Book Title: Agam Jyot 1975 Varsh 11
Author(s): Agmoddharak Jain Granthmala
Publisher: Agmoddharak Jain Granthmala
Catalog link: https://jainqq.org/explore/540011/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ આગમ જ્યોત GIGIGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGGG વર્ષ ૧૧ .. પુસ્તક ૧ થી ૪ વિ. સં. ૨૦૩ર પ્રકાશક : * શ્રી આગમઢારક ગ્રંથમાળા જ કપડવંજ (જિ. ખેડા ) Page #2 -------------------------------------------------------------------------- ________________ ॥श्री वर्धमान स्वामिने नम : ॥ પરમ પૂજ્ય ગચ્છાધિપતિ પૂ. આ. શ્રી માણિયસાગરસૂરીશ્વરજી ભગવંતની મંગળપ્રેરણાથી ધ્યાનસ્થ સ્વ. પૂ. આગદ્ધારક આચાર્યશ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાદિ સાહિત્ય પીરસતું શ્રી આગોદ્ધારક ગ્રંથમાળાનું પ્રાણવાન પ્રકાશન, कत्थ अम्हारिसा पाणी, दूसमादोसदृसिया। हा ! अणाहा ! कहं हुंता, जई ण हुँतो जिणागमो । प्रकाशितं जिनानां ये-मतं सर्वनयाश्रितम् । चित्ते परिणतं चेदं, येषां तेभ्यो नमोनमः ॥ गीतार्थाय जगज्जन्तु-परमानंददायिने । गुरवे भगवद्धर्म-देशकाय नमोनमः ॥ प्राकृत-गुजराती-भ२06-संत-हिंदी-ग्रेड भाषामा # પૂ. શ્રી. આગમારક આચાર્યદેવની સ્તુતિ ક सिद्धददौ भाणुदंगे वरसुयभवणा शैलतामागभाना स्थाप्या जैनागमाचा निरवधि प्रसरासाठी केले सुयत्ना'. पक्षं पद्मं श्रिता ये हिततनुममता आखरीकालमेंभी, ऐसे श्रीसागरानंद मुनिपति जिन्हें MOST GAIN ACCLOMATION सभ्यक तत्त्वोपदेष्टारं, शास्त्रेदम्पर्यबोधकम् । कान्तं दान्तं सदा शान्तं, गच्छेशं प्रणमाम्यहम् ।। 卐 जिनाज्ञा परमो धर्म:5 Page #3 -------------------------------------------------------------------------- ________________ INSPEC ।। શ્રી યજેમાનવામિને, નમઃ 1 આગમિક-પ્રૌઢ વ્યાખ્યાતા, ગહન-આગમ તત્ત્વવિવેચક, પ્રબળ તર્ક શક્તિસ’પન્ન, સૂક્ષ્મ-તત્ત્વવિષેાધક, ગીતા મૂધ ન્યુ-આગમસમ્રાટ્ પૂ. આગમેાહારક આચાર્ય દેવશ્રી શ્રી આનંદસાગરસૂરીશ્વરજી ભગવંતના તાત્ત્વિક વ્યાખ્યાનાના મકલનરૂપ શ્રી. આગમ-જ્યોત હ ( અગિયારમું વર્ષ ) आगमणाणं णयसावेक गोयत्यन्तणमुवनं से આતમ અનુભવ ક્રેશન વેન સ્પન આ ભાવેાજી | આગમ રીતે ગુરુગમપ્રીતે લહી એ તપ ભાવાજી | મૂલ્ય આ...૩.. રૂ...પી...યા ( સ્થાયી ગ્રાહકા ન હેાય તેમના માટે ) (શ્રી વીતરાગની વાણીના સંગ્રહ રૂપ આગમિક પુસ્તકની આશાતનાના પાપથી બચવા વિનંતિ છે. ) Page #4 -------------------------------------------------------------------------- ________________ પ્રકાશક : રમણલાલ જેચંદભાઈ રે કાર્યવાહક : શ્રી આગદ્ધારક ગ્રંથમાળા હે કાપડબાર મુછ કપડવંજ (જિ. ખેડા) પુસ્તક પ્રાપ્તિસ્થાન : , પ. હરગોવનદાસ એસ. શાહ મી. ગુ. જૈન ઉપાશ્રય દલાલવાડા (જિ. ખેડા) ન...પ્ર....નિ........ દ ન * આગમત પ્રતિવર્ષ આસો સુદ પૂર્ણિમાએ (ચાર અંક ભેગા) પુસ્તકરૂપે પ્રગટ થાય છે. * વાષિક-લવાજમની એજના બંધ કરી પૂ. સાધુ-સાધ્વીજી મહારાજાઓ, જ્ઞાનભંડારો તથા તત્વચિ–ગૃહસ્થાને ભેટ અપાય છે. * સ્થાયી–ષની યોજના ચાલુ છે, જેમાં ઓછામાં ઓછા રૂ. ૧૦૧ લેવાય છે. * છુટક ભેટ યોજનામાં પાંચ રૂ. કે તેથી વધુ ગમે તે રકમ સ્વીકારાય છે. મુદ્રક : શ્રી શક્તિ પ્રિન્ટરી કકર પોપટલાલ શૈકળદાસ ઘીકાંટા રોડ, અમદાવાદ-૧, ' ટાઈટલ પ્રિન્ટીંગ : : દિપક પ્રિન્ટરી રાયપુર દરવાજા બહાર અમદાવાદ , , Page #5 -------------------------------------------------------------------------- ________________ دولار) જેઓએ ૭૫ વર્ષની વૃદ્ધયે કોઈપણ જાતના ટેકા વિના રોગગ્રસ્ત દશામાં પણ છેલ્લા ૧૫ દિવસ અર્ધપદ્માસને કાઉસગ્ગ મુદ્રાએ રહી પૂર્વકાલીન અનશન સમાધિ મરણની ઝાંખી કરાવી its '. ન આગમસમ્રાટ આગમતિર્ધર બહુશ્રુત સૂરિપુરંદર ગીતાર્થ સાર્વભૌમ ધ્યાનસ્થ સ્વર્ગત પૂ. આ. શ્રી આનંદસાગર સૂરીશ્વરજી મહારાજ વિઝ*** Page #6 --------------------------------------------------------------------------  Page #7 -------------------------------------------------------------------------- ________________ श्री वर्धमान-स्वामिने नमः પ્રકાશકીય નમ્ર નિવેદન - - - - - - - - - મહામંગળકારી શ્રી જિનશાસનની પરમકૃપા અને તારક શ્રી દેવગણના પ્રતાપે વીશમી સદીના મહાન આગમતિર્ધર, બહુકૃત, આચાર્ય-ધુરંધર પૂ. આગદ્ધારક આચાર્ય ભગવંતશ્રીના તારિવક-આગમિક વ્યાખ્યાનેના સંકલનરૂપે વિ.સં. ૨૦૨૨ થી પૂ. સ્વ. ગચ્છાધિપતિ આચાર્યદેવશ્રીના મંગળ આર્શીવાદથી શરૂ થયેલ “શ્રી આગમત”નું વાર્ષિક પ્રકાશન આજે અગિયારમાં વર્ષમાં પગલાં માંડે છે, તે અમારે મન ખુબ આનંદની વાત છે. અમારી શક્તિ-સીમા બહારનું ભગીરથ આ કાર્ય સ્વ. પૂ. ગચ્છધિપતિશ્રીના આશીર્વાદ તથા સાગર સમુદાયના પૂ. સાધુ-સાધ્વીજી ભગવંતોના ઉપદેશ, પ્રેરણા તેમજ તત્વરૂચિવાળા જૈન શ્રીસ તેમ જ ધર્મપ્રેમી મુણાનુરાગી-ગૃહસ્થના મંગળ સહકારથી આ કાર્ય સફળતા પૂર્વક ચાલી રહ્યું છે. અમારી પ્રથમાળાના વિવિધ પ્રકાશમાં આ પ્રકાશન ગુજરાતી ભાષામાં આગેમિક-પદાર્થોની રજુઆત અધિકારી-કો સમક્ષ કરનાર સુરૂચિકર શિથિી સંપાદિત થઈ પ્રકટ થાય છે, તે સૌથી વધુ મહત્વનું અમે લેખીએ છીએ. પ્રસ્તુત પ્રકાશનમાં પરોક્ષ અને અપરોક્ષ રીતે સહાય આપનારા સહુની ગુણાનુરાગભરી અનુમોદના કરવા સાથે વિશેષમાં જણાવવાનું કે-આ પ્રકાશનના આર્થિક ક્ષેત્રને સુસમૃદ્ધ બનાવવા ખંતભર્યો શ્રમ ઉઠાવનાર પૂ. પં. શ્રી સૂર્યોદયસાગરજી મ.શ્રીના ધર્મપ્રેમની બહુમાનભરી અનુદના. વળી પ્રસ્તુત પ્રકાશનના સંપાદનની જવાબદારી સ્વીકારી સર્વાગસંપૂર્ણ બનાવવા પ્રયત્નશીલ પ. પૂ. પરમતપસ્વી, શાસનસંરક્ષક, ઉપાધ્યાય ભગવંત શ્રી ધર્મસાગરજી મ. શ્રીના શિષ્યરત્ન પૂ. પં. શ્રી અભયસાગરજી મ. શ્રીને અત્યંત ભાવભરી વંદનાંજલિ. Page #8 -------------------------------------------------------------------------- ________________ આ સિવાય પ્રકાશનને પગભર બનાવવા માટે ઉપદેશ-પ્રેરણા આપનાર પૂ. સાધુ-સાધ્વીજી ભગવતા તથા શ્રી જૈનસવ અને સગૃહસ્થા આદ્દિની શ્રુતભક્તિની હાર્દિક સદ્ભાવનાભરી અનુમેદના, તેમાં ખાસ કરીને પૂ. આ.દેવશ્રી હેમસાગરસૂરીશ્વરજી મ., પુ. દેવશ્રી દેવેન્દ્ર-સાગસૂરીશ્વરજી મ., પૂ. પં. શ્રી કથનસાગરજી મ. પૂ. પં. શ્રી ઢાલતસાગરજી મ., પૂ. ૫. શ્રી યશાભસાગરજી મ., પૂ. ૫. શ્રી સૌભાગ્યસાગરજી મ., પૂ. મુનિશ્રી ગુણસાગરજી મ., પૂ. મુનિશ્રી અભ્યુદયસાગરજી મ. આદિ મુનિ ભગવતા તથા સાગર સમુદાયના સ સાધ્વીગણુ, તથા છાપવા માટેની અનેક સામગ્રી ઉદારભાવે આપનાર શ્રી ચંદ્રસાગરસૂરીશ્વરજી જ્ઞાનમદ્વિર, ઉજજૈનના કાર્યવાહક શ્રી કુંદનલાલજી મારુ આદિ અનેક પુણ્યવાન-ગૃહસ્થા આદિ ચતુર્વિધ શ્રી સધના ધર્મ - પ્રેમભર્યા સહયેાગની કૃતજ્ઞતા-ભાવે સાદર તેાંધ લઈએ છીએ, વધુમાં આ પ્રકાશન અને વ્યવસ્થા તંત્રમાં નિઃસ્વાર્થ ભાવે સેવા આપનાર ધાર્મિ ક શિક્ષક શ્રી હરગેાવનદાસભાઈ (પ્રધાનાધ્યાપક શ્રી અભય દેવસૂરિ જ્ઞાનમદિર-કપડવ॰જ) તથા બાબુલાલ કેશવલાલ શાહુ ચાણસ્માવાળા (૧૧ નગરશેઠ માર્કેટ, રતનપાળ-અમદાવાદ તેમજ સંપાદન, પ્રકાશન અંગેની ઝીણવટભરી ખતપૂર્વક તપાસ અને પ્રુફ રીડિંગ આદિની મૂકસેવા આપનાર શ્રી રતીભાઈ ચી, ઢાશી (અધ્યાપક શ્રી હેમચ’દ્રાચાય જૈન પાઠશાળા-અમદાવાદ ) પોપટલાલ જી. ઠક્કર ( શક્તિ પ્રિન્ટરીના માલિક ) ટાઈટલ પેજ આદિનું સુંદર સ્વચ્છ કામ કરી આપનાર દ્વીપક પ્રિન્ટરીના કાર્ય વાહકે આદિ સધળા સહયેાગી-મહાનુભાવાની કૃતજ્ઞતાપૂર્વક સ્મરણાંજલિ છેલ્લે આ પ્રકાશનમાં છદ્મસ્થતાના કારણે જે કંઈ ક્ષતિ રહેવા પામી હોય તે માટે ક્ષમા—યાચના સાથે પુસ્તક-પ્રકાશનના સદુપયોગ કરી પુણ્યવાન—વિવેકી આત્માઅે જીવનને તત્ત્વદષ્ટિ-સંપન્ન મનાવે એ મગલ કામના. વીર નિ. સ. ૨૫૦૨ વિ. સ. ૨૦૩૨ આ. સું. ૩ રવિવાર નિવેદક રમણલાલ જેથ શાહ મુખ્ય કાય વાહક શ્રી આગમાદ્વારક ગ્રંથમાળા કપડવ’જ Page #9 -------------------------------------------------------------------------- ________________ A નામ જ નિમાણાવ સંપાદકીય છે કહેવા જેવું !!! . શ્રી વીતરાગ–પરમાત્માના શાસનને ઓળખવા માટે વિવેચક્ષની નિમળતા આગેમિક-પદાર્થોના ગુરુગમની ધારણા પ્રમાણે મેળવેલ રહસ્યરૂપ અંજનથી વધુ પ્રમાણમાં મેળવાય છે. તે રીતે કલિકાળમાં આગમિક–પદાર્થોની જાણકારી ધરાવનાર બહુશ્રુત—ગીતાર્થ ભગવતે મશાલ રૂપ ગણાય છે. તે રીતે આગમની મશાલ વધુ ને વધુ પ્રજ્વલિત રહી ભવ્યજીને આત્મહિતકર માગ સુવ્યવસ્થિતપણે બતાવી શકે, તે માટે તે તે કાળના આગમધર મહાપુરૂષો બાળકોના કલ્યાણ માટે વિશિષ્ટ આગવી શૈલીથી આગમિક ગહન પદાર્થોને પણ છણાવટભરી રીતે સમજાવતા હોય છે. આવા આગમ-મશાલના પ્રતીકરૂપ અનેક બાબતેને બાળસુરજ આથમ લિથી સમજાવનાર ચતુર્વિધ શ્રીસંઘને હિતકારી “ આગમોત » જેવા ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રન્થનું સંપાદન કરવાનું સૌભાગ્ય દેવગુરૂકૃપાએ આ સેવકને પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીના અનુગ્રહપૂર્ણ આશિષબળ પ્રાપ્ત થયેલ છે, જે બદલ મારી જાતને ધન્ય-કૃતાર્થ લેખવું ! સ્થલદ્ધિના ટૂંકા ક્ષેત્રમાં દોડાદોડ કરતી વિચરનારી વ્યાવહારિક પ્રજ્ઞાને કદાચ આમાંથી કઈ સંતોષ ન મળે, પણ ગંભીરભાવે-તત્ત્વગ્રાહી પ્રજ્ઞાને વિકસાવનારા પુણ્યવાનને આ પ્રકાશનમાં ૫. આગદ્ધારક આચાર્ય દેવશ્રીએ છૂટે હાથે વિવિધ રીતે પીરસેલ આગમિક અમૃત-ભજનના વિવિધ નમૂનાઓને રસાસ્વાદ એ અદ્ભુત મળશે કે જેના દ્વારા તેઓને પિતાની પ્રજ્ઞાને આ ક્ષેત્ર સિવાય બીજામાં લઈ જવી જ અનર્થકારી લાગશે !!! આવા પરમેચ્ચ-સ્વાધ્યાયકક્ષાના આ ગ્રંથનું સંપાદન એટલે કે બાજુના બળે દરીઓ તરવાની જેમ મારા માટે અશક્ય કામ છતાં મારા આરાધક-જીવનના ઘડવૈયા, કરણનિધાન વાત્સલ્યસિંધુ પૂ. સ્વ. ગચ્છા Page #10 -------------------------------------------------------------------------- ________________ ધિપતિશ્રીની નિષ્કારણ કરૂણાનો જ એ વરદપ્રતાપ અનુભવાય છે કેઆગમિક ક્ષેત્રમાં વર્ણમાળાના ચૌદમા અક્ષર જેવા મારા હસ્તક આગમત જેવા ગંભીર–આગમિક પદાર્થોથી ભરપૂર આગમિક ઉત્કૃષ્ટ સ્વાધ્યાય ગ્રંથનું અગિયારમું સંકલન દેવ-ગુરૂકૃપાએ થવા પામેલ છે. જો કે આ સંપાદનમાં વડીલેની કૃપા, સહયોગીઓને પવિત્ર સહકાર અને વિવિધ મળી આવતા ગ્ય સહકારી નિમિત્ત કારણોએ પણ મહત્વને ભાગ ભજવ્યો છે, તેમ છતાં પૂ. સ્વ. ગચ્છાધિપતિશ્રીની વરદકૃપા ભર્યા આશીર્વાદ તે મુખ્ય છે જ! એ નિઃશંક બીના છે!!! આ ઉપરાંત મારા જીવનને મા થી તિ સુધી ઘડવામાં અજબને ફાળો આપનાર મારા તારકવર્ય, ૫. પરમારાધ્ય પરોપકારી, ગુરૂદેવશ્રી ઉપાધ્યાય ભગવંતની કરૂણાને વિશિષ્ટ સ્મરણીય ફળે છે કે-જેના પ્રતાપે યત્કિંચિત પણ સર્વતે મુખી જીવનશક્તિએની સફળતાની કક્ષાએ જાતને લઈ જઈ શક છું. આ ઉપરાંત પ્રસ્તુત સંપાદનની સફળતામાં નીચેના મહાનુભાવોના કરુણાભર્યા ધર્મ–સહયોગની નોંધ નમ્રાતિનમ્રભાવે કૃતજ્ઞતાપૂર્વક લઉં છું. ૦૫. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના ઉપસંપદા-પ્રાપ્ત, શિષ્યરત્ના વિધાના અભણ કારવિધ સુચનાઓ અને કાર્યલક્ષી માર્મિક શૈલિ આદિએ સંપાદન કાર્યને સફળ બનાવ્યું છે. ૦૫. આગદ્ધારક આચાર્યદેવશ્રીના લઘુશિષ્યરન, કર્મગ્રંથાદિવિચાર-ચતુર, સહદયી પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ – –જેઓએ વિવિધ હાદિક પ્રેરણાઓ, આર્થિક ક્ષેત્રે મને નિશ્ચિત બનાવનાર ભવ્ય જિનાઓ અને તાત્વિક સામગ્રીની ભવ્ય ગઠવણીની રૂપરેખા આદિદ્વારા મારા કાર્યભાતાને હળવો બનાવેલ છે. પર પૂજ્ય શાસન પ્રભાવક પૂ. આ. શ્રી હેમસાગર સુરીશ્વરજી મ -જેઓએ નિર્ભુજ-ધર્મનેહ અને અંતરની લાગણી સાથે પુ. આગમોહારકશ્રીની કી તરવાર્થસૂત્રની વાચનાની આખી પ્રેસ કેપી સાદર Page #11 -------------------------------------------------------------------------- ________________ મને આપી, તે ઉપરાંત બીજી પણ ઘણું મહત્વની સૂચનાઓ દ્વારા યોગ્ય સહકાર આપે છે. ૦ પરમ પૂજ્ય ગુણગરિષ્ઠ ધર્મસ્નેહી મુનિરત્ન શ્રી ગુણસાગરજી મહારાજ –જેઓની વિવિધ હાદિક મમતાભરી સૂચનાઓથી સંપાદનનું કાર્યક્ષેત્ર વધુ નિર્મળ થયું. * આ ઉપરાંત આ સંપાદનમાં આજ્ઞા થતાંની સાથે નાની-મેટી દરેક જાતની કામગીરી કરી વિનીતભાવ દર્શાવનાર ધર્સસ્નેહી મુનિશ્રી નિરૂપમસાગરજી, બાલમુનિશ્રી પુણ્યશેખર સાગરજી મ. આદિ અનેક મહાનુભાવોના સહગના ફળરૂપે આ સંપાદન વ્યવસ્થિત થઈ શકયું છે. યથાશય જાગૃતિ રાખી પૂ. આગદ્ધારક આચાર્ય દેવશ્રીના આશયવિરુદ્ધ કંઈ ન થાય તેની તકેદારી રાખવા છતાં છદ્મસ્થતાના કારણે જિનાજ્ઞા કે પરંપરા વિરુદ્ધ કંઈ સંપાદન થવા પામ્યું હોય, તે તે બદલ ચતુર્વિધ શ્રીસંઘ સમક્ષ હાદિક મિથ્યા-દુષ્કત દેવા સાથે પુણ્યવાન તત્ત્વચિવાળા જિજ્ઞાસુ–મહાનુભાવો આ પ્રકાશનને જ્ઞાની-ગીતાર્થ-ગુરુ ભગવંતની નિશ્રાએ વાંચી-વિચારી અંતરંગ-તત્વદષ્ટિની સફળ કેળવણું કરી સંપાદકના અનુભવની જેમ પોતે પણ જિનશાસનની રસાસ્વાદ પૂર્વક સફળ-આરાધનાનો લાભ લેવા ભાગ્યશાળી બને, એજ મંગળ અભિલાષા. વીર સં. ૨૪૦૨ વિ. સં. ૨૦૩૨ ભાદરવા વદ ૮ શુક્રવાર જેન ઉપાશ્રય આઝાદ ચેક, મહેસાણા (ઉ.ગુ.) નિવેદક શ્રી શ્રમણુસવ સેવક પૂ. ઉપાધ્યાય તપસ્વી ગુરુદેવ શ્રી ધર્મસાગર ગણિવર ચરણસેવક અલયસાગર Page #12 -------------------------------------------------------------------------- ________________ - શ્રી આ ગ.મ....જ્યોત વર્ષ-૧૧ પુસ્તક ૧-૨-૩-૪ .ષ...............નુ.... પુસ્તક-૧............૧ થી ૪૦ પુસ્તક-૨.............૧ થી ૪૦ પુસ્તક-૩..............૧ થી ૪ પુસ્તક-ક..........૧ થી ૩ર પુસ્તક-૧ જ્ઞાનની માર્મિક વ્યાખવા ૧ થી ૬ તીર્થયાત્રા-સંઘયાત્રા શીર્ષક-પરિચય ૭ તે વિશિષ્ટ-પરિચય તીર્થયાત્રા-સંઘયાત્રા મહાનિબંધ ૯ થી ૪૦ પૃષ વિષય • સાધુ-ભગવત દ્રવ્યપૂજા છે અર્તિ પૂજાના નિષેધકોને ૧૦ વિષય Page #13 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ - ૧૩ વિષય ' પૃષ્ઠ વિષય ૦ શ્રી ભગવતીજી–સૂત્રકાર શું ૦ ચૈત્ય–શબ્દની વિશેષ ફરમાવે છે ? 11 સમજણ ૨૬ ૦ શું સ્થાનકવાસી–સૂત્રમાં છે પરિણામ શુદ્ધિ સાથે પ્રભુપ્રતિમાપૂજન મહાપાપકારી મૂર્તિની પુજ્યતાને સંબંધ ૨૬ ( ૧૨ ૦ તીર્થસ્થાનના ચૈત્યની વધુ ૦ સ્થાવર-જીવો પ્રતિ દયાની પ્રભાવકતા કેમ ? ૨૯ પરિણતિવાળાની સ્થિતિ ૦ તીર્થસેવા સમ્યકત્વનું પરિણતિવાળના સ્થિs ભૂષણ છે. ૩૦ કેવી ? - ગૃહ–ચૈત્યની મહત્તા ૩૩ ૦ પ્રભુપૂજાની વ્યાપકતા કેટલી ગૃહ–ચૈત્યના અભાવે થતી વધી ? - ૧૪ રિસ્થતિ ૩૩ ૦ શું ભગવાન ભોગી કહેવાય ૧૫ ૦ ધમજનેની ભાવના કેવી ? ૩૪ ૦ સાત ક્ષેત્રમાં ઉત્તમોત્તમ ૦ ગ્રામ-ચૈત્યની મહત્તા અધિક ૨૨ , ક્ષેત્ર કયું ? કેમ ? ' ૩૪ ધર્મપ્રાપ્તિ કરતાં આચરણ ૦ ગ્રામ–ચૈત્યથી થતા પ્રાસં. ગિક-ફાયદાઓ ૩૫ ની દુર્લભતા * ૨૩ ૦ પ્રભુમૂર્તિની આરાધ્યતા ૦ પ્રભુદર્શન માટે સમય નિયત ન હાય ૩૮ પણ દુર્લભ છે. ૨૪ 0 પ્રભુને જન્માભિષેક પણ ૦ પ્રતિમાની પૂજ્યતા સંબધી રાત્રિએ થાય છે ૩૮ રહસ્ય ૨૪ . પ્રભુ પૂજદિ માટે એકેઅભિનિવેશથી ચૈત્યનો ન્દ્રિયની હિંસાનું કથન કરાતો પેટ અર્થ ૨૫ અસ્થાને છે. પુસ્તક-૨ ) પૃષ્ઠ ૧ થી ૪૦ 1 પૃષ્ઠ શાસનની અર્થગંભીર વ્યાખ્યા ૧ થી ૭ શ્રી તરવાથભિગમ સુત્રનું હયગ્રાહી વિવેયન ૮ Page #14 -------------------------------------------------------------------------- ________________ શ્રી તવાધિગમ સત્રનું તાત્વિક વિવેચન ૯ થી ૪૦ (મહાનિબંધ) ચાલુ ; પુસ્તક-૩ પઠ ૧ થી ૪૨ છે રત્નત્રયી-નવપદની આરાધના ૨૦ સ્થાનકની મામિક સમજુતી ૧ થી ૧૦ દીવાદાંડીના અજવાળાં પૃષ્ઠ ૧૧ થી ૪ર વિભાગ પરિશ્ચય ૧૧ વ્યાખ્યાન.