________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
વાટ. પછી મકરધ્વજ સૂક્ષમ રીતે પીસ. અને દવાઓ મેળવવી. શેષ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરી તમામ ઔષધે મધ સાથે લૂંટી ૨-૨ રતીની ગેળીઓ કરવી. ૧-૧ ગોળી સવાર-સાંજ. ઉપર દૂધ ૧ શેર પીવું. દિવસ ૪૦ સુધી આ દવા લેવી.
(૧૮) સુવર્ણ ભસ્મ ૧ માશા, ભીમસેનીકપુર ૩ મા, અન
વીધ મતી ૬ મા, શીતલચીની તે. ૧, કેશર તે. ૧, મધ ૧ તે, શુ. કુચલા ૧ મા, રૌખવરખ ૩ મા, જાવત્રી ૬ મા, અકકરકરે તે. ૧, જાયફળ તે. ૧, એલચી તે. ૨. કાષ્ઠ ઔષધેનું વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. પછી મધ, ગુલાબઅર્ક નાખી ૩ દિવસ ઘૂંટી ૧–૧ રતીની ગેળી કરવી. પંચકર્મથી શુદ્ધ થઈ સવાર-સાંજ ૧-૧ ગેળી દૂધસાકર સાથે લેવી. તંભન વધે છે. વયવિકારનાં દરદ મટે છે.
(૧૯) કસ્તુરી તજ ૧-૧ મા, કેશર ૩ મા, અંબર ૩ મા,
જાવંત્રી, શીતલચીની, લવીંગ ૬-૬ મા. ખેર ૬ મા, જાયફળ, એલચી ૧-૧ તે, ચીકણું સેપારી છે તે. બારીક કરી ગુલાબજળે ઘંટી બાજરાના દાણા જેવી ગેળી બનાવવી. ઉત્તમ સુગંધિત ગેળી બને છે. ૧-૧ ગોળી સવાર સાંજ દૂધ સાથે લેવી.
For Private and Personal Use Only