Personal Use Only