૧ ૧૨ થી ૨૮ s, ૨ રપ થી ૩૧ . ..૩ ૩ર થી કર охоожээ ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર - વ્યાખ્યાન-૧ પૃષ્ઠ ૧. આર્ય પ્રજાની માન્યતા ૧૨ પ. મનુષ્યપણાની કિંમત ૧૫ ૨. નકલ કેની નિકળે ? ૧૩ ૬. જૈન છવ કોને માને ? ૧૫ , , ન ૩. ભાગ્યને જ પ્રતાપ : ૧૩. . " કે જગતની દષ્ટિએ જોતાં ૪. બાદશાહના શાહજાદાનું . • એ શીખે દષ્ટાંત Page #15 -------------------------------------------------------------------------- ________________ પૃષ્ઠ ૮. ધર્મ એ મહાન કિંમતી ચીજ ૧૭ ૯. સાચા સેકસી બને ૧૭ ૧૦, નકલીઓથી સાવધાન ૧૮ 11. ધર્મના ફાંટા દેખી દૂર * રહેનારાઓને ૧૮ ૧૨. બારીક-બુદ્ધિથી ધર્મને તપાસો. ૧૩. દષ્ટિદોષ ૧૯ ૧૪. મૂળ-વસ્તુને કદી ન છેડે ૨૦ ૧૫. લડાઈઓ કેની ? ૨૦ ૧૬. ધર્મનાં પડીકાં વહે. ચવાવાળા ૨૧ ૧૭. ઘરના જ સર્ટિફિકેટ દેનારા ૨૨ ૧૮. તત્ત્વદષ્ટિ પર દષ્ટાંત રર ૧૯. વૈયાવચ્ચ એ મહાનગુણ ૨૩ ૨૦. ભગવાનને કેણ માની શકે ? ૨૩ ૨૧. વાડાબંધીનું પરિણામ ૨૪ પાપ કરતાં પાપ વૃત્તિની વધુ ભયંકરતા વ્યાખ્યાન ૨ 4 રપ થી ૩૧ ૧. પાપના દશ મુખ્ય હેતુઓ............. ... ... .૨૫ ૨. શરણાગતનું સર્વસ્વના ભોગે રક્ષણ ......... ... ... ર૭ ૩. પાપ પ્રત્યે ધિક્કાર એ અમોઘ હથિયાર છે ............ ૪. મિથ્યાદષ્ટિને અ૫બંધ, અને વધારે તૂટવાનું કયારે ? પ. મેક્ષહેતુ ન કહેતાં મોક્ષમાર્ગ કેમ કહ્યો ? ........... શ્રી અરિહંત મોટા | સિદ્ધ ભગવંત? વ્યાખ્યાન-૩ પૃષ્ઠ ૩ર થી ૪૫ Page #16 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૪ પૃષ્ઠ ૧ થી ૩૦ જૈનદર્શનની દૃષ્ટિએ અહિંસાની મહત્તાનું રહસ્ય ૧ થી ૬ ર - હૈયાને ઝંકાર પૃષ્ઠ ૭ થી ૧૩ શ્રી વીતરાગ–પરમાત્મ સ્તુતિ શ્રી સિદ્ધચાતુતિ .. . શ્રી તારંગા મંડન-શ્રી અજિતનાથ પ્રસ્તુતિ શ્રી પસીના તીર્થ મંડન-શ્રી પાર્શ્વનિ સ્તુતિ મારું નૂતન વર્ષ !!! શ્રી સિદ્ધગિરિરાજ સ્તવન શ્રી તારંગા-શ્રી અજિતનાથ સ્તવન ૯ Aa 2017 - Des-રાજ ગુરૂચરણમાંથી મેળવેલું પૃષ્ઠ ૧૪ થી ૩૧ ૫. આગમહારક આચાર્ય દેવથી પ્રસાદીકૃત માર્મિક–પ્રશ્નોત્તરી ૧૫ થી ૧૭ પ્રશ્નોત્તરી . . - ૧૮ થી ૦૧ ધર્મનું મહત્ત્વ . ૩૧ શ્રી આગમત સ્થાયી નિધિમાં લાભ લેનાર ભાગ્યશાળીઓની નામાવલી , ૩૧ થી ૩૨ ર Page #17 -------------------------------------------------------------------------- ________________ S વીરનિ. સં. આગામે સં. જ્ઞાનની ૨૫૦૨ ૨૪ મામક વ્યાખ્યા માર્મિક વ્યાખ્યા ૦ ૨૦૧૨ વર્ષ ૧૧ / વિક્રમ સં. સભ્યશ્રત–મિથ્યામૃત–ની સમજુતી પુસ્તક-૧ ૪ નાનું સર્TIમામ ક માહ સમ્યજ્ઞાન અને મિથ્યાજ્ઞાન કયાં ક્યાં અને કેમ? સામાન્ય રીતે જગતમાં સર્વ પુરૂષાર્થ-સિદ્ધિનું મૂલ-કારણ જ્ઞાન ગણવામાં આવે છે, પરંતુ તે જ્ઞાન સમ્યગ અને મિથ્યા એમ બે વિભાગમાં રહેલું હોય છે. તેથી કેટલાકે તળાવનપૂર્ણા યુવાણિતિ: અથાત્ પુરૂષાર્થની સિદ્ધિ સમ્યગજ્ઞાન પૂર્વક થાય એમ માને છે. કેટલાકે પ્રમાણIઘીના -વ્યવસ્થા એમ કહી પદાર્થમાત્રની વ્યવસ્થા પ્રમાણને આધીન માને છે, અને તેમાં સમગજ્ઞાનને જ પ્રમાણ તરીકે માને છે. વળી કેટલાક –સ્વાધ્યવસાયમાવં જ્ઞાનં પ્રમાણમ્ એમ કહી તથા –ાવમાહિ પ્રમાણમ્ એમ કહી તેમજ રા-ઘવાય Page #18 -------------------------------------------------------------------------- ________________ વ ' “. '' : | * * * * * ' * * 1. .. . - નમકીન છે પડકાર આગમત. - શાનં પ્રમાણ એમ કહી નિશ્ચય-સ્વભાવવાળા જ્ઞાનને કે બે અને રોય પદાર્થના નિશ્ચય-સ્વભાવવાળા નામને પ્રમાણ માને છે અથતું ન્યાયની સ્થિતિએ સભ્યજ્ઞાનને પ્રમણ તરીકે માનવામાં | સર્વ-દર્શનકારને એક મત છે. છે. એ ઉપરથી સર્જાયોમિથ્યાન એ ભાવે જ્ઞાનરૂપ છતાં પણ સત્ય-સિદ્ધિને માટે ઉપયોગી નથી. એટલું જ નહી, પણ જગતમાં અનર્થનું કારણ પણ તે મિથ્યાજ્ઞાન બને છે, એમાં બે મત થઈ શકે તેમ નથી. આવી રીતે સામાન્ય-ન્યાય દષ્ટિએ જે સમ્યગ્રજ્ઞાન અને મિથ્યાજ્ઞાનને વિભાગ પાડવામાં આવ્યું છે, તે ઈન્દ્રિયગમ્ય પદાર્થને અંગે પાડવામાં આવેલ હોવાથી તેને વિષય મુખ્યતાએ બાહ્યપદાર્થો ગણાય. તેથી તે બાહ્ય-પદાર્થોની અપેક્ષાએ- . સંશયજ્ઞાન-કે જે બને બાજુનું જ્ઞાન ધરાવે, વિપર્યયજ્ઞાન-કે જે ઉલ્ટી બાજુનું જ્ઞાન ધરાવે, અને અનધ્યવસાય જ્ઞાન કે જે નિશ્ચયપર્યન્ત પહોંચેલું ન હેય. -આવા સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપી ત્રણ જ્ઞાને જ્ઞાનસ્વરૂપ છતાં પણ બાહ્યપદાર્થની સિદ્ધિને માટે ઉપયોગી નહિ હેવાથી અગર દુરૂપયેગવાળા હોવાથી તે ( સંશયાદિ-જ્ઞાને) ને મિથ્યાશાને કહેવામાં આવે છે. પરંતુ લોકેત્તરદષ્ટિએ વિચાર કરનારને માલમ પડશે કે સ્કૂલ દષ્ટિથી જ્ઞાનના મતિજ્ઞાન વિગેરે પાંચ જ પ્રકાર છે, અને તેથી જ જ્ઞાનને રેકનારા કર્મોના પણ પાંચ જ પ્રકાર માનવામાં આવ્યા છે. ધ્યાન રાખવું જરૂરી છે કે–આવારક એવા કર્મના પાંચ પ્રકારે હોવાથી જ તે આવારકના અપગમને લીધે પ્રકટ થનારાં–થવાવાળા Page #19 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લુ પાંચ જ્ઞાને છે, એમ માનવામાં આવેલું નથી, પરંતુ મુખ્યત્વે આત્માના સ્વભાવરૂપ જે જ્ઞાન તેનાજ પાંચ પ્રકાર હોવાથી એને રોકવાવાળા કર્મોના પાંચ પ્રકારો માનવામાં આવેલા છે, અને તેથી કર્મ અને જ્ઞાનની સંખ્યાની સિદ્ધિમાં જ્ઞાનની સંખ્યાની સિદ્ધિ થવાથી કર્મની સંખ્યાની સિદ્ધિ થાય અને કર્મની સંખ્યાની સિદ્ધિ થવાથી જ્ઞાનની સંખ્યાની સિદ્ધિ થાય, એ અન્યાશ્રય નામને દેવ આવી શકે તેમ નથી. જૈન-જનતાથી એ વાત તે અજાણ નથી કે બીજા દર્શનેની માફક જૈનદર્શન કર્મના એકલા પુણ્ય અને પાપ એવા નામના માત્ર બે ભેદ માનીને બેસી રહેવાવાળું નથી, પરંતુ જૈનદર્શન તે સુખ અને દુઃખ વિગેરેનાં કારણભૂત, અગર શુભ અને અશુભપણના કારણભૂત એવા કર્મના પુદ્ગલેને પુણ્ય અને પાપરૂપે માનવાવાળું છે, વળી આત્માના જ્ઞાન-દર્શન-સમ્યકત્વચારિત્ર અને દાનાદિ ગુણેને રોકવાવાળાં જુદાં-જુદાં કર્મોને માનનારું છે. અર્થાત્ આત્માને જ્ઞાનગુણને રોકવાનું કાર્ય જ્ઞાનાવરણીય કરે છે. દર્શનગુણને રોકવાનું તથા દર્શનને ઘાત કરવાનું કાર્ય દર્શનાવરણીય કરે છે. સમ્યકત્વગુણને રોકવાનું કાર્ય સમ્યકત્વમેહનીય કરે છે. ચારિત્રગુણને રોકવાનું કાર્ય અને વિપરીત આચરણને કરાવવાનું કાર્ય ચારિત્ર-મોહનીય કરે છે. તથા દાનાદિક વિષે અન્તરાયનું કાર્ય અંતરાય કર્મ કરે છે. આવી રીતે કર્મને એકલે પુણ્ય-પાપ વિભાગ ન માનતાં જુદા-જુદા વિભાગ માનવાથી છાની કર્મજનિત વિષમ સ્થિતિ સમજવાનું સહેલું પડશે. વળી જૈન–શાસ્ત્રકારે સમ્યકત્વ–ગુણનું પ્રથમ પગથીયું એ માને છે કે “સંસારભરના જીવને આડે કર્મોથી આવારિત માનવા જોઈએ, તેમજ પોતે પણ આઠે કર્મોથી આવારિત છે. એ વાત જ્યારે સમ્યક્ત્વના પ્રથમ-પગથીયામાં Page #20 -------------------------------------------------------------------------- ________________ આગમત જાણવા અને માનવાની જરૂરીયાત તરીકે ગણવામાં આવે ત્યારે તે આઠે કર્મોના આવરણથી છુટેલા જી તરફ, તથા છુટવા માગતા એવા તરફ અને છુટવાના સાધને તરફ બહુમાનથી જોવાની અને તેના તરફ ભક્તિ-બહુમાન અને પૂજા આદિની પ્રવૃત્તિ કરવાનું ફરજીયાત તરીકે સમજે, એટલું જ નહિ, પરંતુ તે દ્વારા પિતાના આત્માને પણ આઠે કર્મોના આવરણથી રહિત કરે, એજ સાચું ધ્યેય છે, એમ સર્વથા માનનારે થાય છે. આ જણાવેલા પગથીયામાં જે કંઈ ખામી માનસિક, વાચિક કે કાયિક પ્રવૃત્તિઓથી થાય, તે સર્વને સમ્યકત્વના પ્રથમ–પગથીયાવાળે પણ દૂષણરૂપ અને વિષરૂપ ગણનારે હોય. આ ઉપર જણાવેલા સમ્યકત્વને પ્રભાવ એટલે બધે છે કે તે આત્માને જે જ્ઞાન થાય તે જ્ઞાન સમ્યજ્ઞાન જ ગણાય, પછી ભલે તે જ્ઞાન સ્વ–પરના વ્યવસાયવાળું હેઈને શુદ્ધ નિશ્ચય-સ્વભાવવાળું હેય, અગર સંશય, વિપર્યય કે અનધ્યવસાયરૂપ હેઈને બાહ્ય-પદાર્થને માટે અનુપાગી કે દુરૂપયેગી ગણાતું જ્ઞાન હોય, પરંતુ તે સર્વ-જ્ઞાન સમ્યજ્ઞાન રૂપજ હોય અને ગણાય. આ સ્થાને જરૂર શંકા થશે કે સમ્યકત્વવાળા જીવના શુદ્ધનિશ્ચયસ્વભાવવાળા જ્ઞાનને સમ્યજ્ઞાન તરીકે કહેવામાં આવે, તેમાં તે મતભેદ હોઈ શકે નહિં, પરંતુ સંશય, વિપર્યય અને અનધ્યવસાય જેવા જ્ઞાન કે જે શુદ્ધનિશ્ચયને માટે અનુપયેગી થાય છે, એટલું જ નહિ, પરંતુ શુદ્ધનિશ્ચય થવામાં ઘણી વખત વિજ્ઞરૂપ થાય છે, છતાં તેવાં સંશયાદિજ્ઞાને કે જે સમ્યજ્ઞાન ન કહેવાતાં મિથ્યાજ્ઞાને કહી શકાય, તેવા જ્ઞાનેને સમ્યક્ત્વના પ્રભાવે સમ્યજ્ઞાન તરીકે એાળખાવવા તૈયાર થવું, તે કેવલ સમ્યકત્વના પક્ષપાતની જ દષ્ટિ ગણાય. આ શંકાના સમાધાનમાં સમજવું કે સ્વભાવથી રગે કરીને પીળે એ તિર્મય દીપક જે પ્રકાશ સ્વભાવને છે, તે તે દીપકને Page #21 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૧ છે. . ફાનસમાં મૂકી તે પતસ્વભાવથી વિરૂદ્ધ એવા કાળા, લીલા, ઉદા કે લાલ કાચની વચ્ચે રાખવામાં આવે તે તે દવાને પ્રકાશ જે કે કાળા, લીલા, વગેરે રૂપે પડે છે, અને તેમાં દીવાના રંગ કરતાં વિરૂદ્ધ રંગે સામેલ થયેલા હોય છે, છતાં તે પ્રકાશ અંધકારસ્વરૂપ તે હેતા જ નથી. તેવા કાચમાંથી પણ નિકળેલું અજવાળું પ્રકાશ સ્વરૂપ તે જરૂર હોય છે. . . એવી રીતે મોક્ષના ધ્યેયની સીડીએ ચઢેલા સમ્યક્ત્વવાળા જીવને શુદ્ધજ્ઞાનાવરણયને ક્ષયે પશમ થયેલ હોવાથી કદાચ તેવા વિપરીતસાઘનેના સંજોગથી કે બીજા કોઈ પણ કારણથી બાહ્યપદાર્થના નિશ્ચયમાં સંશય, વિપર્યાય અને અનધ્યવસાયાદિ પણ થાય, છતાં બીજા રંગના કાચમાંથી નિકળેલા પ્રકાશની માફક તેને શુદ્ધ-જ્ઞાનસ્વભાવ તે જરૂર રહે છે, અને અંધારાના સ્વભાવની માફક અજ્ઞાનસ્વભાવ થતો જ નથી. આ વિચારમાં તત્ત્વ એટલું જ છે કે સમ્યગ્દષ્ટિ જીવ બાહ્ય-પદાર્થોને અંગે સંશય, વિપર્યય અને અનધ્યવસાયરૂપ જ્ઞાનવાળે થાય તે પણ તે દ્વારા તે સમ્યગ્દષ્ટિ જીવ પિતાના આઠે કર્મોના આવરણને ખસેડવાના ધ્યેયથી અને તેના બેધથી તે ચૂકે નહિં. એટલું કહેવું જોઈએ કે “સમ્યગ્દષ્ટિ જીવને બાહ્ય-પદાર્થની અપેક્ષાએ નિશ્ચય-સ્વભાવવાળાં જ્ઞાને તે જ્ઞાનરૂપ જ છે, પરંતુ બાહ–પદાર્થની અપેક્ષાએ સંશય, વિપર્યય અને અનધ્યવસાય જેવા અજ્ઞાને કે મિથ્યાજ્ઞાને પણ જ્ઞાનરૂપ છે.' , આ વસ્તુ સમજનાર મનુષ્ય સહેજે સમજી શકશે કે-જગતમાં ગણુતા મતિનાં જ્ઞાને અને શાસનાં જ્ઞાને ભલે મિથ્યારૂપ સ્વભાવે હોય કે મિથ્યારૂપ થાય તેવાં હોય, પરંતુ તે સર્વ સમ્યગદષ્ટિ–જીવને સમ્યક્ત્વને પ્રતાપે શુદ્ધજ્ઞાનરૂપ જ છે. વળી દવા વગરના ફાનસના કાચ હાય તેવા સારા છતાં પણ જેમ અંધારારૂપ હોય છે, તેવી રીતે બાહ્ય-પદાર્થની અપેક્ષાએ હાય તેવાં ચેખો અને નિર્મલ મતિ અને શ્રુતજ્ઞાને હોય તે પણ તે અજ્ઞાનરૂપ હોય છે અને ગણાય છે. Page #22 -------------------------------------------------------------------------- ________________ માગમયાત આ વાત સમજવાથી શાસ્ત્રકારોએ જે જણાવ્યું છે કે મતિ અને શ્રતનું સમ્યફમતિજ્ઞાનપણું અને સમ્યફથતજ્ઞાનપણું સ્વભાવે નથી, પરંતુ સમ્યગદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે. તથા મતિ અને શ્રુતનું મિથ્યાપણું પણ સ્વભાવે નથી, પરંતુ મિથ્યાદર્શનવાળાના પરિગ્રહના પ્રતાપે જ છે અને આ વાત માનવાવાળાને જ સમ્યકુશ્રદ્ધાન નહિ હોવાને લીધે સ્યાત પદ જોડવાનું જેમ ન બને તેમ અનભિગ્રહિકમિથ્યાત્વ હોવાને લીધે એકાન્ત શબ્દ જોડવાનું ન પણ બને તે પણ તે અજ્ઞાન નથી, એમ કહી શકાય નહિ. તત્વથી એકાન્ત પદ જોડે કે ન જોડે, પરંતુ સ્યાપદ જેડયા વગર જે કૃતને સમજે તે તે સર્વશ્રત (લૌકિક કે લકત્તરપ્શત) મિથ્યાત્વવાળાને મિથ્યાશ્રત જ છે અને જ્યારે તેને સ્થાપદની મયદાથી સમજવામાં આવે ત્યારે જ તેને સમ્યગજ્ઞાન કહી શકાય. જેવી રીતે મતિ અને શ્રતને અંગે સમ્યગુ અને મિથ્યાપણને વિચાર કરવામાં આવે, તેવી જ રીતે અવધિજ્ઞાન જેવા અતીન્દ્રિય-જ્ઞાનને અંગે પણ સમ્યક્ત્વ અને મિથ્યાત્વદ્વારા જ્ઞાન અને અજ્ઞાનપણું થાય છે, પરંતુ મન:પર્યયજ્ઞાન અને કેવલજ્ઞાન નામના બે જ્ઞાનેને અંગે સમ્યગજ્ઞાન અને મિથ્યાજ્ઞાન એવા પેટભેદ થઈ શકતા નથી. કારણ કે જેમ દશ-પૂર્વથી અધિકનું શ્રુતજ્ઞાન તેઓ જ ગ્રહણ કરે કે જેઓ સમ્યગદર્શનવાળા જ હોય. અર્થાત મિથ્યાદર્શનવાળાને સંપૂર્ણ દશ-પૂર્વથી ચૌદ-પૂર્વ સુધીનું જ્ઞાન હેઈ શકે જ નહિં, અને તેથી તે સંપૂર્ણ દશ-પૂર્વથી ચૌદ-પૂર્વ સુધીનું જ્ઞાન એકાંતે જેવી રીતે સમ્યજ્ઞાન જ હોય છે, તેવી રીતે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામના બે જ્ઞાને પણ સમ્યગ્દર્શન ન હોય તેવા જીને હેય જ નહિ, તેથી તેમાં મિથ્યાજ્ઞાનને પિટાભેદ આવી શક્ત નથી, પરંતુ તે જ્ઞાન સમ્યગ્દર્શનવાળાને જ હોય છે, એટલું જ નહિ પરંતુ સમ્યગદર્શન પછી પણ ઘણી ઉંચી શ્રેણિએ ચઢેલાને જ હેય છે, માટે તે મન:પર્યવજ્ઞાન અને કેવલજ્ઞાન નામના બે જ્ઞાન એકાન્ત સમ્યગૂજ્ઞાનરૂપ હોય છે. Page #23 -------------------------------------------------------------------------- ________________ પુસતક ૧-લું નીચામા * ભવ-સમુદ્રથી તારવાવાળા તીર્થોને જુહારવા માટે થતી મંગળકારી-ભવભયહારિણી તીર્થયાત્રા-સંઘયાત્રા - - - - - સપાસ છે. ' It' Page #24 -------------------------------------------------------------------------- ________________ તપ્રેમી જિજ્ઞાસુઓ માટે ૦ રસથાળ ૦ [આગના તલસ્પશી વ્યાખ્યાતા પૂ. આગમેદારકશ્રીએ સિદ્ધચક (વર્ષ ૬ અંક ૪ થી)માં “તીર્થયાત્રા અને સંઘયાત્રા” નામથી ઘણુ–મેટી લેખમાળા લખેલ. મલ, જેમાં તીર્થની મહત્તા, આરાધક જીવોને તેની ઉપયોગિતા તથા તે અંગેના મહત્વના શાસ્ત્રીય-દષ્ટિકોણે જણાવવા સાથે તીર્થની યાત્રા કરનારાનાં કર્તવ્ય, છરી પાળતા સંઘને લઈને જવાની આદર્શ વિધિ વગેરેનું અદ્ભુત વર્ણન સુંદર રીતે કરેલું. આગમતના પ્રથમ પુસ્તકમાં આવી સળંગ લેખનમાળા આપવાનું ધારાધોરણ છે. તે મુજબ આઠ વર્ષ સુધી “આગમ રહસ્ય” લેખમાળા ચાલી, તે પૂરી થયેથી નવમા વર્ષથી “તીર્થયાત્રા-સંઘયાત્રા'' નામની લેખમાળા શરૂ કરેલ છે, તેને ત્રીજો હપ્ત આ પુસ્તકમાં અપાય છે. જિજ્ઞાસુ-વાંચકે ગુરૂગમથી આ લેખેને વાંચે!! વિચાર!!! ઉં.. - - -- Page #25 -------------------------------------------------------------------------- ________________ શ્રી વદ્ધમાન સ્વામિને નમઃ | આગમવાચનાદાતા, જૈનાગમમંદિરસંસ્થાપક ધ્યાનસ્થસ્વર્ગત પૂ. આ આગમેદારશ્રીએ તીર્થયાત્રિકાના આત્મહિતાર્થે લખેલા તીર્થયાત્રાને લગતી-આર્મિક-અનેક મહત્વપૂર્ણ બાબતેને સૂચવતે મહાનિબંધ તીર્થયાત્રા – સંઘયાત્રા [પૂ. આગામે દ્ધારક આચાર્યદેવશ્રીએ “તીર્થયાત્રા સંબધી શાસ્ત્રીય-મર્યાદાઓ અને મહત્વની બાબતોને જણાવતે મહાનિબંધ વિ. સં. ૧૯૯૭માં લખેલ. તે વખતે જામનગરથી શેઠ પોપટભાઈને શ્રી સિદ્ધગિરિને છરી પાન્ત સંઘ નિકળેલ, તે નિમિત્તે લેખમાળારૂપે આ નિબંધ “સિદ્ધચક્ર પાક્ષિકમાં વિ. સં. ૧લ્સમાં ઘણું અંક સુધી ચાલેલ. અત્યંત ઉપયોગી જણ નવમા વર્ષના પ્રથમ પુસ્તક્થી આ નિબંધ આપ શરૂ કર્યો છે. ગત વર્ષના પ્રથમ પુસ્તક (પા. ૬૨) થી હવે આગળ ચાલે છે. સં.] સાધુ ભગવંતે દ્રવ્યપૂજા કેમ ન કરે ? પ્રથમ–દષ્ટિએ તે પ્રતિમાના લેપકે ભેળા–લેકેને ભરમાવવા માટે–“પૂજામાં લાભ અગર ધાર્મ હેય તે સાધુ મહા આ. પુ. ૧૨ Page #26 -------------------------------------------------------------------------- ________________ આગમત ત્માઓ તે કેમ કરતા નથી? ધર્મને માર્ગ સાધુ અને શ્રાવકને માટે જુદે હેઈ શકે નહિ.” એવી રીતે શાસ્ત્ર-વિરુદ્ધ વાત કરે છે, પણ પ્રથમ તે આવું અવળું ભરમાવનારાઓએ વિચારવું જોઈએ કે – સાધુ મહાત્માઓ વ્યાખ્યાન વાંચે છે, તે વખતે ભરપદે વરસાદ વરસતે હોય, તે પણ શ્રાવકે દૂર-દૂરથી વ્યાખ્યાન સાંભળવા આવે છે, અને તેવી રીતે અપૂકાયાદિની વિરાધનાથી થતા એવા પણ વ્યાખ્યાનનું શ્રવણ પ્રતિમા–લેપકેના હિસાબે પાપ રૂપ નથી, અને શ્રાવકોને વર્જવા-લાયક નથી અને તે કારણથી હિંસાના નામે પ્રતિમાની પૂજાને લેપનારા વેષધારીએ નથી તે ભરપકે વરસાદની વખતે વ્યાખ્યાનને બંધ રાખતા! અને નથી તે પોતાના કેઈપણ ભક્તને તેવી રીતે ભરપટ્ટે વરસતા વરસાદમાં વ્યાખ્યાન નહિ સાંભળવા આવવાની બાધા આપતા! મૂર્તિપૂજાના નિષેધકને આ વસ્તુને વિચારનાર સુજ્ઞ--મનુ સહેજે સમજી શકશે કે વ્યાખ્યાનને અંગે જિનવાણીને નામે પિતાને મહિમા વધારવામાં તે પૂજાના અલાપીએ કોઈ પણ પ્રકારે તેવા વરસાદમાં વ્યાખ્યાન સાંભળવા આવનાર ભક્તોને દક્ષિણ દિશાના નારકી થવાનું જણાવતા નથી. વળી પિતે વ્યાખ્યાન વાંચે, તેથી લેકેનું આવવું થાય, એ ચોકખું છે. તેથી ખરેખર તે બધા પાપનું કારણ પ્રતિમા–લેપકેના હિસાબે પ્રતિમાલેપોનું વ્યાખ્યાન જ છે. વળી તે વ્યાખ્યાન-શાળાની નજીકમાં અન્ય-મકાનમાં રહેલા સાધુએ નિરંતર વ્યાખ્યાન સાંભળવા આવતા હોય તે પણ ભરપટ્ટ વરસાદ વરસતે હોય, તે વખતે વ્યાખ્યાન સાંભળવા નથી આવતા એ તે ચોક્કસ જ છે, જે સાધુઓ કષભદેવ આદિ ભગવાનેની દ્રવ્યપૂજા ન કરે અને તેને લીધે શ્રાવકોએ પણ ન કરવી જોઈએ, તે પછી વરસતા વરસાદમાં સાધુઓ વ્યાખ્યાન સાંભળવા નથી Page #27 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આવતા, તેવી રીતે પ્રતિમા લેપકના ભક્તોએ પ્રતિમા–પકનાં વ્યાખ્યાનમાં પણ તેવે વખતે જવું ન જોઈએ, છતાં તેવા વરસાદની વખતે પણ વ્યાખ્યાન વંચાય છે. ભિન્ન-મકાનમાં રહેલા સાધુઓ તેવી વખતે વ્યાખ્યાન સાંભળવા નથી જતા, છતાં જ્યારે શ્રાવકે જાય છે અને લાભ માને છે, તે પછી સ્પષ્ટ થઈ જાય છે કે સાધુ અને શ્રાવકને ધર્મમાર્ગ જુદે છે. વળી સાધુ જે કરે તે જ શ્રાવકેએ કરવું જોઈએ, એવું કથન શેઠાણીએ ભક્તિથી પિતાના પતિને સાડી ઓઢવાનું કહ્યું અને પછી પિતે ઓઢવાનું જણાવ્યું, એના જેવું કમઅક્કલવાળું ગણાય. શ્રી ભગવતીજી-સૂત્રકાર શું ફરમાવે છે? બીજું તે પ્રતિમાલેપકના વચનથી ભરમાયેલાઓએ વિચારવું જોઈએ કે– - સાધુ-મહાત્માને અફાસુ અને અનેકણીય એટલે સચિત્ત અને અશુદ્ધ એવા આહાર–પાણી આપવામાં પણ શ્રી ભગવતી સૂત્રકારે ઘણું નિર્જરા જણાવી છે, તે પછી જે સાધુ–મહાત્માઓને અફાસુ અને અનેષણયને સર્વથા ત્યાગ છે, તેવાઓને સચિત્ત અને છકાયને કૂટો કરીને અસૂઝતું નિપજાવેલું આહાર–પાણી દેવામાં જે ઘણી નિર્જરા કહેવાય, તેમાં જે ગુરુની મહત્તા જ ભક્તિનું કારણ હોય તે તે વસ્તુને સમજનારે જિનેશ્વર-ભગવંતની મહત્તાને સમજનારા થવું જોઈએ. ધ્યાન રાખવું કે-અવિરતિ-અસંયતને ફાસુ (અચિત્ત-નિર્જીવ) દેવામાં પણ જ્યારે શાસ્ત્રકારે એકાંત–પાપ બતાવે છે, અને સચિત્ત અને દોષવાળું આહાર-પાણી પણ સાધુને દેવામાં આવે તે તેમાં ઘણી નિર્જરા કહે છે, તે તે નિર્જરાનું મુખ્ય કારણ સાધુપણાનું ગૌરવ જ માનવું પડે. એ વાત તે સ્પષ્ટ છે કે સાધુ–મહાત્માઓ કરતાં ભગવાનજિનેશ્વર મહારાજની મહત્તા અનંતગણી છે અને એ વાત તે Page #28 -------------------------------------------------------------------------- ________________ આગમત પ્રતિમાપકોને પણ માન્યા સિવાય છૂટકે જ નથી, તે પછી તેવા ત્રિલેકનાથ-તીર્થકર ભગવાનની પૂજમાં થતી હિંસાને એકાન્ત–પાપનું કારણ માનવી અને તેને ફલ તરીકે પૂજા કરનારને દક્ષિણ દિશાના નારકી થવાનું જણાવવું તે ભગવાન જિનેશ્વર-મહારાજથી અને તેમના શાસનથી અનન્ત–ભ સુધી દૂર રાખનારૂં જ થાય, તેમાં નવાઈ નથી. શું સ્થાનકવાસીના સૂત્રોમાં પ્રતિમાપૂજન મહાપાપકારી છે? વાચકોએ તે પ્રતિમાના લેપકને પૂછવું જોઈએ કે– તમારા માનેલા બત્રીસ-સૂત્રોમાંથી કેઈ પણ સ્થાને જિનેશ્વરમહારાજનું ચિત્ય કરવાથી કે તેમની પ્રતિમાનું પૂજન કરવાથી મહાપાપ થાય છે, એવું જણાવનારે એક પણ શબ્દ છે? તેઓને કહેવું જ પડશે કે જિન-પ્રતિમાની પૂજા કે જિન-મૈત્યને અંગે પાપ જણાવનારો તે એક પણ શબ્દ નથી, વળી શ્રી સૂયગડાંગસૂત્રમાં અનર્થદંડની વાતમાં નાગ, ભૂત, યક્ષ વગેરેને માટે થતી હિંસાને અંગે અર્થદંડપાનું જણાવેલું છે, પરંતુ ત્યાં જિન-પ્રતિમાની પૂજા કે જિન–ચૈત્ય વગેરેનું નામ નિશાન પણ નથી. શ્રી આચારાંગ-સૂત્રના બીજા-શ્રુતસ્કંધમાં અનેક-શ્રાવકના દેવતાયતન અને દેવકુલને અંગે હિંસા ગણવાનું અને તેનું પાપ થવાનું જણાવવામાં આવેલું નથી, એટલું જ નહીં, પરંતુ તે દેવતાવેતન અને દેવકુલવાળા શ્રાવકને જૈનશાસન અને સાધુ-આચારના જાણકાર તરીકે જણાવેલા છે. વળી શ્રી સૂયગડાંગ સૂત્રમાં પણ સાધુપણાથી પતિત થયેલાની આગળ સ્ત્રીએ દેવતાની પૂજા માટે વપરાતી વાટકી જે ચન્દ્રક કહેવાય છે, તે માંગ્યાને અધિકાર છે, એ ઉપરથી સ્પષ્ટ સાબીત થાય છે કે-સાધુપણાથી પતિત થનારા કુટુંબે પણ ભગવાન-જિને Page #29 -------------------------------------------------------------------------- ________________ ૧૩. પુસ્તક ૧-લું શ્વરની પૂજાથી તે વંચિત રહેતા ન્હોતા, અર્થાત્ વર્તમાન–કાલના પ્રતિમા–લેપકોનું અન્યાય-ભરેલું વર્તન તેઓને વળગતું નહતું. વળી ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની અત્યંત ઉત્કૃષ્ટરીતિએ પૂજા દ્વારા આરાધના સમ્યગૃષ્ટિ અને આરાધક એવા સૂર્યાભદેવે કરેલી છે, એ હકીકત શ્રી રાયપણીસૂત્રને જાણનારાએથી છૂપી રહેલી નથી. વળી ભગવાન-જિનેશ્વરમહારાજના જન્માભિષેકનું વર્ણન શ્રી જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિસૂત્રમાં અત્યંત–વિસ્તારથી કરવામાં આવેલું અને તેમાં ભક્તિ અને ધર્મ વગેરે હેતુ તરીકે જણાવેલ છે. આવી સ્પષ્ટ-હકીકત ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજા બાબતમાં છતાં, જેમાં ભગવાન જિનેશ્વર-મહારાજની પૂજાથી બે-નસીબ રહે છે, તે શ્રાવકે ખરેખર દી લઈને કુવામાં પડવાવાળા જ ગણાય. સ્થાવર-છ પ્રતિ દયાની પરિણુતિ-વાલાઓની સ્થિતિ કેવી ? તે પ્રતિમા–લે પકેના ઉપાસકેને પૂછીએ કે તમને સ્થાવરજીવની ખરેખર દયા પરિણમી છે? કે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજા નહિ કરવામાં એઠું માત્ર લેવાય છે? જો ખરેખર તેઓને સ્થાવર-જીવની દયા પરિણમી હોય તે છ-કાયના આરંભથી ભરેલા એવા ગૃહસ્થપણામાં તેઓ રહી કેમ શકે ? શું તેઓ સર્વતઃ શસ્ત્રરૂપ એટલે એ દિશાના શરૂપ એવા અગ્નિને ચૂલે અને દી સળગાવવા દ્વારા નથી સળગાવતા? શું તેઓ યાજજીવ શાક લાવવું-સમારવું વિગેરેને ત્યાગ કરી બેઠા છે? કહેવું પડશે કે તેઓએ ઉપર જણાવેલા કામે માંથી એકની પણ નિવૃત્તિ કરેલી નથી, તે પછી જ્યારે વિષય-કષાય અને Page #30 -------------------------------------------------------------------------- ________________ આગમત કટુઆદિને માટે કરાતી હિંસા કે જે અનુબંધ હિંસા છે, તેમાં દયા પરિણમી નથી, અને ભાવહિંસામાં રાચાર્માસ્યા રહેવાય છે. તેવા ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજામાં સ્થાવરજીવની દયાની જે વાત કરે તે કેવલ હેંગરૂપ ગણાય. ખરી રીતે તે જેઓને સ્થાવર-જીવની દયા પરિણમી હોય અને વિષય-કષાય કે ગૃહ-કુટુંબને માટે હિંસા છેડી દીધી હોય અગર ન કરતા હોય તેઓ કદાચ દ્રવ્યહિંસાને અંગે પૂજા ન કરે, તે પણ ચાલી શકે અને તે સાચી માન્યતાવાળે ગણાય, પરંતુ જે વિષય-કષાય અને ગૃહ-કુટુંબને માટે અઢારે પાપસ્થાનકે સેવવાની છૂટ રાખે અને ભગવાન્ જિનેશ્વર-મહારાજની પૂજા વગેરે અંગે હિંસા ગણું પાપબુદ્ધિ આગળ કરે તેવાઓને ભગવાન હરિભદ્રસૂરિજીષોડશક અને પંચાશકછ વિગેરેમાં અભિનિવેશમિથ્યાત્વની સ્થિતિમાં જ મૂકે છે. તે વાંચોએ બરાબર ધ્યાન રાખવું. પ્રભુપૂજાની વ્યાપકતા કેટલી બધી? વળી વાંચકોએ સમજવું જરૂરી છે કે નારદ મિથ્યાત્વી હોવાથી તેને આદર નહિ કરનાર એવી પરમશ્રાવિકા જે દ્રૌપદી તેને ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાનું પૂજન ઘણા ઠાઠથી કરેલું છે કે જેને લીધે તેની પૂજામાં સૂર્યાભદેવની પૂજાની ભલામણ મૂલ સૂત્રકારો કરે છે. વળી વાંચકોએ એ પણ ધ્યાનમાં રાખવાનું છે કે વિવાહને માટે સ્વયંવર મંડપમાં જતી એક કન્યા કેટલી બધી વ્યગ્ર હોય? છતાં તેવી વ્યગ્રતાની વખતે પણ ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાનું પૂજન છેડતી નથી, એટલું જ નહિ પરંતુ પૂજામાં સંકોચ પણ કરતી નથી, તે પછી તે જગજાહેર–રીતે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજ્યતા કેટલી બધી વ્યાપક અને અને નિત્ય કર્તવ્ય તરીકે ગણાયેલી હોય? તે સહેજે સમજી શકાય તેમ છે. Page #31 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું શું ભગવાન ભેગી કહેવાય છે? સૂત્રને જાણ્યા અને માન્યા વગર કેટલાક અજ્ઞાનીઓ તરફથી એમ કહેવામાં આવે છે કે ભગવાનની પ્રતિમાની પૂજા કરતાં ભગવાનનું ભેગીપણું થઈ જાય છે, તે તેઓએ વિચારવું જોઈએ કે દેવતાઈ છત્ર, ચામર, ભામંડળ, સિંહાસન અને દુંદુભિ જેવા વાજિંથી જે ભગવાનની હયાતીમાં ભગવાન ભેગી ગણાયા નહિં, તે પછી ભગવાનની પ્રતિમાની, નહિ કે સાક્ષાત્ ભગવાનની પૂજા કરવાથી ભગવાન નું ભેગીપણું થઈ જશે, એવું બોલનારા અને માનનારાઓને કેઈ અક્કલના બજારમાં જવાની વધારે જરૂર પડશે. આ વાતને વધુ સ્પષ્ટ રીતે સમજવા માટે ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની પૂજાને અધિકાર જે શ્રી રાયપણું અને શ્રી જીવાભિગમમાં છે, તે અને ભગવાનના જન્માભિષેક અધિકાર જે શ્રી જબૂદ્વીપ-પ્રજ્ઞપ્તિ (૪૩મું સૂત્ર)માં છે, તે ભવ્યજીની સમજણને માટે આપ ઉચિત ધારીએ છીએ. તે વખતે સૂર્યાભદેવતા કેશના અલંકારો, માલ્યના અલંકાર, આભરણરૂપ અલંકારે, વસ્ત્રના અલંકારો એમ ચાર પ્રકારના અલંકારે કરીને અલંકૃત અને વિભૂષિત થયે, પછી સંપૂર્ણ—અલંકારવાળા સિંહાસનથી ઉઠીને અલંકારસભાથી પૂર્વના દ્વારે નિકળીને જ્યાં વ્યવસાય-સભા છે, ત્યાં આવે છે. વ્યવસાય-સભાને પ્રદક્ષિણા કરતે પૂર્વના દ્વારે પ્રવેશ કરે છે અને જ્યાં શ્રેષ્ઠ સિંહાસન છે, ત્યાં બેસે છે. તે પછી તે સૂર્યાભદેવતાને સામાનિક–પર્ષદાના દેવતાઓ પુસ્તક–રત્ન આપે છે, તે વખતે તે સૂર્યાભદેવતા પુસ્તકરત્નને ગ્રહણ કરે છે, પુસ્તકરત્નને યોગ્ય સ્થાને મૂકે છે અને પુસ્તકરત્નને વાંચે છે, પુસ્તકરત્નને વાંચીને ધર્મ-સંબંધી પ્રવૃત્તિ સમજે છે, સમજીને પુસ્તકરત્ન પાછું મૂકે છે, પછી સિંહાસનેથી ઉઠીને વ્યવસાયસભાથી પૂર્વના દ્વારે નિકળે છે. | નિકળીને જ્યાં નન્દા નામની વાવડી છે, ત્યાં આવે છે, અને નન્દાવાવમાં પૂર્વના તેરણે પૂર્વના પગથીયાંઓથી ઉતરે છે, ઉતરીને હાથ-પગ ધૂએ છે, અને કોગળા કરે છે, ચોફખો થાય છે, પરમ–પવિત્ર થાય છે અને પછી એક મોટો સફેદ-રૂપાને નિર્મળ એવો પાણીથી ભરેલો મદેન્મત્ત હાથીના મેઢાના આકાર જેવા કુંભ સરખો કળશ ગ્રહણ કરે છે અને ત્યાં જે ઉત્પલ-કમલ યાવત્ શત-સહસ્ત્ર (લક્ષ) પત્રવાળાં જે કમળો છે, Page #32 -------------------------------------------------------------------------- ________________ ૧૬ આગગાત તે લે છે, લઈને નન્દાવાવડીથી નિકળીને જે જગો પર સિદ્ધાયતન છે, ત્યાં આવવાનો નિર્ણય કરે છે. (સૂત્ર ૪૩) “તે વખતે સૂર્યાભદેવતાને ચાર હજાર સામાનિક-દેવતા યાવત્ સેલ હજાર આત્મરક્ષક દેવતા અને બીજા પણ સૂર્યાભવિમાનમાં રહેવાવાલા દેવતા અને દેવીઓ કે જેમાં કેટલાકના હાથમાં કમળ છે, યાવત કેટલાકના હાથમાં શત-સહસ્ત્ર (લક્ષી પત્રનાં કમળે છે. તેઓ સૂર્યદેવતાની પાછળ પાછળ ચાલે છે. તે પછી સૂર્યાભદેવતાને તાબે રહેલા ઘણા આભિગિક-દેવતા અને દેવીઓ જેમાં કેટલાકના હાથમાં કળશ યાવત કેટલાકના હાથમાં ધૂપધાણાં છે અને હર્ષવાળા-સંતોષવાળા થયા છતાં યાવત સૂયભદેવતાની પાછળ પાછળ ચાલે છે. તે પછી તે સૂર્યાભદેવતા ચાર હજાર સોમાનિકની સાથે અને બીજા પણ ઘણું સૂર્યાભવિમાનના દેવતા અને દેવીઓથી પરિવરેલા સર્વ-ઋદ્ધિથી યાવત પડઘાના શબ્દોથી જ્યાં સિદ્ધાયતન છે. ત્યાં આવે છે, આવીને સિદ્ધાયતનના પૂર્વધારે પ્રવેશ કરીને જ્યાં દેવઈદે છે, અને જ્યાં જિનેશ્વર પ્રભની પ્રતિમાઓ છે, ત્યાં આવીને જિનેશ્વર ભગવાનની પ્રતિમાઓને દેખતાંની સાથે પ્રણામ કરે છે. આ પછી એરપછી ગ્રહણ કરે છે. અને મોરપીંછીથી જિન-પ્રતિમાઓનું પ્રમાર્જન કરે છે. મેરપીંછીથી પ્રભાજન કરીને અત્યંત સુગંધવાળા-પાણીથી જિનપ્રતિમાઓનું પ્રક્ષાલન કરે છે, પછી સરસ એવા ગશીર્ષ—ચન્દનથી જિન-પ્રતિમાને લેપ કરે છે. લેપ કરીને સુગન્ધવાળા ગધેકષાય-વસ્ત્રથી શરીરને લુંછે છે. જિન-પ્રતિમાને અહંત-દેવદૂષ્યનું યુગલ પહેરાવે છે. પછી ફૂલમાળા, ગધચૂર્ણ, વર્ણ વસ્ત્ર, આભરણ, એ બધું ચઢાવે છે. પછી ઉપરથી નીચે સુધી લાગવાવાળી એવી હેટી ગોળ અને લંબાયેલી ફૂલમાળાની શ્રેણિ કરે છે. પછી વાળ-ગ્રહણની માફક ગ્રહણ કરેલા અને હાથથી ફેકીને ચારે બાજુ વિખેરેલા પાંચ વર્ણના ફલેએ કરીને ફૂલપૂજાને ઉપચાર મુક્યો ન હોય તેવું કરે છે. પછી જિન-પ્રતિમાની આગળ સ્વચ્છ–બારીક દ્રવ્યોથી બનેલા રૂપાના તલોએ કરીને અષ્ટમંગલનું આલેખન કરે છે, તે આવી રીતે | સ્વસ્તિક યાવત દર્પણ, તે પછી ચન્દ્રપ્રભ-રત્ન-હીરા-વહૂર્યત્નને વિમલદંડ છે, જેને સોના-મણિ અને રનની કારીગરીથી આશ્ચર્યકારક એવા Page #33 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું કૃષ્ણગરૂ શ્રેષ્ઠ–શિલારસ અને તુરૂષ્કથી બનેલા ધૂપની મઘમઘાયમાન ગંધથી વ્યાપ્ત તેમજ ધૂપના ગોટાને કાઢતો એવા વૈર્યમય ધૂપધાણાને ગ્રહણ કરીને ઉપગ-પૂર્વક જિનેશ્વરની આગળ ધૂપ કરે છે. પછી વિશુદ્ધ-રચનાવાળા, અર્થ સહિત, બેવડાયેલા વગરના, એક આઠ મહાકાએ કરીને ભગવાનની સ્તુતિ કરે છે. સાત-આઠ ડગલાં પાછળ-પાછળ ખસે છે, ડાબે ઢીંચણ ઊભો રાખી જમણે ઢીચણ જમીન પર સ્થાપન કરી ત્રણ વખત મસ્તકથી જમીનને ફરસે છે. પછી બે હાથ વાળી અને મસ્તક આગળ જમણેથી આવત કરી અંજલિ કરીને એમ બોલે છે કે– અરિહંત ભગવાનને નમસ્કાર થાઓ !! આ રીતે વાંદી-નમસ્કાર કરી જે જગે પર દેવછંદ છે, જ્યાં સિક્રાયતનને બહુ મધ્ય ભાગ છે, ત્યાં આવે છે, આવીને મારપછી લે છે, લઈને સિદ્ધાયતનના મધ્યભાગોને મેરપીંછીથી પ્રમાર્જન કરે છે, મને હર પાણીની ધારાથી સીંચે છે, સરસ–ગોશીષચંદને પાંચ-અંગુલીના આંતરીવાળું માંડેલું આલેખે છે, વાળ-ગ્રહણની માફક યાવતુ પુષ્પ-સમુદાયની પૂજા કર્યા જેવું કરે છે, પછી ધૂપ દે છે પછી સિદ્ધાયતનના દક્ષિણ-બારણે આવી મેરપીંછી લઈને બારણુંની નાની અને મહેાટી પુતળીઓને યાવત્ સર્ષના રૂપને મેર– પીંછીથી પ્રમાર્જન કરે છે. મને હર પાણીની ધારાથી સીંચે છે, મનહર ગશીર્ષ—ચન્દનથી થાપાઓ આપે છે, આપીને પુષ્પમાલા યાવત્ આભરણનું આરોહણ કરે છે, પછી ઉપર-નીચે લાગેલા છેડા છે જેના એવી કુલમાલાને