________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૪૦
માખણમાં રાખી ખાવું. દિવસ ૪૦ સુધી દવા લેવી. વય : ખટાશ, મરચુ, શ્રી સ’ગ.
*
(૩) સિ`ગ્રરૂમી ૧ તે. લેવે. કડછીમાં રાખી અગ્નિ પર રાખવું. અને થુવરનું દૂધ ધીમે ધીમે સિ'ગ્રા ઉપર નાખતા જવું. આ રીતે ૨ શેર દૂધ નાખવું દૂધ પચી ગયે ઉતારવું અને પીસી લેવું. માત્રા : ૧ ચાખા ભાર માખણ સાથે, સવારે અને સાંજે પણ ૧ ચાખાભાર દવા લેવી. અતિશય શક્તિપ્રશ્ન છે.
×
(૪) શ્વેત સ`ખીયે। ૧ માથા, કસ્તુરી ૬ મા, શ્વેત કાથે ૯ માશા. બધાને બારીક કરી મધથી ૧/૨૧/૨ રતીની ગાળી કરવી. ૧-૧ ગેાળી ભેજન બાદ રાજ ૨ ટાઈમ લેવી.
X
(૫) શિન્નાજીત ૧ તે., કસ્તુરી ૧૦ માશા, અબર ૧૦ મા., જાયફળ, જાવ ́ત્રો ૧-૧ તેલે., લેસીયીન ફોસ્ફેટ ૧ તા. ખારીક કરી મધથી ચણા જેવી ગેળી કરવી, ૧-૧ તા. સવાર-સાંજ દૂધ સાથે, ઉત્તમ વાજીકર દવા છે.
X
(૬) શ્વેત સ`ખીયે ૧ તે., રૂમી.મંત્ર, ૧ તે, એ ઈંડાની જરદીમાં ખૂબ ફૂટવું અને ગોળી બનાવવી. આતશી શીશીમાં નાખી પાતાલયત્રે તેલ કાઢવું.
For Private and Personal Use Only