________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
૧૬૪
Acharya Shri Kailassagarsuri Gyanmandir
સ્ત્રીના અ`ગ પ્રત્યંગ (જ’ધા—સ્તન-શ્રીવા–મસ્તક તથા ઓષ્ઠ કપલ વિ.)ના મન અને ચુંબન દ્વારા તેને તિક્રિડા સાટે તૈયાર કરવામાં આવે તે તે શીઘ્ર ચરમસીમાએ પહેાંચે છે.
આમ તે સહવાસમાં બન્નેને આન આવે જ છે. શિનના પ્રહારથી લઘુભગેષ્ઠ દર દબાય છે. તે સાથે સ્ત્રોની શિનિકા પણુ અંદર દખાય છે. ચૈનિમાં તાલબદ્ધ રીતે સ્પદના જાગે છે અને શિશ્નને જકડે છે. સ્ત્રીના આખા શરીરમાં એક પ્રકારના ઝનઝનાટ પ્રસરે છે. પુરુષની પ્રડારકશક્તિ દેઢથી બે મીનીટમાં સમાપ્ત થાય છે. આટલા સમયમાં તે ચાલીસથી પચસ પ્રતુાર કરે છે. સ્ત્રીનું શરીર લસ્ત (ઢીલુ) પડે છે. અને સુખની ઉત્કૃષ્ટ સીમાએ પહોંચે છે.
સ્ત્રીને માટે ચરમેકષ ની નિશ્ચિત સમયમર્યાદા નથી. તે દોઢથી બે મીનીટમાં પણ કલાઈ મેક્ષ અનુભવે અને અર્ધા કલાકની ક્રીડામાં પણ ચરમેન અનુમવ ન કરે. તે અતવાજોગ છે. જો અનાડીપણે સમાગમ કરવામાં આવે તે ચમત્ક` પર લાંબા સમયની ક્રીડા દરમ્યાન પણ પહોંચે નહી. મુખ્ય વાત તેને સારી રીતે પ્રેમથી ઉરોજિત કર્યાં માદ સહવાસ કરવા અગે છે અને તે જ તે સ`ભેગનું પરમ સુખ અનુભવે છે.
X
For Private and Personal Use Only