સમુદાય કરી ધૂપ દઈને જ્યાં દક્ષિણદિશાને મુખ-મંડપ છે અને જ્યાં દક્ષિણદિશાના મુખમંડપને મધ્યભાગ છે, ત્યાં આવીને પૂજણ લઈને મધ્ય ભાગને પૂંજણીથી પ્રમાર્જન કરે છે. પછી મનહર–પાણીની ધારાથી સીંચે છે, સરસ એવા ગશીર્ષ—ચન્દનથી પંચાંગુલિ-તલવાળું માંડલું આલેખે છે, વાળને ગ્રહણ કરવાની માફક પુપેને ગ્રહણ કરીને મૂકેલાની માફક કૂલેને વિખેરે છે, યાવત્ ધૂપ દે છે. Page #34 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત પછી દક્ષિણ દિશાના મુખમંડપમાં પશ્ચિમ-દિશાનું બારણું જ્યાં છે, ત્યાં આવે છે, મેરપીંછી લે છે, શાખા અને પ્રતોલીઓ યાવત્ વ્યાલરૂપને પંજણીથી પૂજે છે, મને હર-પાણીની ધારાથી સીંચે છે, સરસ એવા ગશીર્ષ—ચન્દનથી થાપા દે છે, પુષ્પ યાવત્ આભરણનું આરોપણ કરે છે, ઉપર-નીચે છેડા લાગેલા હોય એવી ફૂલમાળાને સમુદાય ટીંગાડે છે, ચારે બાજુ ફૂલ વિખેરે છે, ધૂપ પછી જે જગ પર દક્ષિણના મુખ-મંડપની ઉત્તર-બાજુની સ્તંભની જે શ્રેણિ છે, ત્યાં આગળ આવીને મેરપીંછી લે છે, યાવત્ સ્તંભ-પુતળીઓ અને વ્યાલરૂપને પૂંજણીથી પૂજે છે, જેમ પશ્ચિમ દિશાના દ્વારે કર્યું, તેવી રીતે યાવત્ ધૂપ દઈને જે જગ પર દક્ષિણદિશાના મુખમંડપનું પૂર્વનું દ્વાર છે, તે જગ પર આવે છે, આવીને મેરપીંછી લઈને શાખા અને પૂતળીઓ વિગેરે સંબંધી હકીકત બધી કહેવી. પછી જે જગે પર દક્ષિણ દિશાનું પ્રેક્ષાઘર છે, જે જગપર દક્ષિણ દિશાના પ્રેક્ષાઘને મધ્યભાગ છે, જે જગપર વજીમય અખાડે છે, જ્યાં મણિપીઠિકા છે, જ્યાં સિંહાસન છે, ત્યાં આવે છે, મેરપીંછી લઈને અખાડે, મૂલપીઠિકા અને સિંહાસનને પ્રમાજે છે. દેવતાઈ પાણીધારાએ સીંચે છે, સારા ભાવના-ચન્દનથી થાપા દે છે, પછી પુષ્પારોહણ વગેરેથી માંડીને ધૂપદહન સુધીની ક્રિયા કરે છે. પછી જે જગે પર દક્ષિણ દિશાના પ્રેક્ષાઘરનું પશ્ચિમનું દ્વારા છે, ઉત્તરનું દ્વાર છે, તેવી રીતે યાવત્ પૂર્વનું દ્વાર છે. યાવત્ દક્ષિણદ્વારે પણ તેમજ સમજવું, પછી જે જગો પર દક્ષિણ દિશાને ચૈત્યસૂપ છે, તે જગ પર આવે છે, આવીને સ્તૂપ અને મણિપીઠિકાને થાપા દે છે, મનેહર-જલધારાથી સીંચે છે, સરસ ગશીર્ષચંદને થાપા દે છે, દઈને પુષ્પારેહણ વિગેરે ધૂપ-દેવા સુધીની ક્રિયાઓ કરે છે, પછી જ્યાં પશ્ચિમ-દિશાની મણિપીઠિકા છે, જ્યાં પશ્ચિમ Page #35 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું દિશાની જિન-પ્રતિમા છે, ત્યાં આવીને પણ બધું કરે છે, પછી જ્યાં ઉત્તર દિશાની જિનપ્રતિમા છે, ત્યાં બધું કરે છે. પછી પૂર્વ દિશાની મણિપીઠિકા અને જિનપ્રતિમા છે, ત્યાં આવીને બધું કરે છે, પછી જ્યાં દક્ષિણ-દિશાની મણિપીઠિકા અને દક્ષિણ-દિશાની જિનપ્રતિમા છે, ત્યાં આવીને પણ બધું કરે છે. વળી જ્યાં દક્ષિણ-દિશાનાં ચૈત્યવ્રુક્ષે છે, ત્યાં આવે છે, અને ત્યાં પણ બધું કરે છે. પછી જ્યાં મહેન્દ્રધ્વજ અને દક્ષિણદિશાની વાવડી છે, ત્યાં આવે છે, મેરપીંછી લે છે, તેરણ, પગથીયાં, પુતળીઓ અને વ્યાલ રૂપને પીંછીથી પ્રમાજે છે, મનેહર–પાણીની ધારાએ સીંચે છે, સારા ગશીર્ષચંદને થાપા દે છે, પુષ્પારેહણ વિગેરે ધૂપ સુધીની ક્રિયાઓ કરે છે. સિદ્ધાયતનને પ્રદક્ષિણા કરતે જ્યાં ઉત્તર-દિશાની નંદા, પુષ્કરિણી વાવડી છે, ત્યાં પણ બધી ક્રિયા કરે છે, જ્યાં ઉત્તરદિશાનાં ચૈત્યો છે, ત્યાં આવે છે જ્યાં ઉત્તર-દિશાનાં ચિત્ય સ્તૂપ છે, ત્યાં આવીને પણ તે બધી ક્રિયાઓ કરે છે. પછી જ્યાં પશ્ચિમ–પીઠિકા છે, જ્યાં પશ્ચિમ-જિનપ્રતિમા છે, ત્યાં આવીને પણ તેમ કરે છે, પછી જ્યાં ઉત્તર-દિશાને પ્રેક્ષાગૃહ મંડપ છે, ત્યાં આવે છે, આવીને જે દક્ષિણ દિશાની હકીક્ત છે. તે બધી અહીં લેવી, દક્ષિણ દિશાની તંભની શ્રેણિ વિગેરે બધું લેવું. પછી પશ્ચિમ દિશાનું દ્વાર છે, ત્યાં આવે છે, ઉત્તર દિશાના દ્વારમાં દક્ષિણ દિશાના થાંભલાની શ્રેણી આગળ આવે છે. આવીને પૂર્વ મુજબ કરે છે, પછી જ્યાં સિદ્ધાયતનનું ઉત્તર–દિશાનું દ્વાર છે, ત્યાં પણ તેમજ કરે છે, પછી જ્યાં પૂર્વ-દિશાને મુખમંડપ છે. અને જ્યાં તેને મધ્યભાગ છે, ત્યાં પણ તેમ કરે છે, એવી રીતે સ્તૂપ, જિનપ્રતિમા–ચૈત્યવૃક્ષ મહેન્દ્રવજ અને નદાપુષ્કરિણીની તે જ હકીકત લેવી, યાવત્ ધૂપ દઈને જ્યાં સુધર્મ. Page #36 -------------------------------------------------------------------------- ________________ આગમત સભા છે ત્યાં આવે છે, સુધર્મસભાના પૂર્વકારે પ્રવેશ કરે છે, જ્યા માણુવક નામને ચિત્યસ્તંભ છે, જ્યાં હીરાના ગોળ મટા ડાભડાઓ છે, ત્યાં આવી પૂજાણી લઈને હીરાના ડાભડાઓને પંજણીથી પ્રમાજે છે, હીરાના ગેળ-ડાભડાએ ઉઘાડે છે, જિનેશ્વર મહારાજની સફથઓને પૂંજણીથી પૂજે છે. પછી સુગન્ડિગન્ધદકથી પ્રક્ષાલન કરે છે, પછી અગ્ર અને શ્રેષ્ઠ એવા ગન્ધોથી તથા પુષ્પોથી પૂજે છે, અને ધૂપ દે છે, ધૂપ દઈને જિનેશ્વરના સથિઓ વામય ગોળ-ડાભડામાં સ્થાપે છે. પછી માણવક-ચૈત્યસ્તંભને પૂંજણીથી પૂજે છે, દિવ્ય ઉદક-ધારાએ સીંચે છે, સરસ–ગશીર્ષ–ચંદનથી થાપા દે છે, પુષ્પનું આરહણ કરે છે. ધૂપ બાળે છે, પછી જે જગપર આયુધને કેષ પાલક નામે છે, ત્યાં આવે છે, પછી લે છે, પ્રહરણકેશ એવા ચોપાલકને પછીથી પૂજે છે, દિવ્ય-પાણીની ધારા કરે છે. સરસ–ગશીર્ષ–ચંદનથી થાપા દે છે, પુષ્પારેહણ કરે છે, ઉપરનીચે છેડે લાગતી ફૂલની માળા કરવા પૂર્વક યાવત્ ધૂપ દે છે. જે જગ પર સુધર્મસભાનો મધ્યભાગ છે, જ્યાં મણિ–પીઠિકા છે, જ્યાં દેવશય્યા છે, ત્યાં આવે છે, પંજણી લે છે, દેવશય્યા અને મણિપીઠિકાને પૂંજણીથી પૂજે છે, યાવત્ ધૂપ દે છે, પછી જ્યાં ઉપપાત-સભાનું દક્ષિણ દ્વાર છે, ત્યાં આવે છે, અભિષેકસભાની માફક બધું લેવું, યાવત્ પૂર્વ દિશાની નંદાપુષ્કરિણીની હદ જ્યાં છે, ત્યાં આવે છે, તેરણ, પગથીયાં, પૂતળીઓ, વ્યાલરૂપકને તેવી જ રીતે કરે છે, પછી જ્યાં અભિષેક-સભા છે, ત્યાં આવીને તેવી જ રીતે સિંહાસન અને મણિપીઠિકાની વિધિ કરે છે, સિદ્ધાયતનની માફક જ્યાં પૂર્વદિશાની નન્દાપુષ્કરિણું પછી જ્યાં અલંકારસભા છે, ત્યાં આવે છે, જેવી રીતે અભિષેક-સભાને માટે કહ્યું, તેવી રીતે બધું લેવું. પછી જ્યાં વ્યવસાય-સભા છે, ત્યાં આવીને તેવી રીતે પછી લે છે, પુસ્તકરત્નને પીંછીથી પ્રમાર્જન કરે છે અને દિવ્ય Page #37 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું - - - - - - - પાણીની ધારાએ ઉત્તમ અને શ્રેષ્ઠ એવા ગન્ધ-માલ્યથી કરીને પૂજે છે. પછી મણિપીઠિકા અને સિંહાસનને માટે પણ તેમજ યાવત્ પૂર્વદિશાની નન્દાપુષ્કરિણી જે જગ પર છે, તે જગ પર આવીને તેરણ-પગથી આ પૂતળીઓ અને વ્યાલરૂપ-સંબંધી અધિકાર લઈ લે. પછી જ્યાં બલિપીઠ છે, ત્યાં આવે છે અને બલિનું વિસર્જન કરે છે. આલિયેગિક દેવતાને બોલાવીને એમ કહે છે “હે દેવાનુ પા! સૂર્યાભ-વિમાનમાં સિંગડાના આકારે સ્થાન, ત્રણ રસ્તાનું સ્થાન, ચાસ રસ્તાનું સ્થાન, અનેક રસ્તાનું સ્થાન, દેવકુળ, મેટા માર્ગો, પ્રાકારે, બુરજ, વચલા માર્ગો, દ્વાર, ગામના કમાડે,તરણે-બગીચા-ઉદ્યાને-- વન, વનરાજિ, કાનન અને વનખંડમાં અચંનિકા જલ્દી કરે અને અર્થનિક જરી કરીને અમારી આજ્ઞા જલ્દી પાછી આપો.” પછી તે આભિગિક-દેવતાઓ સૂર્યાભદેવતાએ એવી રીતે કહેવાયા થકા યાવતું વચન કબૂલ કરીને સૂર્યાભ-વિમાનમાં ભંગાટસ્થી. તે વનખંડ સુધીના સ્થાનમાં અનિકા કરે છે, કરીને જે જગો પર સૂર્યાભદેવ છે, ત્યાં આવી ચાવત્ સર્વ કામ કર્યું, એમ જણાવે છે. પછી તે સૂર્યાભદેવતા જ્યાં નન્દાપુષ્કરિણી છે, ત્યાં આવે છે અને નન્દાપુષ્કરિણુંના પૂર્વ દિશાના પગથીએથી ઉતરે છે. અને હાથ-પગ ધુએ છે, પછી જ્યાં સુધર્મસભા છે, ત્યાં આવવાને વિચાર કરે છે, તે વખતે તે સૂર્યાભદેવતા ચાર હજાર સામાનિક, સોલ હજાર આત્મરક્ષક અને બીજા પણ સૂર્યાભવિમાનમાં રહેવા વાળા વૈમાનિક–દેવદેવીઓની સાથે પરિવરેલા સર્વ–દ્ધિએ યુક્ત થાવત્ પડઘાના શબ્દો પૂર્વક જ્યાં સુધર્મસભા છે, ત્યાં આવે છે, સુધર્મ સભામાં પૂર્વ દ્વારે પ્રવેશ કરે છે અને જ્યાં સિંહાસન છે ત્યાં આવી શ્રેષ્ઠ સિંહાસન ઉપર પૂર્વ સન્મુખ બેસે છે.” (સૂ. ૪૪) વાંચકોએ ધ્યાન રાખવું કે-આ ઉપર જણાવેલા રાયપાસેણીના પાઠમાં જ્યાં જ્યાં પૂજ્યતા છે, ત્યાં ત્યાં આવ્યાક (દેખતાંની) Page #38 -------------------------------------------------------------------------- ________________ આગમત થવાની સાથે નમસ્કાર છે, અસ્પૃક્ષણ શબ્દ નહિં રાખતાં પ્રક્ષાલન અને સ્નાન કરાવવાને શબ્દ રાખેલે છે. વળી જિનપ્રતિમા આગળ તે અંજલિ આદિ વિધિપૂર્વક શકસ્તવ કહેવામાં આવ્યા છે, સુગંધી ચૂર્ણ માટે અર્ચન શબ્દ રાખવામાં આવ્યું છે, એ વિગેરે વસ્તુ ધ્યાનમાં લેનાર મનુષ્ય -જિનપ્રતિમા, જિનકિર્થ અને પુસ્તકરત્નની પૂજ્યતા છે, એમ સમજ્યા વગર રહેશે નહિ. શેષવિધિ માત્ર ઉચિતતા અને શેભાને અંગે છે. તે હેજે સમજાય તેવું છે. સાત ક્ષેત્રમાં ઉત્તમોત્તમ ક્ષેત્ર કયું? આ રીતે શ્રી જીવાભિગમસૂત્રમાં વિજયદેવના અધિકારમાં તથા શ્રી જંબુદ્વીપ પ્રજ્ઞપ્તિ (સૂ. ૧૧૩ થી ૧૨૩)માં શ્રી ઋષભદેવ પ્રભુના જન્માધિકારમાં દેવેએ કરેલી પ્રભુભક્તિનું અદ્ભુત વર્ણન છે, તે બધું જોતાં પ્રભુપૂજા એ શાસ્ત્રોક્ત કર્તવ્ય છે, તે સમજાયા વિના નહીં રહે. આ પ્રમાણે શ્રીરાયપણું અને જબૂદીપપ્રાપ્તિના પાઠો વિચારીને પાપથી ડરવાવાળે અને સદ્ગતિની અભિલાષા રાખવાવાળે કઈ પણ સજજન ભગવાન જિનેશ્વર-મહારાજની પ્રતિમાની દર્શનીયતા અને આરાધ્યતા માનવા સાથે પૂજ્યતા માને એ સ્વાભાવિક છે. વળી યાત્રિક સંઘના–નેતા બનનારને સ્થાને સ્થાને તેવી–તેવી આહૂલાદ ઉપજાવનારી દેવતાધિષ્ઠિત તીર્થરૂપ અને પ્રભાવશાળી એવી નવી-નવી પ્રતિમાઓનાં દર્શન થાય અને તે દર્શન-આદિને લાભ જેમ અપૂર્વ રીતે પોતાના આત્માને આનંદ કરનારે થાય, તેવી રીતે અન્ય યાત્રિકગણને પણ તે દર્શન-આદિને લાભ અપૂર્વ રીતે Page #39 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું આનંદ દેનારે થાય, તે હેતુથી પુણ્યાનુબંધી પુણ્યને મેળવવા સાથે આત્માને ભવથી પાર ઉતારવાની બુદ્ધિવાળો ભાગ્યશાળી પુરુષ યાત્રિકગણને નેતા બનવાને ભાગ્યશાળી થાય. તેથી ગામે-ગામ અને સ્થાને-સ્થાને અનેક પ્રકારે સ્નાત્ર પૂજા મહોત્સવ–આદિ કરવા-કરાવવા દ્વારા પોતાના દ્રવ્યની જિનમૂર્તિ, તથા સાત ક્ષેત્રના પિષણ દ્વારા કૃતાર્થતા કરનારે થાય તે સ્વાભાવિક છે, કારણ કે-ધર્મનિષ્ઠ મહાપુરુષે પિતાને મળેલ ધનધાન્યાદિકદ્રમાંથી તેટલા જ દ્રવ્યને સફળ ગણે છે કે જેટલું દ્રવ્ય શુભ કાર્યમાં વાપરવા ધારીએ અને ઉપયોગમાં આવે અને શ્રાવકને જિનેશ્વર-મહારાજની પૂજા જેવું કોઈ પણ (સક્ષેત્ર) લાભદાયી નિવડી શકતું નથી, એ સ્વભાવસિદ્ધ છે. ધર્મ-પ્રાપ્તિ કરતાં આચરણની દુર્લભતા ઉપર જણાવ્યા પ્રમાણે ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની માન્યતા-દર્શનીયતા અને આરાધ્યતા એક સરખા રૂપે છતાં પણ યાત્રિકગણના નેતાને વિવેકને માર્ગ ખેળવાની ઘણું જ જરૂર છે. જેવી રીતે જગતમાં ધર્મ પ્રાપ્ત થવે મુશ્કેલ છે, છતાં તે ધર્મ પ્રાપ્ત થયા પછી પણ તેની પરીક્ષા કરવાની ઘણું જરૂર રહે છે, કેમકે ધર્મના નામે પ્રવતેલા અનેક અધર્મોને વિવિધ પ્રકારે પરીક્ષા કરીને દૂર ન કરે ત્યાં સુધી જીવ શુદ્ધ-ધર્મ પામી ન શકે, અર્થાત્ એમ કહીએ તે ખેટું નથી કે ધર્મની પ્રાપ્તિ મુશ્કેલ છે, એ વાક્યને અર્થ–ધર્મની પ્રાપ્તિ જેટલે અંશે મુશ્કેલ છે, તેના કરતાં પરીક્ષા-વિધિથી શુદ્ધ ધર્મની ગવેષણું કરીને શુદ્ધધર્મ ગ્રહણ કરાય તે રૂપે ધર્મની પ્રાપ્તિ થવી મુશ્કેલ છે, એ ઘટાવ. નહિંતર તે અભવ્ય પણ સામાન્ય-ધર્મની પ્રાપ્તિ તે શું? પણ ભગવાન જિનેશ્વર મહારાજના ધર્મની પ્રાપ્તિ પણ અનંત વખત મેળવી શક્યા છે, અને અનંતીવાર મેળવી શકે છે, એટલે સામાન્ય ધર્મ પ્રાપ્ત થે, તે પણ મુશ્કેલ નથી, એટલું જ Page #40 -------------------------------------------------------------------------- ________________ આગમોત નહિ! પરંતુ ભગવાન જિનેશ્વર-મહારાજે સંસાર –સમુદ્રથી પાર ઉતારવા માટે નિરૂપણ કરેલ પરમ પવિત્ર ધર્મ પ્રાપ્ત થવે, તે પણ જેટલો મુશ્કેલ નથી, તેના કરતાં ઘણી મુશ્કેલી ધર્મની પરીક્ષા કરી ધર્મના વાસ્તવિક સ્વરૂપની અપેક્ષાએ ધમને અંગીકાર થાય તેમાં છે. પ્રભુ-મૂર્તિની આરાધ્યના પણ દુર્લભ છે. જગત તરફ દષ્ટિ કરીશું તે સ્પષ્ટપણે માલમ પડશે કે વિજાતીયથી ભિન્નતા ઓળખીને પદાર્થ ગ્રહણ કરવામાં જેટલી મુશ્કેલી પડતી નથી, તેના કરતાં સજાતીય જેવા લાગતા પદાર્થને ભેદ સમજીને શુદ્ધ પદાર્થને અંગીકાર કરે તે ઘણું મુશ્કેલ પડે છે. લેઢા, પિત્તળ અને તાંબાથી રૂપાની ભિન્નતા જાણવી મુશ્કેલ નથી, તેના કરતાં કલાઈ, જસત, નિકલ જેવી સફેદ ગણાતી ધાતુએથી રૂપાની ભિન્નતા જાણવી ઘણી જ મુશ્કેલ પડે છે, તેવી રીતે ભગવાન જિનેશ્વર મહારાજની દેવ તરીકે આરાધ્યતા અને ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની દેવ તરીકે જે આરાધ્યતા કરવાની તે પ્રાપ્ત થવી-જેટલી મુશ્કેલ નથી તેના કરતાં યથાસ્થિત–માર્ગને અનુસરતી એવી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિની આરાધ્યતા પ્રાપ્ત થવી એ સામાન્ય રીતે મુશ્કેલ છે, તે પછી દુષમાકાલ કે જેની અંદર ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગમાં પણ મત-મતાંતરને રાફડે ફાટેલે છે, તેવી વખતે ભગવાન જિનેશ્વર-મહારાજ અને તેમની મૂર્તિના સત્ય સ્વરૂપને જાણવાની અને આદરવાની સ્થિતિ પ્રાપ્ત થવી મુશ્કેલ હોય તેમાં આશ્ચર્ય નથી. પ્રતિમાની પૂજ્યતા સંબંધી રહસ્ય જો કે કેટલાક તરફથી એમ કહેવામાં આવે છે કે-ત્રિલેકનાથ તીર્થકર ભગવાનની મૂર્તિની બાબતમાં વિધિ-અવિધિ આદિને ન દેખતાં કેવળ ભગવાન જિનેશ્વર મહારાજના વીતરાગત્વાદિસ્વરૂપનું ભાન કરાવનારા પર્યકાસનાદિનું સત્વ માત્ર દેખીને આરાધના-પૂજ-સેવામાં તત્પર રહેવું જોઈએ, Page #41 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ૧-લું ૨૫ એઘદષ્ટિથી વિચારવાવાળાઓને આ વસ્તુ ઘણી સારી લાગશે અને સુગમતા ભરેલી પણ જણશે, પરંતુ શાસ્ત્રના માર્ગ તરફ દષ્ટિ કરનાર મનુષ્યને આ ઓઘદષ્ટિવાળાને રચતી વસ્તુ રૂચિ કરનાર થઈ શકશે નહિં. કારણ કે માર્ગને માનવાવાળા મનુષ્યોને ભગવાન જિનેશ્વરમહારાજના વચને ઉપર વિશેષ ધ્યાન આપવાનું હોય છે, અને ભગવાન જિનેશ્વર-મહારાજનાં વચને માત્ર જિનપ્રતિમા હેવા માત્રથી આરાધના કરવા લાયકપણું જણાવતાં નથી, કારણ કે બાળરસ્થિયપરાિ સર્દૂિતાવારું એ વિગેરે વાક્યો ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિમાં માત્ર જિનેશ્વર મહારાજને આકાર હોય એટલા માત્રથી આરાધ્યતા હોવાનું જણાવતાં નથી. અભિનિવેશથી ચિત્યને કરાતે બેટે અર્થ જો કે શાસ્ત્રથી વિરુદ્ધ બોલવા અને ચાલવાને પરંપરાથી ધધો લઈ બેઠેલા એવા ઢુંઢીયાએ ચૈત્ય શબ્દથી સાધુ લઈને ભગવાન જિનેશ્વર મહારાજનાં ચૈત્ય અને પ્રતિમાઓ ઉડાવવા માંગે છે. પણ તેઓ શું મિથ્યાત્વીઓને માન્ય હોવા માત્રથી જ પિતાના સાધુઓને છોડવા માંગે છે, કે તેનું બીજું કારણ છે. યાદ રાખવું કે મૂર્તિ ચેતના-રહિત છે અને તેથી તે મૂર્તિ ઉપર તેને ગ્રહણ કરનારના ભાવને બધો પ્રભાવ પડે છે. પરંતુ સાધુ મહારાજ અચેતન નથી, કિંતુ જગતનું ઊંચામાં ઊંચુ જ્ઞાન ધરાવનારા અને મહાપુરૂષની પદવીમાં ચઢેલા છે, તેથી તેઓ કેઈથી પરિગ્રહીત હોય નહિ અને જ્યારે પરિગ્રહીત ન હોય ત્યારે તેમની ઉપર ભક્તના વર્તનની છાયા પડે નહિ અને તેથી સાધુ અન્યથી ગૃહીત થતાં અવંઘ ન થાય. આ બધી વસ્તુ વિચારનાર મનુષ્ય સહેજે પણ અક્કલવાળે હશે તે ઉપર જણાવેલા ઉપાસક દશાંગના પાઠમાં ચૈત્ય શબ્દને અર્થ સાધુ કરવા માટે સ્વને પણ તૈયાર થશે નહિ. આ. પુ. ૧–૩, Page #42 -------------------------------------------------------------------------- ________________ આગમોત ચૈત્ય-શબ્દની વિશેષ સમજણ ધ્યાન રાખવું કે સાધુઓ અન્ય-મતને ગ્રહણ કરનારા હોય, પરંતુ અન્ય મત કંઈ સાધુને ગ્રહણ કરનારે હેત નથી, કેમકે સાધુઓ મહામિથ્યાત્વના ઉદયે અન્ય મતને ગ્રહણ કરનારા થાય, પરંતુ અન્ય-મતથી સાધુઓ કેઈપણ પ્રકારે ગૃહીત થઈ શકતા નથી, અને અન્ય-મતથી જે બલાત્કારાદિથી તે સાધુઓ ગૃહીત થઈ જાય તે પણ તે અ–માન્ય થતા નથી, * વળી જે સાધુઓ પિતાના પરિણામથી અન્ય-મતમાં જાય તે પછી તે જૈન સાધુ તરીકે રહેતા નથી, તેથી તેમને વંદના કરવી કે ન કરવી? તેને વિચાર કરવાનું રહેતું નથી, એટલે સ્પષ્ટપણે માલમ પડશે કે ચૈત્ય શબ્દથી એવી જ કોઈ વસ્તુ લેવી જોઈએ કે જેની ઉપર તેને ગ્રહણ કરનારાને જ પ્રભાવ પડતું હોય, પરંતુ તેને પિતાને સ્વતંત્ર પ્રભાવ તેને ગ્રહણ કરનારા ઉપર ન પડતે હેય! લગીર પણ સમજણને ધરાવનારે મનુષ્ય સ્પષ્ટપણે સમજી શકશે કે આ વાક્યમાં ચૈત્ય શબ્દને અર્થ મૂર્તિ કર્યા સિવાય છુટકે જ નથી. પરિણામ-શુદ્ધિ સાથે પ્રભુ-મૂર્તિની પૂજ્યતાને સંબંધ આ ઉપરથી સિદ્ધ થયું કે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિ હેય એટલા માત્રથી આરાધવા લાયકપણું, નથી પરંતુ તે મૂત્તિને ગ્રહણ કરનારાઓની સ્થિતિને વિચાર પણ મૂર્તિની આરાધનાના હેતુ તરીકે કરે જરૂરી રહે છે. અન્ય-મતવાળાઓ પિતાના દેવનું સ્વરૂપ જુદું માનતા હોવાને લીધે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિને પણ તેઓ પોતાના દેવ તરીકે જ્યારે માને ત્યારે તે મૂર્તિના મૂલ–સ્વરૂપને પિતાની ધારણા પ્રમાણે ફેરફાર કરે, છેવટે આરાધનાનાં સાધનને વિપર્યાસ કર્યા વિના રહે નહિં અને ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિને મૂળસ્વરૂપથી વિપર્યાસ થાય, અગર સાધન-સામગ્રીમાં તેવી રીતને વિપર્યાસ Page #43 -------------------------------------------------------------------------- ________________ ૨૭. પુસ્તક-૧ લું થાય, તે વખતે તે મૂર્સિ–મૂલ ઉત્પત્તિની અપેક્ષાએ તત્કાળ અને પર્ય તે થયેલી આરાધનાની સામગ્રીની અપેક્ષાએ થયેલી વિપરીતતાને ધારણ કરે, તેથી આદર્શ–પુરૂષ તરીકે ભગવાન જિનેશ્વર મહારાજની આરાધના કરનારાઓના પરિણામની શ્રેણિ વધે નહિ અગર ટકે પણ નહિં, એટલું જ નહિ, પરંતુ વિપર્યાસ-પરિણામને પામે, તેથી મૂળ અગર સાધન-સામગ્રીની અપેક્ષાએ વિપર્યાસને પામેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિ દર્શનીય, વંદનીય કે આરાધ્ય ન રહે તે સ્વાભાવિક છે. તેથી ભગવાન અભયદેવસૂરિ મહારાજ વિગેરે આચાર્યોએ શિવ, વિષ્ણુ કે દિગંબર આદિએ ગ્રહણ કરાએલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિને માનવાનું સમ્યગ્દષ્ટિઓને માટે નિષિદ્ધ તરીકે જણાવેલું છે. જો કે તે જ શ્રી અભયદેવસૂરિજી મહારાજ આગામ અષ્ટોત્તરીમાં “જિનેશ્વર ભગવાનની પ્રતિમાને અંગે વિધિ અને અવિધિની ઉપેક્ષા કરી જ્યાં જ્યાં જિનબિંબ હેય ત્યાં ત્યાં વંદનીયતા છે એમ જણાવે છે, પરંતુ તે વંદનીયતા માત્ર કેટલીક જુદી જુદી પરંપરાને લીધે ચાલતી પૂજાની વિધિ-અવિધિ સંબંધી-રીતિની અપેક્ષાએ હોય-એમ સમજી શકાય તેમ છે, અર્થાત્ ભગવાન જિનેશ્વર મહારાજની મૂર્તિમાં સ્વરૂપને વિપર્યાસ કરનાર એ આકાર કે સાધન-સામગ્રીનું દુર્લક્ષ્ય કરવા માટે ભગવાન અભયદેવસૂરિજી સૂચવે છે, એમ સ્વને પણ સમજવું નહિં. આ ઉપરથી એ વાત પણ ધ્યાનમાં લેવા જેવી છે કે જે ગચ્છ સૂત્રથી વિરુદ્ધ પ્રરૂપણવાળા કે પ્રવૃત્તિવાળા ન હોય તેવા ગની નિશ્રામાં રહેલાં ચૈત્યેની અંદર રહેલી ભગવાન જિનેશ્વર મહારાજની મૂતિઓ અવંદનીય છે, એમ માનવું જ નહિ. કારણ કે શાસ્ત્રકાર સિંહમણિરસ ઈત્યાદિ–વચનેથી “કઈ પણ ગચ્છથી પ્રતિબદ્ધ એવાં ચૈત્યને પણ વંદના કરવી એ સમગ્ર સાધુઓને યોગ્ય છે. એમ જણાવે છે. Page #44 -------------------------------------------------------------------------- ________________ આગમત થી વિર આ વાતને બારીક-દષ્ટિથી જોવાની અને તપાસવાની જરૂર છે, કારણ કે શાસ્ત્રોમાં માત્ર સામાચારી-ભેદને અંગે ગચ્છને ભેદ ગણવામાં આવે છે, પરંતુ એક પણ વચન સૂત્ર કે આચરણથી વિરુદ્ધ બોલનાર કે તેવી રીતે વર્તનારને ગચ્છ તરીકે જણાવેલ નથી. પરંતુ નિદ્ભવ અને કુશીલીયા તરીકે જ ગણવા એવું શ્રી આવશ્યકવૃત્તિમાં શ્રી મલયગિરિજી અને શ્રી સૂત્રકૃતાંગની ટીકામાં શ્રી શીલાંકાચાર્યજી મહારાજ જણાવે છે. નહં અને કશી ગચ્છ તરીકે એટલે સૂત્રથી વિરૂદ્ધ પ્રરૂપણ કરનારા અને આચરણ ઉડાવનારાએને સુવિહિત-મુનિ તરીકે માનવાની શાસ્ત્રકારે સ્પષ્ટ ના પાડે છે. આ અપેક્ષાએ જેમ શિવ અને દિગંબરાદિએએ ગ્રહણ કરેલા જિનચૈત્ય અને પ્રતિમાએ શાસનની શુદ્ધ-શ્રદ્ધાવાળાને માન્ય રહે નહિ, તેવી રીતે સૂત્રવિરુદ્ધ બોલનારા અને વર્તનારા એવા જે જે ગછ વર્તમાનમાં હોય તેઓની કરાયેલી કે ભરાયેલી પ્રતિમા વંદનાલાયક બની શકે નહિ, પરંતુ દુઃષમા કાલની દુષ્ટતાને પ્રભાવે સાચા માર્ગને ખપ કરનારા ઘણા જ અલ્પ હોય અને તેવા વખતે કુવૃષ્ટિ ન્યાયથી સન્મા–ગામીઓને પણ ઈતિ-રીતિથી વર્તવું પડે એ અસંભવિત નથી, તેથી જ પૂર્વાચાર્યોને કુવૃષ્ટિથી મત્ત બનેલાઓને અનુસરવા માટે સૂત્રવિરુદ્ધ વર્તનારા એવા પણ ઈતર ગચ્છની પ્રતિષ્ઠિત મૂત્તિઓને અ-માન્ય કરવું ન પાલવ્યું, એટલું જ નહિ, પરંતુ કૃવૃષ્ટિથી મત્ત બનેલાઓની માફક મિથ્યાત્વથી મત્ત બનેલાઓને સંતોષવા ખાતર સન્માર્ગની તીવ્ર ઈચ્છાવાળાઓને પણ દબાવી દેવા પડ્યા. આ બધી હકીકત ધ્યાનમાં લેનારે મનુષ્ય ભગવાન જિનેશ્વર -મહારાજની પ્રતિમાના વીતરાગત્યાદિ ગુણોને અવિપર્યાસપણે ધ્યાનમાં રાખી ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિનું મેક્ષના ધ્યેયથી આરાધન અને તેમાં જ પોતાના કલ્યાણની શ્રેણિ છે એમ સમજશે. Page #45 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૧ લું તીર્થસ્થાનના ચૈત્યની વધુ પ્રભાવકતા કેમ ? એ વાત તે નિર્વિવાદ છે કે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિની આરાધના તેઓના વિતરાગત્વાદિ–ગુણોના સ્મરણથી આત્માની શુદ્ધિને માટે તથા સમ્યગદર્શનની નિર્મલતા દ્વારા કર્મની નિર્જરા માટે હોય છે, અને તે સ્મરણ જ્યાં સુધી ભગવાન જિનેશ્વર-મહારાજના મુખ્ય--આકારમાં વિપર્યાસ થતું નથી, અગર શ્રાવકધર્મને પણ અનુચરિત બાહ્યસાધનને વિપસ થતું નથી, ત્યાં સુધી વીતરાગત્યાદિના સમરણાદિનું ધ્યેય બરાબર સાચવી શકાય, પરંતુ જેવી રીતે ભગવાન જિનેશ્વર-મહારાજની મૂર્તિના આકારાદિદ્વારા તેમના ગુણનું સ્મરણ કરીને સમ્યગ્દર્શનની શુદ્ધિ થાય છે, તે અપેક્ષાએ મૂલસ્વરૂપ અને શ્રાવકધર્મથી અવિરુદ્ધ એવી સાધન-સામગ્રી ભાવનાને અબાધક થાય છે અને વૃદ્ધિ કરનારી થાય છે. પરંતુ શાસ્ત્રકારે જેમ દેવતાએ બનાવેલી અગર દેવતાથી અધિષ્ઠિત થયેલી ભગવાનની મૂર્તિને આરાધનામાં વધારે ઉપયોગી જણાવે છે, અને વિધિપૂર્વક જે ચૈત્યોમાં પૂજા વિગેરે થતાં હોય અને સ્તુતિ-સ્તોત્ર વિગેરે ભણતાં હોય, તે ચૈત્યો અને મૂર્તિઓને વિશેષપણે સમ્યગ્દર્શનઆદિનું કારણ માને છે, તે અપેક્ષાએ વીતરાગત્વાદિ-ગુણ સરખા છતાં પણ વિધિવાળા અને સાતિશય એવાં ચૈત્યો ભવ્ય-જીવોને અત્યંત લાભદાયક નિવડે, એમાં બે મત નથી. આજ કારણથી આત્માની શુદ્ધિ માટે કરવાના પ્રાયશ્ચિત્તો જે તેવા જ્ઞાની આદિક ન મળે તે તેવા અધિષ્ઠાયકવાળાં ચિત્યોદ્વારા કરવાનું શાસ્ત્રકારે જણાવે છે. આ વસ્તુને વિચાર કરવામાં આવે તે તીર્થસ્થાનમાં રહેલી મૂર્તિઓની અધિક-આરાધ્યતા અને અધિક–પૂજ્યતા શાસ્ત્રકારોએ કેમ માની છે? અને લેકમાં કેમ પ્રચલિત થઈ છે? તેને ખુલાસો સમજાઈ જશે, Page #46 -------------------------------------------------------------------------- ________________ ૩૦ આગમત આ રીતે જ્યારે તીર્થસ્થાની અને તેમાં રહેલી ભગવાનજિનેશ્વરની મૂર્તિઓની વિશિષ્ટતા સમજવામાં આવશે, ત્યારે શાસ્ત્રકારેએ જણાવેલા તીર્થોના મહિમા અને તીર્થસ્થાને કરાતા પ્રતિષ્ઠા આદિ મહેત્સ તથા પૂજા-સ્નાત્રનાં મહાફળે બરાબર ધ્યાનમાં ઉતરશે, તીર્થસેવા સમ્યકત્વનું ભૂષણ છે. એ વાત તે સહેજે સમજાય તેવી છે કે પિતાના આત્માના ઉદ્ધારના માટે કરાતી પૂજામાં સામાન્ય રીતે બાહ્ય સ્વરૂપે ગૃહચિત્યમાં કે ગ્રામ–ચત્યમાં કે તીર્થ–ચૈત્યમાં તે વિશેષ ફરક કદાચિત ન પણ પડતો હોય તેમ છતાં એ વાત સહુને અનુભવ સિદ્ધ છે કેગૃડ-ચૈત્ય કરતાં ગ્રામ-ચૈત્યમાં અને ગ્રામ–ચૈત્ય કરતાં તીર્થ-ચૈત્યમાં પૂજા–પ્રભાવનાદિકમાં વીલ્લાસની અત્યંત અધિકતા હોય છે, છતાં પૂજા કરનારાના પરિણામની વિચિત્રતાને અંગે અને આત્મપરિણામની અગમ્યતાને લીધે કદાચિત વિપર્યાસ પણ થાય, છતાં વ્યવહારથી એમ કહી શકાય કે આત્માના શુભ-પરિણામની વૃદ્ધિ મુખ્યતાએ ગૃહ-ચૈત્ય કરતાં ગ્રામ-ચૈત્યમાં અને ગ્રામ-ચૈત્ય કરતાં તીર્થ—ત્યમાં અધિક થાય છે. આ કારણથી સમ્યક્ત્વસપ્તતિ વિગેરે ગ્રન્થમાં મહાપુરુષોએ સમ્યકત્વના ભૂષણમાં તીર્થસેવા નામનું ભૂષણ સમ્યકત્વને માટે જણાવ્યું છે, એટલું જ નહિ, પરંતુ બારીક દૃષ્ટિથી વિચાર કરીએ તે ધૈર્યાદિ પચે-ભૂષણેમાં તે તીર્થ સેવારૂપી ભૂષણને શિખર માફક ઉપર ગણવેલું છે. આટલું બધું છતાં પણ પૂજા કરનારના આત્માની અપેક્ષાએ ગૃહ-ચૈત્ય, ગ્રામ–ચૈત્ય અને તીર્થ–ચૈત્યોથી થતી વિશેષતા તરફ ઉદાસીન-ભાવ ધારણ કરીએ તે પણ ચતુર્વિધ-સંઘની સકલ વ્યક્તિએ જે સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકારૂપ છે. તેઓના શુભ પરિણામની વૃદ્ધિની અપેક્ષાએ તે તીર્થ–સ્થાનમાં થતી પૂજા પ્રભાવના અને થતા શાસનેન્નતિનાં અનેક-કાર્યો સમગ્ર-દેશના Page #47 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૧ લું સમગ્ર–સંઘને આત્માના શુભ-પરિણામની સ્થિતિ અને વૃદ્ધિ કરવા દ્વારા મેક્ષમાર્ગમાં અત્યંત ઉપકાર કરનાર થાય છે, આમાં બે મત થઈ શકે તેમ નથી. ગૃહચૈત્યોમાં કરાતી પૂજા-ભક્તિ આદિ કાર્યોથી મુખ્યતાએ પિતાના કુટુંબને જ શુભ-પરિણામની સ્થિતિ અને વૃદ્ધિ આદિ થવાનું બને, ગ્રામ–ત્યમાં થતા પૂજા, સ્નાત્ર, અભિષેક અને પ્રભાવને આદિ કાર્યોથી મુખ્યતાએ તે તે ગામ-નગર અને શહેરને રહેવાસી હોય તેવા મુમુક્ષુઓને શુભભાવનાની સ્થિતિ અને વૃદ્ધિ દ્વારા અત્યંત ઉપકાર થાય, પરંતુ તીર્થ–સ્થાનના ચેમાં કરાતા પૂજા–સ્નાત્ર અને પ્રભાવના આદિ કાર્યોથી તે તે તીર્થસ્થાનમાં આવેલા લોકોને તે તે કાર્યો સાક્ષાત્ દેખવાથી આત્માના શુભ પરિણામની સ્થિતિ અને વૃદ્ધિ થાય છે, અને સાથે સાથે જે જે સ્થાનથી, જે જે દેશથી, જે જે શહેરથી અને ગામથી આવેલ છે તે મુમુક્ષુ જી હેય, ત્યાં તેઓની પ્રશંસા, સ્તુતિ અને અનુમોદનાના વાક્યોને પ્રભાવ તે તે તીર્થક્ષેત્રમાં, અન્ય ક્ષેત્રમાં અને પિતાની જન્મ ભૂમિના ક્ષેત્રમાં સતત વહેતા રહે, તેથી તે દ્વારા તે તીર્થક્ષેત્ર અને અન્યક્ષેત્ર અને જન્મભૂમિમાં રહેનારા ભવ્યજીને તે તે તીર્થક્ષેત્રમાં કરાતા પૂજા-સ્નાત્ર અને પ્રભાવના આદિ કાર્યો અત્યંત લાભ દેનારા થાય, તેમાં આશ્ચર્ય નથી. આ કારણથી શ્રાદ્ધદિનકૃત્ય-સૂત્રની રચના કરનારા પૂર્વાચાર્ય મહારાજે ઉદ્ધાર વિગેરે કાર્યો પિતાના પૂર્વજો, પિતાના સંતાને અને તે સિવાયના પણ ભવ્યજીને અપૂર્વ–લાભ કરનારાં જણાવેલ છે. જેવી રીતે તીર્થસ્થાનમાં કરાતાં પૂજા, સ્નાત્ર અને પ્રભાવના આદિ કાર્યો તે કરનારના આત્માને તથા બીજા આત્માઓને ઉદ્ધાર કરનારાં થાય છે, તેવી જ રીતે તે કાર્યો જે શાસ્ત્રની મર્યાદાથી વિરુદ્ધપણે હોય અને સ્વચ્છંદપણે માત્ર પોતાની બુદ્ધિથી કઘેલાં હોય તે તેવા કાર્ય દ્વારા અવિધિ અને સ્વછંદતાને ફેલાવો સમગ્ર દેશમાં વ્યાપક બની જાય, તે પણ અસંભવિત નથી. Page #48 -------------------------------------------------------------------------- ________________ આગમત આ વાત જ્યારે ધ્યાનમાં રાખવામાં આવશે ત્યારે કેઈપણ પ્રકારે સૂત્રથી વિરુદ્ધ તે શું? પરંતુ માત્ર સામાચારીના ભેદથી જુદા પડેલા ગચ્છ અગર સાધુઓની નિશ્રાવાળા ચૈત્યો કે જેને શાહાકારે “નિશ્રાકૃત– કહે છે. તેવા નિશ્રાકૃતચૈત્યમાં પણ શાસ્ત્રકારો વિશેષથી સાધુઓને રહેવાની મનાઈ કરે છે, અને તેવા ચૈત્યોમાં રહેવાથી સાધુ સમુદાયમાં અસ્ત-વ્યસ્ત સ્થિતિ થવાનું જણાવે છે. અર્થાત્ નિશ્રાકૃત ચૈત્યમાં આવેલા અગર (વ્યાખ્યાન આદિ માટે) રહેલા મહાત્માઓની સ્થિતિને લીધે જ્યારે અન્ય સાધુઓને પણ અહિત થવાનું જણાવવામાં આવે છે, તે પછી જે ચૈત્ય અને મૂર્તિઓ સૂત્રથી વિરુદ્ધ બેલનારની અને સૂત્રથી વિરુદ્ધ વર્તનાર લોકોની પ્રધાનતાવાળા હોય, એટલું જ નહિ પરંતુ સૂત્રથી વિરુદ્ધ બોલીને અને સૂત્રથી વિરુદ્ધ વર્તીને ચલાવેલા અવ્યક્ત મતે કે જેને અજાણ લોક ગઠ્ઠાંતરના નામે ભલે બોલતા હોય, પરંતુ શાસ્ત્રકારે તેઓને અવ્યક્ત જ કહે છે. તેવા પિતાની પ્રતિષ્ઠા માટે તેમજ પોતાના સૂત્રવિરુદ્ધ એવા અવ્યક્તમતના પોષણ માટે જે ચૈત્ય અને મૂર્તિનું ઉત્થાન કરવામાં આવ્યું હોય અને પ્રભાવ પિકારવામાં આવતો હોય તેવા ચૈત્યો અને તેવી મૂર્તિએ કુટુંબ-ગ્રામવાસી અને દેશવાસીઓને સન્માર્ગથી ચુત કરીને ઉન્માર્ગે પ્રવર્તાવનારા અને લાવનારા થાય, તેમાં કંઈ પણ આશ્ચર્ય નથી. વાચક મહાશયે ધ્યાનમાં રાખવાની જરૂર છે કે ભગવાન હરિભદ્રસૂરિજી અને આચાર્ય મહારાજ આ મલયગિરિજી સૂત્રથી એક પણ જાતની વિરુદ્ધ માન્યતાને ધરાવનાર અગર પ્રરૂપનારને શાસનમાં રહેલા ગણતા નથી, એટલું જ નહિ, પરંતુ તેઓને અન્યમતમાં રહેલા પણ નથી ગણતા, કિંતુ ત્રિશંકુની માફક ગણીને તેઓને અવ્યક્ત તરીકે જ ગણે છે. Page #49 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૧ લું ગૃહત્યની મહત્તા ગૃહત્યમાં થતા દેવવંદન, સ્તુતિ, પૂજા વિગેરે જે ધાર્મિક ક્રિયાઓ થાય છે. તેને લાભ જે મળતું હોય તે ફક્ત એક જ કુટુંબને મનુષ્યને મળી શકે છે. જે કે ભગવાન હરિભદ્રસૂરિજી મહારાજ દરેક જૈન ગૃહસ્થને સૌ સેનૈયા જેટલી મુડી થતાં ઘર દહેરાસર રાખવાની સૂચના સંબધ પ્રકરણમાં કરે છે. અને તે પોતાના કુટુમ્બમાં જૈનત્વપણું વસાવવાની અને ટકાવવાની લાગણીવાળાને માટે જરૂરી છે, એમ દરેક જૈનને લાગે એમાં આશ્ચર્ય નથી. ગૃહચૈત્યના અભાવે થતી સ્થિતિ વર્તમાન કાલમાં તે અનુભવસિદ્ધ એ હકીકત છે કે- મુંબઈ અને કલકત્તા જેવા શહેરોમાં જેઓ હવા વિગેરેની અને રહેઠાણ વિગેરેની સગવડ માટે ગ્રામના ચૈત્યથી દૂર-દૂરના લત્તાઓમાં રહેવાનું કરે છે, યાવત્ પરાઓમાં અને નજીકના ગામમાં રહે છે–તે સર્વને ગ્રામ અને શહેરના ચૈત્યોમાં વાહન આદિક વ્યવહારની પ્રતિકૂળતાને અંગે રેજ તે શું ? પણ પર્વદિવસે પણ જવાની મુશ્કેલી પડે છે અને પિતાના નિવાસસ્થાનમાં ગૃહની હયાતી ઘણા ઓછા જ મહાનુભાવે કરે છે, પરિણામે તે દૂર અને બહાર રહેવાવાળા કુટુંબમાં જૈન ધર્મની છાયા રહેવાને અવકાશ પણ મુશ્કેલીભર્યો બની જાય છે. આ સ્થિતિ જો ભગવાન હરિભદ્રસૂરિજીના વચનને માન આપીને દરેક સે સેનિયા જેટલી મૂડીવાળે મનુષ્ય પિતાના નિવાસસ્થાનમાં ગૃહચૈત્ય રાખતા હોય તે સહેજે ન આવે એમ કહી શકાય. આ વસ્તુને જ્યારે ધ્યાનમાં લઈશું ત્યારે સુરત, ખંભાત અને પાટણ સરખા