________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
રીષ્ટ તે, જળ ર તે મેળવીને આપવું. સાંજે જમ્યા બાદ પ્રદરરીપુ ર૩ ૪ રતી, ફલકલ્યાણધૃત ૧ તે, સાકર ર તેલા સાથે આપવું. જુના
ખા, ઘી, સાકર, દૂધ સવારે ખાવું. સાંજે શાક રોટલી ખાવા. બપોરે ર તે. કાલાતલ, ગોળ ૪ તે. સાથે ખાવા. (રદર્શન દરમ્યાન આ દવા બંધ કરવી.)
(૧૮) બાવળપત્ર ચૂર્ણ છે. ૮, સાકર તે. ૮, ગોખરૂપત્ર
(ચૂણ) તે. ૪ બારીક કરી સવાર-સાંજ બાબા તે. જળ સાથે જ આપવું. આ દવાથી વેતપ્રદર, રક્તપ્રદર, સોમરેગ મટે છે.
(૧૯) રજતભરમ, નાગભસ્મ, મેતી (વીધ વગરના) અખ
ભસ્મ ૧-૧ તે. જામફળ, વેત ચંદન, એલચી, ગુલાબના ફુલ, વંશલેચન ૩-૩ તે. કાષ્ઠ ઔષધ બારીક વસ્ત્રગાળ કરી લેવા અને ખરલમાં બધા ઔષધે (કૂલ સાથે) ખૂબ ઘૂંટી નાના લેટ જેવી ગ. કરવી. ૧-૧ ગો. સવાર-સાંજ આપવી. ઉપર દૂધ આપવું.
(૨૦) શતાવરી ૫૦ ગ્રામ, લેધર ૫૦ ગ્રામ, સાકર ૧૦૦
ગ્રામ, ૫-૫ ગ્રામ દૂધ સાથે આપવું. ફાયદો કરે છે.
For Private and Personal Use Only