સ્થાનમાં પ્રથમ ગૃહચાની સંખ્યા વધુ પ્રમાણમાં કેમ હતી? તેને આપોઆપ ખુલાસે થઈ જશે, અને વર્તમાનમાં ગૃહચૈત્યોની સંખ્યા દિન-પ્રતિદિન ઘટતી જાય છે, તેના Page #50 -------------------------------------------------------------------------- ________________ ૩૪ આગમત પરિણામે જૈન-કુટુમ્બના સંસ્કારમાં દિનપ્રતિદિન કેટલી હીનતા થતી જાય છે? તે પણ અનુભવની બહાર નથી. ધમીજનેની ભાવના કેવી? ઉપરની વાત તે દૂર નિવાસ કરવાવાળાઓને અંગે જણાવી. પરંતુ શેરીમાં નિવાસ કરતા હોય અને ગ્રામચૈત્યથી નજીકમાં પિતાને નિવાસ હય, છતાં પણ ધર્મની મહત્તા કુટુમ્બના જે મનુષ્ય સમજ્યા હેય, ધર્મની પરીક્ષા કરીને ધર્મમાં આત્મ-તારકપણું રહેલું છે, તેવું જેના જાણવામાં આવેલું હોય, સંવર અને નિર્જરાને હિતકર માર્ગ ખરેખર આચરનાર અને ઉપદેશ કરનાર જે કંઈપણ જગતમાં મહાપુરૂષ થયે હોય તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જ છે, એવું જેના હૃદયમાં ઉતર્યું હોય, ત્રણ લોકની અંદર આત્માના આદર્શ ભૂત કેઈપણ મહાજ્ઞાની પુરૂષ હોય તે તે માત્ર ત્રિલેકનાથ તીર્થકર ભગવાન જ છે, એવી આત્માની ઉન્નતિની કૂચીરૂપે રહેલી વસ્તુ જેના હદયમાં વસી હોય, રાત-દિવસના ચોવીસે કલાકમાં આર્તધ્યાન અને વિષય-કષાયની કલુષિત-પરિણતિથી થતી અવ્યવસ્થા ટાળવા માટે જેના હૃદયમાં અચળ શ્રદ્ધા ઉત્પન્ન થઈ હોય, તેવા કુટુમ્બીજને તે ગ્રામચેત્યમાં જઈને પણ ભગવાન જિનેશ્વર મહારાજનાં દર્શન-પૂજન આદિને લાભ લેવાનું ચૂકે જ નહિ, પરંતુ જેઓ હજુ ધર્મની અપેક્ષાએ બાલ્યકાળમાં હોય અથવા તે દુનિયાદારીની અપેક્ષાએ જેઓ તેટલી સમજણ ન ધરાવતા હોય તેવા કુટુમ્બી-જનને પ્રભાત કાળને મને હર સમયથી સંધ્યાકાળ સુધીના સમય સુધી શ્રી જિનેશ્વર ભગવાનના ઉત્તમ-સંસ્કારે નાંખવાનું જે કોઈપણ પ્રબલ સાધન હોય તે તે માત્ર ગૃહચૈત્ય જ છે. આ અપેક્ષાએ વિચાર કરનારને ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીના વચનનું રહસ્ય સમજાયા સિવાય રહેશે નહિ. ગ્રામ-ચૈત્યની મહત્તા અધિક કેમ? આવી રીતે ગૃહ-ચૈત્યની મહત્તા છતાં પણ ગ્રામ–ચૈત્યની મહત્તા તરફ ધર્મિષ્ઠનું ધ્યાન ખેંચાયા વિના રહે નહિ, કારણ કે Page #51 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૧ લું ગૃહચૈત્યના અંગે જે કંઈપણ સમાગમમાં આવી શકે તે તે માત્ર પિતાને કુટુમ્બી વર્ગ જ આવી શકે અને તેમાંય દરેક કુટુંબમાં ઉત્તમ અને ધર્મપરાયણ મનુષ્ય હેય-તે નિયમ હેતે નથી, અને જે કઈ કુટુમ્બમાં તે ધર્મપરાયણ મનુષ્ય હોય છે, તે પણ તેના ધર્મકૃત્યેની છાયા ઈતર સંસારી કુટુમ્બીઓના અનેક સંબંધની. નેહાદિમય છાયાને લીધે પડી શક્તી નથી. પરંતુ ગ્રામ–ચમાં જે દર્શન-પૂજનાદિ કરવા માટે જવામાં આવે તે જે જે મહાનુભાવે ધર્મપરાયણ હોઈને પિતાની જીંદગી ધર્મમય-જીવન ગુજારતા હોય તેવા ઘણુ મહાનુભાવોના દર્શન અને સમાગમથી આત્માની ઘણું ઉન્નતિ થવાને પ્રસંગ આવે છે. ઉપમિતિભવ-પ્રપંચમાં પણ સ્પષ્ટપણે જે પ્રેરણું જણાવવામાં આવી છે, તે પણ ગ્રામ–ચૈત્યના દર્શનાદિકને પ્રસંગે જ જણાવવામાં આવી છે, સામાન્ય રીતે દરેક ક્ષાપશમિક ભાવવાળે આત્મા પ્રમાદની તીખી તરવાર નીચેથી જ પસાર થાય છે, અને તેવા આત્માઓને જે. સજજન-સમાગમ મળે અને સજજનને ઉપદેશ ઢાલ તરીકે બચાવનાર ન મળે તે જ તે આત્માઓ પ્રમાદની તીખી તરવારના ભેગ સહેજે થઈ પડે છે! યાદ રાખવાનું કે અપ્રમાદ રાખવા માટે ભગવાન. મહાવીરે શ્રી ગૌતમસ્વામીજીને પણ જોવા! મા ઘમાયા એમ ઉપદેશ કરે છે. સસમાગમના અભાવે શું થાય? મૂળ સૂત્રકાર મહારાજા પણ આ વાતને નન્દમણીઆરના. કથનમાં સ્પષ્ટપણે જણાવે છે, નન્દમણીઆરના કથનને જે ઊંડી દષ્ટિએ જોવામાં આવે તે માલમ પડે કે જે મહાનુભાવ એક વખત ઉત્પાળ જેવા પ્રબળ ગમીના કાળમાં પણ લાગલગાટ ત્રણ દિવસ સુધી પૌષધ કરનારે છે, જયેષ્ઠ માસ જેવા ઉત્કૃષ્ટતૃષ્ણ કરવાવાળા મહિનામાં અઠ્ઠમ જેવી તપસ્યા કરનારે છે, અને તે તપસ્યા પણ Page #52 -------------------------------------------------------------------------- ________________ આગમળેત કેવલ અનાદિકના ત્યાગની નહિ, પરંતુ ત્રણ દિવસ પાણીને પણ જેમાં સર્વથા ત્યાગ કરવામાં આવ્યું છે, એવા ચઉવિહાર-અઠ્ઠમ તપની તપસ્યા ત્રણ દિવસના પૌષધ સાથે કરે છે, તેવા મહાનુભાવને તેવી જ ક્રિયા ચાલુ છતાં પણ સાધુ-મહાત્માના દર્શન અને સાધર્મિકના સમાગમને અભાવ થતાં જૈનધર્મથી વિપરીત-માન્યતાને વખત આવે છે. વિપરીત માન્યતાના જોરે તેવા નંદ-મણીઆર સરખા પૂર્વકાળના સમ્યફત્ત્વ અને દ્વાદશત્રતધારી મહાપુરૂષને આર્ત-રૌદ્ર ધ્યાન થવાને પ્રસંગ આત્મા ઉપર શી રજેરી કરી દે છે, અને તે જ આ રૌદ્ર ધ્યાનની શિરજોરીથી તે નંદમણીઆર ધર્મકૃત્યેની ઉદાસીનતા કેળવી વાવડી, બગીચા અને અહિક-સુખાકારીનાં સાધને ઊભાં કરનાર અને લોકેને તે દ્વારા મેજ-મઝામાં જોડી આનંદ માનનાર થાય છે, અને પરિણામે બાહ્ય-સુખની હેરમાં લીન થયેલે નંદમણિઆર પોતાના જ જળાશયમાં પતે દેડકા રૂપે ઉપજે છે. અહીં એ વાત ધ્યાનમાં લેવા જેવી છે કે જે સમ્યક્ત્વને ધારણ કરનારે મનુષ્ય જે આયુષ્ય બાંધતી વખતે અને કાળ કરતી વખતે સમ્યક્ત્વને ધારણ કરનાર હોય તે જરૂર વૈમાનિક સિવાય બીજું આયુષ્ય બાંધે જ નહિ, વળી જે દેશવિરતિને ધારણ કરનાર મનુષ્ય અયુત દેવકની સ્થિતિને ઉપાર્જન કરનાર થઈ શકે, એ સમ્યકત્વ અને દેશવિરતિને ધારણ કરનાર થયેલે નંદમણિઆર આવી દેડકા જેવી અધમ તિર્યંચની સ્થિતિમાં જાય એનું જે કાંઈ પણ મુખ્ય કારણ હોય તે તે સાધર્મિક સંસર્ગ અને સાધુની પર્યું પાસનાને અભાવે છે. આવી રીતે સાધર્મિક-સંસર્ગ અને સાધુની પર્યપાસનાના અભાવથી થતા નુકસાનને સમજનારે સુજ્ઞમનુષ્ય કોઈ દિવસ પણ ગૃહત્ય કરતાં ગ્રામચૈત્યના મહિમાની અધિકતાને સમજ્યા સિવાય રહેશે નહિ. Page #53 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૧ લું ગ્રામ-ચેત્યથી થતા પ્રાસંગિક ફાયદાઓ, શાસ્ત્રકારે પણ ગ્રામ–ચૈત્યના પ્રભાવને વર્ણવતાં સ્પષ્ટપણે જણાવે છે કે કેટલાક ભવ્યાત્માઓ ભગવાન જિનેશ્વર-મહારાજનાં ચિત્યોને દેખીને પ્રતિબંધ પામે, કેટલાક ભવ્યાત્માઓ ભગવાન જિનેશ્વર મહારાજની નિષ્કલંક-વીતરાગ–મય-મૂત્તિને દેખીને પ્રતિબોધ પામે, તેમજ કેટલાક ભવ્યાત્માઓ ચૈત્યમાં ભગવાનનાં દર્શન આદિ કરવા આવતા. સાધમિક-કેના સંસર્ગથી માર્ગને પામે, તથા માર્ગમાં દઢ થાય. વળી શાસ્ત્રકાર–મહારાજાએ ચૈત્ય અને મૂર્તિના ફાયદાને. અંગે જે સાધુમહાત્માઓની દેશનાને વર્ણવે છે, તે પણ સાધુ મહાત્માની દેશનાને સંભવ અને લાભ ગ્રામ–ચૈત્યમાં જવાથી મળે. સાધુમહાત્માઓનું નિયમિત આગમન અને તેથી તેમની દેશનાને. લાભ ગૃહત્યમાં મળવાને સંભવ ઘણે જ એ છ ગણાય, પરંતુ ગ્રામચિત્યની અંદર સાધુ-મહાત્માઓનું આવવું અને વ્યાખ્યાન. મંડપમાં તે મહાત્માઓની દેશનાને અવસર સ્વાભાવિક છે. ગ્રામ-ચૈત્યમાં દર્શન કરવા જવાવાળા ભવ્યાત્માઓને મહાત્મા એનાં દર્શન અને તેમની વાણીના શ્રવણને લાભ મળે. આ વાત જ્યારે ધ્યાનમાં રાખીશું ત્યારે જ ભગવાન હરિભદ્ર સૂરિજીએ સાધુ–મહાત્માના સંસર્ગથી થતા જે ફાયદાઓ જણાવેલા છે, તે ઉપર વાચકેનું ધ્યાન ખેંચાશે, ભગવાન હરિભદ્રસૂરિજી ફરમાવે છે કે – " उपदेशः शुभो नित्यं, दर्शन धर्मचारिणाम् । स्थाने बिनय इत्येतत्, साधुसेवा-फलं महत् " ॥ અર્થાત્ સાધુ-મહાત્માના સંસર્ગ અને સેવનથી જિનેશ્વરભગવાનના માર્ગને ઉપદેશ જેમ ભવ્યાત્માઓને મળે છે. તેમ ધર્મિષ્ઠ-પુરુષોના દર્શન તથા વિનય કરવા લાયક મહાત્માઓના વિનયને. પ્રસંગ પણ મળે છે અને આ બધી વસ્તુ ગૃહ-ચૈત્યમાં ન બને. Page #54 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમોત અગર ઓછી બને, પરંતુ ગ્રામ–ચૈત્યમાં મુખ્યતાએ હેઈ શકે એમાં કંઈ આશ્ચર્ય નથી. એટલા માટે શાસ્ત્રકારે પ્રાતઃકાળે પિતાને ગૃહ-ચૈત્યમાં જ ભગવાન જિનેશ્વર-મહારાજનું દર્શન-પૂજનાદિ કરીને પણ ગ્રામચૈિત્યમાં દર્શન-પૂજનાદિ કરવાનું વિધાન શ્રીગશાસ્ત્ર, શ્રી શ્રાદ્ધદિનકૃત્ય વિગેરેમાં સ્પષ્ટ શબ્દોમાં જણાવે છે, એટલું જ નહિં, પરંતુ સાયંકાળે પ્રતિક્રમણ સાધુમહાત્માઓની પર્ય પાસના અને વિશ્રામણ કરીને ઘરે સૂવા જતી વખતે ગ્રામ-ચૈત્યમાં દર્શન કરવાની ફરજ જણાવે છે. પ્રભુ-દર્શન માટે સમય નિયત ન હોય? આ જગેપર કેટલાક માર્ગથી વિમુખને કદાચ ખેટું લાગવાને સંભવ છે, તે પણ કહુક-ઓષધિના ન્યાયે કહેવાની ફરજ પડે છે કે રાત્રિ થાય ત્યાર પછી દેહરે જવાય નહિ-એ વિગેરે માન્યતા ભગવાન જિનેશ્વર મહારાજના માર્ગથી ઉતરી ગયેલાઓની અને તેવા ઉતરી ગયેલાઓને અનુસરનારાઓની છે, પરંતુ ભગવાન જિનેશ્વરમહારાજના માર્ગને અનુસરનારા અને જૈનશાસ્ત્ર માનનારાઓની તે એ માન્યતા છે કે ભગવાન જિનેશ્વર-મહારાજના પૂજનને માટે ઉત્સર્ગથી સંધ્યાત્રયને નિયમ હોય, અને છે. પરંતુ ભગવાન ત્રિલોકનાથ તીર્થકર–ભગવાનના દર્શનને માટે તો કઈ કાળને નિયમ હતે નહિ અને છે પણ નહિ, અને તેથી જ ભગવાન હરિભદ્રસૂરિજી છે એ વિગેરે વચને કહી માત્ર પૂજાને માટે જ સંધ્યાત્રયને નિયમ રાખે છે. એટલે પૂજા માટે પણ હાલને નિયમ સર્વથા રખાય નહિ તે પછી દર્શનને માટે તે કોઈપણ કાળને નિયમ રખાયજ શાને? પ્રભુને જન્માભિષેક પણ રાત્રિએ થાય છે. વાચકેએ ધ્યાન રાખવું કે-ભગવાન જિનેશ્વર-મહારાજના જન્મ-મહેન્સ જે મેરૂ પર્વત ઉપર ઈદ્ર મહારાજાઓ કરે છે તે Page #55 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક-૧લું મધ્યરાત્રિએજ હોય છે. અને ઈદ્ર મહારાજના અનુકરણથી શ્રાવકે પૂજાનું વિધાન કરે છે, એ તે ભગવાન હરિભદ્રસૂરિજીએ ફરમાવેલ વિંટાળે એ વાક્યથી સ્પષ્ટ છે. વળી શ્રી વસુદેવ હિંડીની અંદર સીમના (હિમાલય) પર્વતને સંબંધ જેઓએ જે હોય તેઓ એ સ્પષ્ટપણે જાણી શકે જ છે કે ભગવાન જિનેશ્વર–મહારાજના મંદિરમાં રાત્રે પણ દીપકેની શ્રેણિઓ પિતાના તેજના પ્રચારથી અંધકારને પેસવા પણ દે નહિ એવી હોય છે. અર્થાત્ વસુદેવ હિંડી જેવા પ્રૌઢ-ગ્રંથથી પણ રાત્રિએ દર્શન કરવાની સિદ્ધિ થાય છે. • પ્રભુપૂજાદિ માટે એકેન્દ્રિયની હિંસાનું કથન અસ્થાને છે વાચકોએ ધ્યાન રાખવું કે-કેટલાક નવીન મત ઉઠાવનારાઓ ગૃહસ્થ લેકેને ચૈત્ય-મૂતિ-મન્દિર અને પુષ્પ કે આરતિ પૂજા આદિમાં એકેન્દ્રિયની વિરાધનાને જે ભય બતાવે છે તે ભયઅસ્થાને છે અને મિથ્યાત્વની વાસનાને સૂચવનાર છે. વસ્તુતઃ જે ભવ્ય આત્માને એકેન્દ્રિયની દયા પાળવાની પણ યથાસ્થિત બુદ્ધિ થઈ હોય અને જેઓ પૃથ્વીકાય-અપકાય આદિ * ૫. આગમોહારકશ્રી જેવા પ્રૌઢ-પ્રતિભાશાળી ગીતાર્થ-જ્ઞાની ભગવંતની સૂક્ષ્મતાત્વિક બાબતોની ભવ્ય રજૂઆત કરવાની પ્રૌઢશૈલિ પ્રમાણે અહીં રજૂ થયેલી રાત્રે પણ જિન-દર્શનની વાત નય-સાપેક્ષ રીતે જ્ઞાની–ગુરુના ચરણે બેસી સમજવા સુજ્ઞ વાચકેએ ઉપયોગ રાખવો. પરંતુ આ ઉપરથી વર્તમાનકાળે શાસ્ત્રમર્યાદા અને છતકલ્પથી વિરુદ્ધ સ્વચ્છેદપણે લાઈટના ડેકોરેશન કરી વિકૃત અંગરચનાઓના ઠાકુરજીની ઝાંખી જેવા ઠઠારા કરી સંગીતની મહેફીલની જેમ જલસારૂપે કરાતી દહેરાસરમાં રાત્રે ભાવના ભક્તિના-નામે કરાતા ભૌતિકવાદી કાર્યક્રમે-કથાગીતે આદિ પ્રવૃત્તિને ઉચિત કે શાસ્ત્રસંગત માની લેવાની ભયંકર ભૂલ કોઈ ન કરે. Page #56 -------------------------------------------------------------------------- ________________ આગમત પાંચે સ્થાવરોની હિંસા સંસારમાં ન કરતો હોય તેવા વિમળબુદ્ધિને માટે પૂજામાં પણ એકેન્દ્રિયની વિરાધના વર્જવાનું હોય એ સ્વાભાવિક છે, પરંતુ જે ઓછું મીઠું હોય તે નવું મીઠું લીધા વિના શાક પણ ખાઈ શક્તા નથી, ગૃહકાર્યમાં ડેની ડેલે ઢળીને પ્રયત્ન કરતાં સંકેચાતા નથી, વાયરાના પંખાઓ જગે જગે પર ગોઠવે છે, વીજળીના દીવા કે સામાન્ય દીવા સિવાય જેને મકાન શૂન્ય લાગે છે. અને બગીચા સિવાય જેઓને રહેવાનું કે. ફરવ-હરવાનું ગમતું નથી, એવા છે. એકેન્દ્રિયની વિરાધનામાં રાત-દિવસ વગર-સંકોચે પ્રવર્તે, ભગવાન જિનેશ્વર-મહારાજના મંદિરમાં ભક્તિને માટે પ્રગટ કરાતા દીવાઓમાં અગ્નિકાયની દયા ચિંતવે, ચામરમાં વાયુકાયની દયા ચિંતશે, ધૂપમાં અગ્નિકાયની દયા ચિંતવે, અને કૂલે ગુંથવા વિગેરેમાં વનસ્પતિ કાયની દયા ચિંતવે, તેઓ કેવલ ઢેગી ગણાય એટલું જ નહિં. પરંતુ શાસ્ત્રકાર મહારાજના ફરમાન મુજબ તે તેઓ કેવલ મિથ્યાત્વમેહનીય આધીન થયા છે. એમ ગણાય, આટલીવાત પ્રાસંગિક જણાવીને પ્રકૃત વાત ઉપર આવતાં જણાવવું જોઈએ કે-દર્શન કરવાને માટે કોઈ પણ કાળ નિયત હોય નહિ, અને તેથી જ શાસ્ત્રકારોએ પ્રતિકમણુ અને સાધુની પર્યું પાસના-વિશ્રામણ પછી પણ ગ્રામચેત્યે જવાનું જણાવ્યું છે. અને તે હકીક્ત ઉપર જણાવેલા ગ્રામચૈત્યના દર્શનાદિથી થતા જે ફાયદા જણાવ્યા છે, તે ઉપરથી વાસ્તવિક છે એમ લાગ્યા સિવાય રહેશે નહિં. Page #57 -------------------------------------------------------------------------- ________________ ॐ श्री वर्धमान स्वामिने नमः ॥ આકાશ જોત : A ઈ. सव વીર નિ. સ. ૨પર વિક્રમ સં. ર૦૦ર । संतिएसिणो । પુસ્તક શાસનની વર્ષ ૧૧ અર્થ–ગંભીર વ્યાખ્યા ? જૈન-જનતામાં એક વાત તે અત્યંત પ્રસિદ્ધ છે કે-દરેક જીવ પિતાને અંગે શરીર, આહાર, ઇકિયે. તેના વિષયો અને તેને અનુકુલ સાધન મેળવવા માટે જે જે પ્રયત્ન કરે છે, તે સર્વ સ્વ-સેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે ઓળખાય છે, આ ગણાતી –સેવા માત્ર લૌકિક-માગમાં પણ પાશવી-વૃત્તિની મુખ્યતાવાળાને હાથ છે, પરંતુ જેઓ શારીરિક-જીવનરૂપી પાશવી–વૃત્તિ કરતાં આગળ વધીને અહં-પુરૂષિકા વૃત્તિને ધારણ કરનારા હોય છે, તે જનું નિવિવેકી-જીવન છતાં તે આહાર કે શરીર આદિ તરફ તળેલું હોતું નથી, પરંતુ તેઓનું જીવન તે કેવળ યશ-કીતિ ખાટવા તરફ હોય છે, અને તે યશ-કીતિને માટે કુટુંબ અને ધનને ભેગ આપવા સાથે યાવત્ આત્માને પણ ભેગ આપે છે. Page #58 -------------------------------------------------------------------------- ________________ આગમત જો કે તે લૌકિક-દષ્ટિની અપેક્ષાએ થયેલી યશ-કીતિ વિશ્વમાં વ્યાપેલી અને દિગંત સુધી પ્રસરેલી હોય છે, અને તે યશ-કીતિનાં ગાયને તે કાલના ભાટચારણ અને કવિઓ તથા કાલાન્તરે થવા વાળા ભાટચારણ અને કવિઓ ગાય છે, ગવડાવે છે, અને તે કીર્તિ ગાન દ્વારા પિતાને કૃતાર્થ મનાવવા સાથે ઈ-પુરૂષાર્થની સિદ્ધિ થઈ ગણે છે. આવી યશ-કીતિને અંગે જ દુનિયામાં કહેવત પ્રચલિત થઈ છે. “ કાં તે નામ ભીડે કાં તે નામ ગીતડે' પરંતુ આવી રીતની જીવનનિર્વાહને અંગે થયેલી સાધ્ય-સિદ્ધિ યશ-કીર્તિ અને તેના કિલ્લાઓ કે કૌમુદી હોય છે, તેની કિંમત આત્માના સ્વરૂપથી વંચિત થયેલા પુરૂષોના હૃદયમાં જ અસર કરે છે. પરંતુ આત્માના સ્વરૂપ તરફ કે તેના ભવિષ્યના ઉદય તરફ જેની નજર એક અંશે પણ હેય તે મહાપુરૂષ કે જેને યથાસ્થિત રીતિએ મહાત્મા કહી શકાય. તેને આ બધાની મુદ્દલ અસર હોતી નથી. યાદ રાખવું કે જગતમાં મહાત્મા નામ ધરાવવાવાળા પણ ઘણુ નિકળે છે અને નિકળશે. પરંતુ જે દષ્ટિ-એક અંશે પણ આત્માના સ્વરૂપ તરફ વળેલી ન હોય જેની દૃષ્ટિ–યથાસ્થિત ધર્મને ઓળખવા માટે એક ક્ષણ પણ તૈયાર થતી ન હોય– જેની દષ્ટિ-હિદુપણાની સંસ્કૃતિને હચમચાવવા જ તૈયાર થયેલી હોય જેવી રીતે જીવન અને કલચર મેતીને એકઠા કરવામાં આવે સાચા હીરા કે ઈમીટેશનને ભેળા કરવામાં આવે, પાણી અને પિશાબને મિશ્ર કરવામાં આવે, ખેરાક અને વિષ્ટાને ભેળસેળ કરવામાં આવે– એવી રીતે જેની ષ્ટિ–હિન્દુધર્મ અને હિન્દુત્વને નાશ નાશ કરવાની ભેળસેળ જનમાં જ રાત-દિવસ મચી રહે— Page #59 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ જેની દૃષ્ટિ–ગ-જાતિને ઝેર દેવામાં પણ દયાના નામને ધારણ કરવા માંગે— જેની દૃષ્ટિ—-અનાજના નુકશાનને નામે વાંદરાઓને ગોળીથી હાર કરવા માંગે જેની દૃષ્ટિ–શીલના અલંકારને સળગાવી દેવા સ્ત્રી-પુરૂષોને ત્રિએ નિષ્કટક એક સફર કરાવવા દોરાય જેની દૃષ્ટિ–ડગલે-પગલે નિષ્ફળ અને નુકશાનકારક હિલચાલે ઉભી કરી દુનિયાને પાયમાલીને રસ્તે દોરવવા સાથે હિંદુત્વનું હાડ હચમચાવી નાખે જેની દૃષ્ટિ–આત્મધર્મ–રાજધર્મ-વર્ણ ધર્મ અને કુલધર્મના સર્વથા નાશને માટે જ તૈયાર રહે– એમ હોય છે. તેને કઈ હિન્દ તે મહાત્મા ન જ માને. પણુ– વાસ્તવિક મહાત્મા-પદને ધારણ કરનારા તેઓ જ હોય છે કે - જેઓ નથી તે શરીરાદિ જડ જીવનના નિર્વાહના સાધનમાં સતત રડવાયેલા ! કે નથી તે કાર્તિના કેટડે દટાવવા માંગતા ! અને નથી તે આત્માને અર્ધગતિએ લઈ જનાર કેઈ પણ જાતના કર્મ-કમમાં કચડાતા !!! ખરેખર મહાત્મા તે તેઓ જ હોય છે કે “જેઓ ભૂત અને ભવિષ્યના જીવનની મુખ્ય દરકાર રાખીને આ ભવને જીવનમાં તેવી સ્થિતિએ વતે કે જેથી પિતાના ભવિષ્યના ભવનું જીવન ઉત્સવરૂપ જ હોય, એટલું જ નહિં, –પરંતુ Page #60 -------------------------------------------------------------------------- ________________ આગમત જગતના જીવોને પણ જન્મ-જરા-મરણ, રેગશોક, આધિ-વ્યાધિ-ઉપાધિના વિષમ સાજાંઓમાં મગ્ન થયેલા જોઈને તેઓને ઉદ્ધાર કરવા માટે આત્માના , પરમ ઉદયને કરનાર એવા જવાદિ સચ-તત્વો અને દેવાદિ સુંદર રત્નત્રયીને ઓળખાવવા સાથે જડ અને ચેતનનું ભાન કરાવી ભવ અને મેક્ષના સાધનોને શુદ્ધ રીતિએ ઓળખાવી નિમમત્વ ભાવ પૂર્વક આત્માનો ઉદય કરે તેવા માર્ગમાં પ્રયાણ કરીકરાવી જે એ ઉદ્ધાર કરી રહ્યા હેય— તેઓ જ યથાર્થ સ્થિતિએ મહાત્માપદને લાયક ગણાય” એ સિવાય કોઈ “મહાતમ પદ તે અન્ય માટે કહે તે ટું ગણાય નહિં, કેમકે આત્માને કર્મબંધનના કારણે જેવું એકકે તમ એટલે અંધકારનું સ્થાન નથી, અને જેઓ અત્યંત અજ્ઞાન–અંધકારમાં ગોથાં ખાઈ રહેલા હોય તેવા મહાતમકહેવાય અને તેઓની દષ્ટિ પણ મહા-તમવાળી ગણાય, તેમાં આશ્ચર્ય નથી, પરંતુ મહતું એટલે પ્રશસ્ય-અત્યંત ઉંચે એવો આત્મા જેને થયે હેય તેજ ખરેખર મહાત્મા કહેવાય !!! જેને આત્મા બરાર ઉચ્ચ દશામાં આવેલ હોય તે કોઈ દિવસ પણ મિથ્યાત્વ, અજ્ઞાન કે અવિરતિ તરફ તે ધશેલ હોય જ નહિ, તે પછી આત્મધર્મ, વર્ણ ધર્મ, કુલધર્મ અને રાજધર્મને લે પનારે હોય જ કયાંથી? પરન્તુ વાચકવૃંદે તે યા રાખવું કે-વાસ્તવિક રીતિએ મળેલું મહાત્મા પણું જે આત્માની ઉત્તમતાને આભારી હોવા સાથે સાચી માન્યતા, સાચું જ્ઞાન અને શુદ્ધ વર્તનની સીડીએ ચઢવાનું અને Page #61 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ ઉત્તરોત્તર વધવાની ઉમેદવારીવાળું હોય છે, છતાં જગતમાં ફક્ત સદાનંદમય એવું જે મોક્ષપદ અને તેમાં રહેવાવાળા જ સિવાય જગતના સર્વ પદો અને સર્વ છે માટે કાળની કરવાલ કડો ફટકા મારે છે. આ કાળની કરવાના ફટકામાંથી બીજે કંઈ પણ ઉગરવા માંગે તે ઉગરી શકો નથી, તેવી રીતે આ મહાત્માનું... પદ પણ કાળની કરવાલના ફટકામાંથી ઉગરી ગયેલું હેવું સંભવિત નથી. યાદ રાખવું કે--જીવને પહેલવહેલું મળેલું મહાત્માપણું સદાશિવ રૂપ મોક્ષપદ પામવા સુધી અખંડ રહે, એ સંભવ નથી. કેમકે આગમ-વચનને વિચારનારા વિચક્ષણ-વિદ્વાનોના વિચારની બહાર એ વાત હોય નહિં કે–મહાત્માપણું અનંતી વખત દ્રવ્ય થકી આવ્યા સિવાય ભાવથકી મહાત્માપણું આવતું નથી, અને તેમાં પણ ભાવથકી આવેલું મહાત્માપણું કાળકરવાલના ફટકામાં ન ફસાયું હોયતેવું બનતું જ નથી. તેથી કઈ પણ જૈનશાસ્ત્રકાર મિથ્યાદાષ્ટિને પહેલવહેલું સાયિક સમ્યક્ત્વ હેય એમ માનવાની સાફ ના પાડે છે, અને લાપશમિક ભાવ પ્રાપ્ત થયા સિવાય ક્ષાયિક ચારિત્ર કે સમ્યકત્વને ભાવ આવી જાય એમ માનવાની પણ ના પાડે છે. ઉપર જણાવેલી બધી હકીકત વિચારતાં માલમ પડશે કે શાસનરહેવાની ધગશ અગર મહાત્માપણું કદાચ મળી જાય તે પણ બાળ-ફરવાલના ફટકામાંથી સર્વથા તેને બચાવ થવે મુશ્કેલ છે, પરંતુ કાળ–કવાલ અને મહાત્માપણના ઉંડા વિચારમાં ગયેલ મનુષ્ય એટલું તે સ્પષ્ટ સમજી શકે તેમ છે કે–તે મહાત્માપણાને કાળ કરવાલના રહાય જેટલા ટકા પડે તે પણ તે મહાત્માપણું એટલું બધું જબરજસ્ત સામર્થ્ય ધરાવે છે કે સદાશિવ એટલે મેક્ષપદરૂપી ફળને મેળવ્યા સિવાય તે રહેતું જ નથી. Page #62 -------------------------------------------------------------------------- ________________ આગમત વાસ્તવિક–મહાત્માપણાને ધરાવનાર જીવ અસંખ્યાતી વખત ફટકાઓ ખાય, અનંતી વખત ડુબકીઓ ખાય, છતાં પણ તે વાસ્તવિક-મહાત્માનું મહાત્માપણું નિષ્કટક અને પરમ-મહદયવાળું હોઈ તે પિતાનું સ્વરૂપ-પદ મેળવવા ભાગ્યશાળી થાય જ છે. આવી રીતનું જ મહાત્માપણું, તેનું નામ જ શાસન સેવા અને એવી શાસનસેવાને ઈચ્છવાવાળો ભીંતડે કે ગીતડે જવા માંગે જ નહીં, પરંતુ તેવી સેવા ઈચ્છનારો તે સ્વ અને ઉપરની કલ્યાણ કટિની જ કામનાને કાળજામાં કતરી રાખે, જગતમાં જેમ સાચી વસ્તુને સંગ્રહ કરનાર મનુષ્ય નકલી વસ્તુના સંગ્રહથી હંમેશાં સાવચેત રહે, તેવી રીતે શાસન-સેવાના કે મહાત્માપણાની મઝાને લેવાવાળા મનુષ્ય સ્વ-સેવાના નામે જગતમાં પ્રસરે વિશ્વને મેલે ન વળગી પડે, તે બાબત પૂરેપૂરી સાવચેતી રાખવાની જરૂર છે. કેમકે હું એટલે શાસન, મારે ભક્ત એટલે શાસન-સમાજ, મારી અને મારા ભક્તોની સેવા એટલે શાસન સેવા, સમાજનું હારું અને મ્હારા ભક્તોનું બહુમાન એ. જ શાસનની ઉન્નતિ, હું અને મારે પરિવાર એ જ શાસનનાં અંગે. આવી આવી સર્વથા બિભત્સ અને ગલીચ ભાવનાઓ શાસનસેવાના નામે સડી ગયેલા મગજવાળાએ ધારણ કરી બેસે, પરંતુ શાસનની સાચી શિક્ષા અને શ્રદ્ધાને પામેલા સપુરૂષે તેવા સડેલા સંસકારો ક્ષણભર પણ પિતાના હદયમાં ધારે નહિ, વચનથી ઉચ્ચારે પણ નહિ અને તેવા કથન કરનારાઓની છાયાએ પણ જાય નહિ. વાચકે ધ્યાન રાખવું કે જગતના જુલ્મી જલ્લાદો કે શત્રુઓના ઘાથી બચવું જેટલું કઠણ છે, તેના કરતાં અસંખ્ય ગણું તે શું! Page #63 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બાજુ પરંતુ અનંતગણું કઠિન કર્મ કટકની કરવાલને ફટકામાંથી બચવું મુશ્કેલ છે. મહાનુભાવે ! ભગવાન જિનેશ્વર-મહારાજનાં વચનને વિચાર! તેના તત્વને હૃદયગત કરે ! તમારા મન-વચન-કાયાના યોગોને તેને આધીન બનાવે! ગણાતા મહાત્માઓની ગંદકીના ગોટાળામાં ગુંચવાઓ નહિ! અને આત્માની અવ્યાબાધ સ્થિતિને લક્ષ્યમાં રાખી તેના પરમ ઉદયના વખત સુધી તે જ માગે કટિબદ્ધ થઈ આગળ વધવાને ઉદ્યમ કરે જેથી તમારી શાસનસેવા અને મહાત્માપણું અમેદવા લાયક થાય.” [ આ ઉપરાંત જ્ઞાની-ગીતાર્થ ગુરુની નિશ્રામાં આ સંબંધી વધુ વિચારણાથી શાસન શબ્દને પરમાર્થ જાણવા મળે છે કે જે વિષમકર્મોના બંધનેને ફગાવવા ઉપયોગી થાય તે શાસન. એટલે અંગત વિચારો કે પ્રવૃત્તિઓ રાગ-દેવમૂળક હોઈ પક્ષવાદને જન્માવે છે. તેને ભૂલ-ચૂકે પણ શાસન-સેવાના ભળતા નામેથી નવાજવાની ધૃષ્ટતા કરવી હિતાવહ નથી. અર્થાત–વ્યક્તિગત–વિચાગ્ધારાના પિષણ-સમર્થનમાંથી જન્મતી પક્ષવાદની પ્રવૃત્તિ શાસનપગી નથી, એ વાત ગંભીરપણે સમજવી જરૂરી છે.] Page #64 -------------------------------------------------------------------------- ________________ શ્રી સ્વાર્થાધિગમ-સૂત્રનું હદયગ્રાહી વિવેચન GUR, - વિવેચનકાર છે. પૂઃ-આગમ દ્વારક આચાર્યશ્રી ને I - - - - - - [પરમારા ધ્ય, સૂરિશેખર, શાસન પ્રભાવક, ગીતા શિરેમણિ, તાત્વિક–પદાર્થોના અજોડ વ્યાખ્યાતા, ધ્યાનસ્થ સ્વ. પૂઆગદ્ધારક શ્રીએ સુતજ્ઞાનની વિશિષ્ટ-આરાધના બળે તલસ્પર્શી ઊંડાણ સાથે ગહન પદાર્થોને પણ ઝીણવટભરી રીતે સમજાવવાની ઉદાત્ત-લિથી શ્રી તત્વાર્થાધિગમ સૂત્ર ઉપર વિ. સં. ૧૯૮માં પાલીતાણાના ચોમાસામાં તત્ત્વપ્રેમીઓના હિતાર્થે વાચના આપેલ. જેની નોંધ તે વખતે પૂ. આ. શ્રી વિજયધર્મસૂરીશ્વરજી મ. શ્રીએ કરેલ, જેના ઉપરથી પૂ. શાસનપ્રભાવક આચાર્યદેવ હેમસાગરસૂરીશ્વરજી મ. શ્રીએ શુદ્ધ-સુંદર અને વ્યવસ્થિત મુદ્રણ વેગ ઉતારો તૈયાર કરેલ તે તેઓશ્રી પાસેથી સાનુગ્રહ તે ઉતા મેળવી વ્યવસ્થિત રીતે જિજ્ઞાસુઓના હિતાર્થે આગમત (વર્ષ ૯ પૃ. ૨ થી) આપવાની શરૂઆત કરેલ, તેને ત્રીજો હપ્ત આ વખતે રજૂ કરાય છે. " વર્ષ ૧૦, પૃ૨ (પૃ. ૪૦)માં બીજા સૂત્રનું વિવેચન પૂર્ણ થયેલ. ત્યાર પછી ત્રીજા સૂત્રના વિવેચનનું લખાણ મળ્યું નથી, એટલે ચેથા સૂત્રના વિવેચનથી શરૂઆત થાય છે. વિવેકી-વાચકેએ ગંભીરતાપૂર્વક જ્ઞાની ગુરુના ચરણમાં બેસી આ વિવેચનને સમજવા પ્રયત્ન કર. aj Page #65 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ પૂ. આગમાદ્વારશ્રીએ ફરમાવેલ શ્રી તત્ત્વાર્થાધિગમ સૂત્રનુ તાત્ત્વિક વિવેચન (૩) (વર્ષ ૧૦, પુ. ૨, પા. ૪૦૪ી ચાલુ) નીવાનીવાઽશ્રવન્ય-તંત્ર-નિર્દેશ-મોક્ષાસ્તવમ્ । ।। भाष्य - जीवा अजीवा आस्रवाः बधः संवरो निर्जरा मोक्ष इत्येष सप्तविधोऽर्थं स्वत्वम् । इति वा सप्त पदार्थास्तत्त्वानि ताल्लक्षणतो विधोऽर्थस्तत्त्वम् विधानत पुरस्ताद्विस्तरेणोपदेष्यामः । हारि०वृत्ति :- जीवादयस्तत्त्वमिति । एकवचननिर्देश: अमीषामेव निरुपचरितसामान्य-विशेषतत्त्वख्यापनाय सामान्यप्रधानः, इति સૂત્રસમુદ્દાયા: । ટીકા જીવાદિ તત્ત્વા છે. પ્રશ્ન-જગતમાં સર્વ-પદાર્થના જીવ, અજીવ એ પદાર્થ માંજ અન્તર્ભાવ થઈ શકે છે, છતાં સૂત્રકારે નવીવો तत्त्वम् એમ ન કહેતાં નીયા-ગીતા-શ્રય-નૃક્ષ-યર-નિઝ 1-મેક્ષાસ્તવમ્ એમ શા માટે કહ્યું ! ઉત્તર સિદ્ધાન્તની દૃષ્ટિએ યદ્યપિ સ પદાર્થાના જીવ અજીવ એ એમાંજ અન્તર્ભાવ થાય છે. છતાં જે અહી' સપ્ત પદાર્થનુ નિરૂપણ કરવામાં આવ્યું છે, તેના મુખ્ય ઉદ્દેશ એ છે કે આ આખાય તત્ત્વાર્થ સૂત્રમાં મેાક્ષનો માર્ગ કહેવાના હાવાથી મેાક્ષ એ સાધ્ય છે. એટલે માક્ષનુ' પ્રતિપાદન કરવુ' જ જોઈ એ. જ્યારે સાધ્ય એવા મેાક્ષનું પ્રતિપાદન કરવાની ફરજ આવી, ત્યારે એ મેાક્ષના સાધનરૂપે જે સવર અને નિરા તેનું પણ પ્રતિપાદન આ. ૨-૨ Page #66 -------------------------------------------------------------------------- ________________ આગમત અવશ્ય હોવું જ જોઈએ, કારણ કે સાધન વગર સાધ્ય-સિદ્ધિ થઈ શકતી નથી. આ કારણથી સાધનરૂપે સંવર અને નિર્જરા પણ કથન કરવા ચોગ્ય થયા. સાધન હેય- સાધ્ય હેય અને સાધક હેય છતાં પ્રતિબંધક જયાંસુધી હેય ત્યાં સુધી કાર્ય સિદ્ધ થતું નથી, મેક્ષ સાધ્ય છે. સંવર-નિર્જરા સાધન છે. અને જીવ સાધક છે, છતાં પ્રતિબંધક એવા આશ્રવ અને બંધ બને જ્યાં સુધી હોય ત્યાં સુધી સાધ્યસિદ્ધિ થવાની નથી, પ્રતિબંધકાભાવ પણ સાધ્યની સિદ્ધિનું કારણ છે. આમ હોવાથી પ્રતિબંધક એવા બંધ અને આશ્રવને પણ જાણવા જ જોઈએ. કારણ કે જ્યાં સુધી તેનું સ્વરૂપ જાણવામાં ન આવે ત્યાં સુધી તેને અભાવ પણ શી રીતે થઈ શકે ? માટે આશ્રવ અને બન્ધ એ પણ અવશ્ય કહેવા લાયક છે. જીવ અને અજીવમાં યદ્યપિ આશ્રવાદિ પાંચને અન્તર્ભાવ થઈ શકે છે, તે પણ ઉપરના કારણથી એ પાંચે સ્વતંત્રપણે પ્રતિપાદન કરવા એગ્ય છે. - અહીં કેવળ પદાર્થ-નિરૂપણ પુરતે જ પ્રયાસ નથી પરંતુ પદાર્થના નિરૂપણ સાથે એક્ષ-પ્રાપ્તિ પણ સાધ્ય છે. અને બાલ છે સાધ્ય, સાધન, પ્રતિબંધક ઈત્યાદિ સર્વ સ્પષ્ટપણે સમજી શકે તે માટે સાતે પદાર્થો સ્વતંત્ર રીતે કહેવા યોગ્ય છે જ ! શંકા - જ્યારે જીવા-જવાદિ સાત પદાર્થો ઉપર કહ્યા મુજબ સ્વતંત્રપણે કહેવા ગ્ય છે તે પછી જગત પ્રસિદ્ધ એવા પુણ્ય–પાપને શા માટે સ્વતંત્ર કહેવામાં ન આવ્યા? સમાધાન - અહિં એવી રીતે પદાર્થનું નિરૂપણ કરવામાં આવ્યું છે કે સાધ્ય, સાધન, પ્રતિબંધક ઈત્યાદિના જ્ઞાન સાથે પદાર્થનું પણ જ્ઞાન થવું જોઈએ અને એક બીજા પદાર્થને એક બીજામાં અન્તભાવ પણ ન થ જોઈએ, એ પ્રમાણે ઈતરેતરાભાવ Page #67 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ ૧૧ વિશિષ્ટ દ્રઢ સમાસનું અહીં ગ્રહણ કરવામાં આવ્યું છે. હેપાદેયના નિરૂપણરૂપે જ્યારે વસ્તુતત્વ કહેવામાં આવે ત્યારે પુણ્યપાપ એ બને પણ અવશ્ય સ્વતંત્રપણે કહેવા જોઈએ જ. શંકા - જીવાજીવાદિ સાત પદાર્થોનું જ્યારે નિરૂપણ કરવામાં આવે છે તે પછી વીવા...મોક્ષાત્તરવમ્ એ સૂત્રમાં તરને એકવચનમાં નિર્દેશ કેમ કરવામાં આવે છે? શું અહિં સમ્યગ્ર દશન જ્ઞાનચારિત્રાણિક્ષમાર્ગ” એ સૂત્રમાં કહેલા ક્ષમા ના એકવચનના નિર્દેશને અંગે સમ્યગ દર્શનાદિ ત્રણે સમુદિત હોય તે જ જેમ મોક્ષમાર્ગ કહેવામાં આવ્યું છે, તેમ અહિં પણ છવા-જીવાદિ સપ્ત પદાર્થો ભેગા થાય તે જ તેને તત્વ કહેવાય? એ શું ઉદ્દેશ છે? એમ તે કહી શકાય તેમ નથી, કારણ કે તેમ કરવા જતાં તે અનેક દેષની આપત્તિઓ આવશે? સમાધાન-સૂત્રમાં તરન્ન પદને જે સામાન્યની મુખ્યતાવાળે એકવચનાન્ત નિર્દેશ કરવામાં આવ્યું છે, તે જીવાદિ-પદાર્થોનું નિરૂપચરિત સામાન્ય-વિશેષપણું જણાવવા માટે છે. અર્થાત અન્ય દર્શનવાળા કેઈ “સામાજવારિત-સામાન્ય જ છે. વિશેષ જેવી કઈ ચીજ છે જ નહિં એમ પ્રતિપાદન કરે છે. જ્યારે બૌદ્ધવાદી સરખા કઈ વિશેષ જ છે. સામાન્ય જેવી કઈ વસ્તુ જ નથી ઈત્યાકારક પ્રતિપાદન કરે છે, તે પ્રમાણે જન દશનનું મન્તવ્ય નથી. જિન દર્શન તે સામાન્ય તથા વિશેષ બન્નેને માનનાર છે. દ્રવ્યની અપેક્ષાએ સામાન્યની મુખ્યતા છે, વિશેષની ગૌણતા છે. પર્યાયની અપેક્ષાએ વિશેષની મુખ્યતા છે, સામાન્યની ગૌણતા છે. એ જણાવવા માટે છે. એ હેતુથી વરવર એ સામાન્ય–પ્રધાન એકવચનાન્ત નિર્દેશ કરેલે છે. કદાચ શંકા થાય કે ભલે ! તમે સામાન્ય–વિશેષ બન્નેને માને પણ તન, એ જેમ સામાન્ય પ્રધાન એકવચનાઃ નિર્દેશ કર્યો Page #68 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમત તેજ પ્રમાણે વિશેષ-પ્રધાન તવાન એ બહુવચનાનિ નિર્દેશ કેમ ન કર્યો? સામાન્ય-નિર્દેશથી જેમ વિશેષને અન્તભાવ તમે માની લે છે, તે જ પ્રમાણે વિશેષના નિર્દેશથી સામાન્યને અન્તભવ આવી જશે, તે આ શંકા કરવાની જરૂર નથી. કારણ કે જોવાનીવાશ્રવજવર નિરજમોક્ષારતરત્ર એ સૂત્રમાં તત્ત્વ પદને સામાન્ય પ્રધાન એકવચનાન્ત નિર્દેશ જેમ રાખવામાં આવ્યા છે, તે પ્રમાણે જીવાદિ-પદાર્થોને દ્વન્દ સમાસ કરવા પૂર્વક બહુવચનાન્ત વિશેષ પ્રધાન નિદેશ રાખવામાં આવેલ છે જ, એટલે પૂર્વોક્ત શંકાને સ્થાનને સંભવ રહેતું નથી. જેમ ઘઉં-બાજરીના એક દાણને પણ ઘઉં-બાજરી કહેવાય છે, અને ઘણું દાણાને પણ ઘઉં-બાજરી જ કહેવાય છે, પરંતુ ઘઉં-બાજરીએ એ બહુવચનાન્ત કરવામાં આવતું નથી, તે પ્રમાણે અહિં પણ “ર” પદ માટે સમજી લેવું. આ પ્રમાણે સૂત્રને સામુદાયિક અર્થ થે. હારિવૃત્ત :વાવાર્થ તુ વિરપુરમા માળઝાર–નવ હૃતિ | ____ तत्र सुखदुःख-ज्ञानोपयोगलक्षणा जीवाः, तद्विपरीतास्वजीवाः, आश्रूयते गृह्यते कर्म अनेनेत्याश्रवः, शुभाशुभ-कर्मादानहेतुरिति भावः, आश्रवैरात्तस्य વર્ષા: મામા સંયોગો-વ, કાશવથ નિરોગી ગુણાતિમિ, સંવાદ, कर्मणां विपाकस्तपसा वा शाटा, निर्जरा, कृत्स्नकर्मक्षयादात्मनः स्वात्मन्यवस्थानं मोक्षः । હારિવૃત્તિ-અવયવાર્થ તે ભાગ્યકાર પિતે જ વિગ્રહ કરવા પૂર્વક જણાવે છે અહિં ટીકાકારે, વિપુરક્ષા, એવું જે પદ આપ્યું છે તેનું તત્ત્વ એ જણાવે છે કે કેઈ નવાઇ નીવશ્વ-શીવાની, તો કાઠવાય એ વિગ્રહ ન કરી નાખે, તેને માટે વિગ્રહ પુરસ્સર એ પદ આપ્યું છે. અર્થાત્ ભાષ્યકારે કરેલા વિગ્રહને જ અહિં અનુસરવાનું છે. પરંતુ બીજે સ્વકલ્પિત-વિગ્રહાન્તર કરવાનું નથી, Page #69 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ એ પણ શંકા કરવાની જરૂર નથી કે જીવાજીવના આશ્રવાદિ એવા અર્થવાળે વિગ્રહ કરવામાં આવે તે અજીવમાં આશ્રવાદિ શી રીતે ઘટાવશે? કારણ કે અજીવમાં પણ જલપ્રવાહાદિ દ્રષ્ટાંતથી આશ્રવાદિ બરાબર ઘટી શકશે. હવે જીવ કોને કહેવાય તે માટે ટીકાકાર મહર્ષિ ફરમાવે છે કે સુર–ગુણ-જ્ઞાનોપયોnક્ષના નીવાર હું સુખી છું, હું દુખી છું ઈત્યાકારક જ્ઞાનના ઉપગવાળા હોય તે જીવ છે. - અહિં આગળ કહેવામાં આવનાર સાચો –૪Hળો નીવઃ એ સૂત્ર પ્રમાણે ઉપયોગ હોય તેને જીવ કહેવાય, એટલું સામાન્ય કથન ન કરતાં સુખ-દુઃખ સંબંધી જ્ઞાનના ઉપગવાળાને જીવ તરીકે જે કથન કરવામાં આવ્યું છે, તે સર્વદર્શનકારે અથવા સામાન્યરીતે સર્વ આસ્તિક-પ્રજા જે લક્ષણને સીધે સ્વીકાર કરી શકે, તે અપેક્ષાએ કહેવામાં આવ્યું છે–ભલે ! પંચભૂતમાંથી જીવની કોઇ ઉત્પત્તિ માનનાર હોય તેને પણ એ તે સહેજે પ્રશ્ન થાય કે જ્યારે પંચભૂતમાંથી જીવની ઉત્પત્તિ થઈ છે, તે તે એક જ જીવને હું સુખી છું હું દુઃખી છું, એવી ભિન્ન-ભિન્ન પ્રતીતિ કેમ થાય છે? હું દુઃખી અથવા સુખી એવી બેમાંથી એક જ પ્રતીતિ થવી જોઈએ અને જીવમાત્રને અને પ્રતીતિ થાય છે, તે તે સર્વને માન્ય છે? માટે એ દુઃખ-સુખની એક જ આત્માને પ્રતીતિ થવામાં કર્મ એ કારણ છે અને એ કર્મને કર્તા આ આત્મા છે.” એ સર્વ વસ્તુ જણાવવા માટે અન્ય-દર્શનીએ તેમજ સામાન્ય પ્રજાને લક્ષ્યમાં રાખી સર્વગ્રાહ્ય જીવનું લક્ષણ ટીકાકારે કહ્યું છે. જીવથી વિપરીત તે અજીવ! અજીવમાં છે જે પદ છે, તેના વિશેષ, અલ્પ, વિરુદ્ધ અને તત્સદશ એવા ચાર અર્થે થાય છે, પણ અહીં ત્રણ અર્થ કરવાના નથી, પરંતુ વિરૂદ્ધ એ એક જ અર્થ અહીં કરવાનું છે, અર્થાત્ “જીવમાં જે સુખ-ખ Page #70 -------------------------------------------------------------------------- ________________ આગમત સંબંધી જ્ઞાનનો ઉપયોગ છે, તે જેમાં અંશે પણ ન હોય, તેનું નામ અજીવ છે.” જેના વડે કર્મ ગ્રહણ કરાય તે આશ્રવ છે. અહીં જેના વડે કર્યગ્રહણ કરાય એ કર્મણિ--પ્રયાગમાં જેના વડે તેને કરણ-અસાધારણ કારણરૂપ માનવાનું નથી, પરંતુ હેતુ તરીકે માનવાનું છે, કારણ કે કરણરૂપે માનવા જઈએ તે ઈન્દ્રિયાદિ આશ્રને ગ્રહણ નહિ કરી શકાય, કરણરૂપે માનવામાં આત્મપરિણામને જ લેવા પડશે, માટે હેતુ રૂપે માનીને ઈન્દ્રિય કષાય-અગ્રતાદિને પણ આશ્રવરૂપે ગણવા. ટીકાકારે પણ એ જ વસ્તુ જણાવવા માટે સ્પષ્ટ લખી દીધું છે કે માસુમને તુરિતિમા નાં શુભ-અશુભ કર્મોને ગ્રહણ કર વામાં જે હેતુ તે આશ્રવ છે. હવે બન્ધ એટલે-આશ્ર વડે ગ્રહણ કરાતા કર્મોને આત્માની સાથે જે સંગ તેનું નામ બધ કહેવાય છે. અહિં પણ કર્મને આત્માની સાથે સંગ તેનું નામ બન્ય એટલું સામાન્ય કથન ન કરતાં આશ્ર વડે ગ્રહણ કરેલા કર્મ એવું જે કથન કરવામાં આવે છે, તેને આશય એ છે કે જે કર્મને આત્માની સાથે સંગ તેનું નામ બન્યું એટલું સામાન્ય કથન કરવામાં આવે તે, સિદ્ધ આત્માએ જે આકાશ પ્રદેશમાં અવગાહીને રહેલા છે તે જ આકાશ-પ્રદેશમાં કર્મના પુદ્ગલે અવગાહી રહેલા હેવાથી અર્થાત્ આત્મ–પ્રદેશ અને કર્મ પ્રદેશ બન્નેને અવગાહ એક હોવાથી ત્યાં પણ સાગરૂપ સંબંધ હાઈ બધે માનવે પડશે, એને નિરાસ કરવા માટે આવેnત્તા એટલે આ8 વડે ગ્રહણ કરેલા કર્મને આત્માની સાથે સંયોગ તેનું નામ બંધ કહ્યો. સંવર– આશ્રવને ગુપ્તિ વિગેરે જે વડે નિષેધ તેનું નામ સંવર. . ' , , , , , , Page #71 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ અહિં આશ્રવને અભાવ તેનું નામ સંવર એમ કહેતા નથી, એમ કહેવાથી તે સિદ્ધમાં પણ સંવર આવશે, અને સંવરક્રિયા સિદ્ધમાં માનવાને શાસ્ત્રમાં સ્પષ્ટ નિષેધ છે, તેમ જ આશ્રવનો નિષેધ તેનું નામ સંવર એમ પણ કહેવું નથી, કારણ કે પ્રાણાતિપાતાદિ આશ્રવને એકે દ્વિયાદિમાં શક્તિના અભાવે નિષેધ જ છે, પરંતુ તેટલા માત્રથી તેને સંવર ગણવામાં નહિ આવે, પરંતુ જે આશ્રવને ગુપ્તિ આદિ વડે નિષેધ કરવાને યત્ન થાય તે જ સંવર છે. આથી એમ સિદ્ધ થયું કે અપ્રમત્તાવસ્થામાં પ્રાણુતિપાતાદિ હોય છતાં પણ સમિતિ-ગુપ્તિની પરિપાલનાને અંગે-સંવર જ છે અને પ્રમત્તાવસ્થામાં પ્રાણુતિપાદિ કેઈ વાર નહિ છતાં ગુતિના અભાવે આશ્રવ જ છે. આ બધી વસ્તુ જણાવવા માટે ટીકાકાર મહારાજાએ ગુરથામિ પદ આપવાનું ઉચિત ધાર્યું છે. - હવે નિજ રા-કમનું વિપાકથી જે ખસવું તેનું નામ નિજ રા. . . . . - અહિં તપસ્યાથી બારે પ્રકારની તપસ્યા લેવાની છે, અને વિપાકથી જ કર્મનું આત્મપ્રદેશથી ખસવું થાય છે, એમ નહિં, પરંતુ પ્રભુશાસનમાં કહેલા તપસ્યાના બારે પ્રકારના સેવનથી વિપાક સિવાય પણ કર્મ–પ્રદેશોનું આત્મ-પ્રદેશથી ખસવું થાય છે. હવે મેક્ષ–સંપૂર્ણ કર્મના ક્ષયથી આત્માનું પિતાના આત્મામાં સ્વરૂપમાં રહેવું તેનું નામ મેક્ષ છે. અહીં સર્વ કર્મને ક્ષય થાય તે સમયે જ મેક્ષ, પછીના સમયમાં સર્વકર્મને ક્ષય નથી માટે મેક્ષ પણ નથી, એમ થઈ જશે, જ્યારે પંચમી વિભક્તિને અર્થ અપાદાન કરવામાં આવે તે સર્વકર્મના ક્ષયરૂપ હેતુને વિયેગ થાય તે પણ સદાને માટે મેક્ષપણું ટકી રહેશે. આમનઃ સ્વાવસ્થાન એવું જે કહેવામાં આવ્યું છે, તેમાં એ આશય છે કે દર્શન Page #72 -------------------------------------------------------------------------- ________________ આગમત નરેમાં મેક્ષપ્રાપ્ત આત્માને સર્વવ્યાપક માનવામાં આવે છે. જેનેનું તે મન્તવ્ય નથી, મેક્ષવસ્થામાં આત્મા પણ આત્માને એટલે અવગાહ તેટલામાં જ રહે છે, તે વસ્તુ જણાવવા માટે છે. રુષ Hisઈરસવ આ ભાષ્યની પંક્તિમાં તિ પદ મર્યાદા સૂચક છે, પ્રેરક-પ્રક્ષકારને વચન દ્વારા પ્રત્યક્ષ કરવામાં આવેલે આ સાત પ્રકારને જ પદાર્થ છે. સૂત્રમાં જે સરૂ એવું પદ છે તેનું જીવ છે. એ ત્રણે પદથી વ્યાખ્યાન છે, અથવા વ્યુત્પત્તિની અપેક્ષાએ પણ તત્વની વ્યાખ્યા કરવી એટલે કે તસ્ય માતરમ્ એ વ્યુત્પત્તિ પ્રમાણે સદ્ભૂત-વસ્તુનીજ સિદ્ધિ થાય છે, અર્થાત્ જીવાદિ પદાર્થોને સ્વભાવ–સ્વસત્તા તે જ તત્ત્વ છે. આ પ્રમાણે પુત્પત્તિ–પક્ષમાં છવાદિ પદાર્થોની સ્વસત્તા સંબંધી સામાન્ય પ્રધાન વ્યાખ્યા કરવામાં આવે ત્યારે સૂત્રમાં કરેલ તરવન પરંતુ તે સાતે પદાર્થ વિરોષ ધર્મોથી સહિત હોવાથી અર્થાત જીવત્વ અજીવત્વ એ પ્રમાણે અન્ય ભિન્ન વિશેષ–ધર્મથી યુક્ત હોવાથી તે વિશેષ ધર્મની મુખ્યતા રાખવામાં આવે તે તરવાનિ એમ બહુવચન કરવું ગ્યા આ આશયથી ભાગ્યકાર જણ છે કે તે વા સાતવાન અથવા એ સાતે પદાર્થો ત છે. ભાષ્યમાં આપેલે વા શબ્દ વિશેષ ધર્મના પ્રાધાન્યની અપેક્ષાએ બહુવચનને વિકલ્પ કરવા માટે છે. જીવાદિ સાત પદાર્થો તેજ તવે છે. અર્થાત તે સાત સિવાય બીજા કોઈપણુ તત્વ નથી. हारि०वृतिः- पुण्य-पापयोबन्धेऽन्तर्भावान्न भेदेनाभिधानं. ययेवमाश्रवादयोऽपि पंच च न जीवा-जीवाभ्यां भियन्ते, ततस्तेऽपि न वाच्याः, तथाहि Page #73 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ आश्रवो मिथ्यादर्शनादिरूपः परिणामो जोवस्य । स च न ात्मानं पुद्गलाश्च विरहय्य, बंधस्तु कर्म पुद्गलात्मक आत्मप्रदेशसंश्लिष्ट', संबरोऽप्याश्रवनिरोधलक्षणो देश-सर्वभेदः आत्मनः परिणामो निवृत्तिरुपा निर्जरातु कर्मपरिशाट'त् जीव-कर्मणां पार्थक्यमापादयति स्वशक्त्या, मोक्षोऽप्यात्मा समस्तकर्मविरहित इति, तस्माज्जीवाजीचौ तत्त्वमित्येतावद वक्तव्यम्, उच्यते, सत्यमेतत् एवं, किंत्विह मोक्षमार्गे शिष्यस्य प्रवृत्तिः प्रक्रांता, न तु संग्रहाभिधान, तद् यदैवमाख्यायते -आश्रवो बंधश्चनद्वयमपि मुख्यं तत्त्वं संसारकारणं संवर-निर्जरे च मोक्षस्य, तदाऽसौ संसारकारणत्यागेनेतरत्र प्रवर्तते, नान्यथेत्यतः चतुष्टयोपन्यासः । मुख्यसाध्यख्यापनार्थ च मोक्षस्येति, न चैवमिह पुण्य-पापाभिधाने किश्चित् प्रयोजनमिति । પ્રશ્ન-પુણ્ય અને પાપ શાસ્ત્રોમાં પ્રસિદ્ધ છે તે તેમ તેને જુદું કેમ ન ગયું? ઉત્તર-પુણ્ય અને પાપને બન્ધમાં અન્તભાવ થતું હોવાથી તેને પૃથગ્રહણની જરૂર નથી, કેમકે આગળ આઠમા અધ્યાયમાં બંધના પ્રસંગમાં જ રહેવએ સૂત્રથી પુણ્ય-પાપને બન્યાન્તર્ગત ગણી લેવામાં આવશે. ન પ્રશ્ન-જે એ પ્રમાણે પુણ્ય-પાપને બન્યમાં અન્તભવ કરીને તેનું પૃથગ પ્રતિપાદન કરવાની જરૂરીઆત ન ગણવામાં આવતી હોય તે આશ્રવ–ન-સંવર-નિર્જરા અને મોક્ષ એ પચે પણ જીવ અને અજીવથી જુદા નથી. Page #74 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમન્યાત જીવ-અછવમાં એ આશ્રવાદિ પાંચને અન્તર્ભાવ થે અપેક્ષાએ શકય છે, માટે તે આશ્રવાદિ પાંચને પણ પૃથગૂ કહેવાની જરૂર નથી. કેમકે આશ્રવ એ જીવને મિથ્યાદર્શન રૂપ પરિણામ છે. તે આત્મા અને પુદ્ગલ સિવાય બીજું શું છે? બધ પણ આત્મ-પ્રદેશની સાથે સંબંધવાળું પુદ્ગલ સ્વરૂપ કર્મ છે. સંવર પણ આશ્રવને ધ કરવા સ્વરૂપ છે. દેશ અને સર્વના ભેદવાળે નિવૃત્તિ રૂપ આત્માને પરિણામ તપસ્યાથી પિતાની શક્તિ વડે કર્મને પરિપાટ થવાથી આત્મા અને કર્મને છુટા પાડે છે. મક્ષ પણ સર્વકર્મ-રહિત જે આત્મા તે જ મોક્ષ છે. આ પ્રમાણે આશ્રવાદિ પાંચે પદાર્થો જીવ અને અજીવથી જુદા નથી માટે જીવ અને અજીવ એ બે જ ત છે” એમ કહેવું જોઈએ. છતાં સાત ત કેમ કહે છે. ઉત્તર-તારી વાત સાચી છે! અહીં : એ અગીકારમાં અર્થાત્ તે કહેલી અપેક્ષાએ આશ્રવાદિ પાંચે પદાર્થો જીવ–અજીવ એ બે પદાર્થોથી ભિન્ન નથી! પરંતુ અહીં મેક્ષના માર્ગ માટે શિષ્યની પ્રવૃત્તિ કરાવવા માટે પ્રસ્તુત ગ્રંથની શરૂઆત કરેલી છે પણ પદાર્થોના સંગ્રહ માટે આ ગ્રંથ રચનાની પ્રવૃત્તિ નથી. ' આ કારણથી જે એવી રજૂઆત થાય કે આશ્રવ અને બંધ એ બંને તો સંસારનું મુખ્ય કારણ છે, સંવર અને નિર્જરા એ મોક્ષના મુખ્ય કારણ છે, તે વખતે શિષ્ય સંસારના કારણરૂપ આશ્રવ અને બંધના ત્યાગમાં પ્રવૃત્તિ કરે અને મોક્ષના કારણે સંવર-નિર્જરામાં આદરવાળા થાય એ સિવાય હે પાદેયની પ્રવૃત્તિ ન બની શકે. - 5 છેમાટે એ આશ્રવ, બંધ તથા સંવર અને નિર્જરા એ ચારે તનું શાસ્ત્રકારે પ્રતિપાદન કર્યું છે અને મોક્ષ એ મુખ્ય Page #75 -------------------------------------------------------------------------- ________________ કથનની તેમજ સાધ્ય કે તારા બાહી સ્વીકારવા પુસ્તક બીજુ ૧૯ સાધ્ય છે. તે જણાવવા માટે અંતમાં મેક્ષનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. ' - જેમ હૈપાદેયના વિભાગને અંગે આશ્રવ, બંધ, સંવર, નિર્કરાનું પ્રતિપાદન આવશ્યક છે, તે પ્રમાણે પુણ્ય-પાપના કથનની તેવી કશી જરૂર નથી. કારણ કે મોક્ષનું સાધ્ય કે તેની ઈચ્છા રાખવાવાળાને ભેગવટાની અપેક્ષાએ પુણ્યદયથી પ્રાપ્ત થનારા બાહ્ય-સુખના સાધનેને ધક્કો મારવાનું છે, અને આતાપનાદિ-દુઃખના સાધનેને સ્વીકારવાના છે, જ્યારે બંધની અપેક્ષાએ વ્યસત્ર-પંચેન્દ્રિયસ્વાદિ પુણ્યકર્મો મેક્ષના હેતુ હોઈ ઉપાદેય છે, અને સ્થાવરત્વ-એકેન્દ્રિયસ્વાદિ પાપકર્મો સંસારના હેતુ હોઈ ત્યાગ કરવા યોગ્ય છે, પુણ્ય-પાપમાં હેપાદેયને એક સરખે નિયમ રહી શકતું નથી, માટે પુણ્ય-પાપ ને હેયોપાદેયની અપેક્ષાએ પણ પ્રથમ કહેવાની જરૂર નથી. - અત્યાર સુધીનું નિરૂપણથી પ્રથમ જીવ, પછી અજીવ, અને છેલ્લે મેક્ષ એ રીતે સૂત્રમાં બતાવેલા જીવાદિ પદાર્થોને ક્રમ સમજી “આશ્રવ-બંધને ત્યાગ કરે, સંવર નિજેરામાં આદર કરે તે અંતે મેક્ષરૂપ સાધ્ય સિદ્ધ થાય છે.' શંકા -આશ્રવ અને બંધમાં તે આશ્રવ પૂર્વક જ બંધ હેય, માટે બંધ પહેલાં આશ્રવનું કથન બરાબર છે પરંતુ આશ્રવ અને બંધ એ બને તો પ્રથમ કહ્યા અને સંવર તથા નિર્જરા પછી કહ્યા, તેનું શું કારણ છે? સમાધાન—આશ્રવ અને બંધવાળાને જ સંવર-નિજ રા ઘટે, આશ્રવ અને બંધ વિના સંવર નિજર કેની થાય ? માટે પ્રથમ આશ્રવ-બંધ, પછી સંવરનિ જરા કહ્યા તે બરાબર છે. - શંકા-સંવર અને નિર્જરામાં પ્રથમ સંવર અને પછી નિર્જરા રાખવાનું શું પ્રજન! Page #76 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમજ્યોત સમાધાન-સંવરવાળાને જે નિર્જરા થાય તે નિજ રા અહિં લેવાની છે, જેને લેશથી પણ સંવર નથી, તેની નિર્જરા તે વાસ્તવિક રીતે નિર્જરા જ નથી, કારણ કે તે અકામ-નિજ રા હોવાથી મોક્ષનું કારણ થઈ શક્તી નથી. માટે સંવરવાળાને જે નિર્જરા થાય તે નિર્જરા જ અહીં લેવાની છે, માટે સંવરપૂર્વક નિર્જરાનું કથન બરાબર છે. શંકા-સંવરમાં દશપ્રકારને યતિ-ધર્મ આવે છે, અને દશ પ્રકારના યતિધર્મમાં તપ નામને ભેદ પણ આવે છે, નિજરાથી પણ બાર પ્રકારને તે તપ જ લેવાને છે, તે પછી સંવરમાં તપનામને ભેદ આવી જતે હેવાથી નિર્જરાને પૃથર્ શા માટે ગણવામાં આવી? સમાધાન-સંવરના ભેદ તરીકે તપ છે, તેમાં કર્મના પુદ્ગલેને જીવ-પ્રદેશથી જુદા કરવાની પ્રક્રિયાને ઉપજાવનાર તીવ્રતાની ભૂમિકાનું ઘડતર કરવાની વિવક્ષા છે, જ્યારે નિર્જરામાં જે તપ છે, તે ગુણશ્રેણિમાં ઉત્કૃષ્ટ શુદ્ધ-અધ્યવસાયની ધારામાં ઉપયોગી વિશિષ્ટ ધર્મ– ધ્યાન-શુકલધ્યાન રૂ૫ તપની વિવેક્ષા છે. હવે જીવ વિગેરે તનું લક્ષણાદિ કહેવાને અવસર છે, તે માટે ભાષ્યકાર પિતે જ કહે છે કે— areઝક્ષળ વિવાન પુરતાત્ વિસ્તરે પથામઃ (સૂ. ૪ ભા) હવે જીવાજીવાદિ પદાર્થોને લક્ષણથી અર્થાત તે પદાર્થો ઓળખી શકાય તે ચિન્હ દ્વારા તેમ જ વિધાનથી એટલે કે ભેદ-પ્રભેદથી આગળ બીજા અધ્યાયમાં ૩પ રક્ષા(ર-૮) વિષેડકરતુ (૨૧) પિ મુવાશ્વ (૨-) મનWSણન (૨-૨) HTTPસ્થાવ: (૨-૨૨) ઈત્યાદિ સૂત્રો વડે હું પોતે જ કહીશ. અહીં ભાષ્યમાં ૩યામ એ જે ઉત્તમ પુરૂષવાચક જે નિર્દેશ કરવામાં આવ્યું છે, તે સૂત્રકાર અને ભાગ્યકાર બંને એકજ હેય તેને પ્રબળ પુરાવે છે. Page #77 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ ૨૧ વળી ભાષ્યકાર પિતે સૂત્રકાર છે માટે ભાષ્યમાં કેઈપણ જગ્યાએ બહુમાન માટે વિશેષણે સૂત્રકાર માટે વપરાતાં નથી. એ પણ બીજો પુરાવે છે. . हारि०वृत्तिः- एते च जीवादयः नामादिभिरनुयोगद्वाः, तथा प्रत्यक्ष-परोक्षाभ्यां प्रमाणाभ्यां नैगमादिभिश्च वस्त्वं शपरिग्छेदिमिर्नथैः तथा निर्देश-स्वामित्वादिभिः सत्संख्याक्षेत्रादिभिश्च प्रकारैरधिगन्तव्याः, तत्र व्यापकत्वान्नामादीनामादौ एमिनिरूपयन्नाह આ સર્વ જવાદિ પદાર્થો નામ-સ્થાપનાદિ અનુગદ્વારથી, પ્રત્યક્ષ-પરોક્ષ પ્રમાણથી, ગમાદિનથી તેમજ નિદેશ-સ્વામિત્વ વિગેરે અને સ-સંખ્યાદિ પ્રકારે વડે જાણવા યોગ્ય છે. અર્થાત એક વસ્તુનું સંપૂર્ણ જ્ઞાન મેળવવા માટે આટલા પ્રકારથી જ્યારે એક વસ્તુ વિચારવામાં આવે ત્યારે જ એક પદાર્થનું પરિપૂર્ણ જ્ઞાન પ્રાપ્ત થાય છે. - તેમાં નામ-સ્થાપના-દ્રવ્ય અને ભાવ એ સર્વ-પદાર્થોમાં વ્યાપક હોવાથી પ્રથમ તે નામાદિ દ્વારા વાદિપદાર્થોનું નિરૂપણ કરવામાં આવે છે. नामस्थापनाद्रव्यभावतस्तन्न्यासः॥१५॥-सूत्रम् સૂત્રાર્થ–ઉપરના સૂત્રમાં જણાવેલા જીવાજીવાદિ-પદાર્થોને નામ-સ્થાપના–દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે વડે નિક્ષેપ કરવા. ભાષ્ય - મનમાહિમિથતુમિનુ રસ્તેષાં ગીતોનાં ચારે भवति, विस्तरेण लक्षणतो विधानतश्चाधिगमो न्यासा वा निक्षेप इत्यार्थः । ભાષ્યાર્થ—આ નામાદિ ચાર અનુગદ્વારથી તે જીવાદિ તને ન્યાસ થાય છે, એટલે કે વિસ્તારથી, લક્ષણથી અને વિધાનથી જાણવા માટે ન્યાસ-નિક્ષેપ કરાય છે. Page #78 -------------------------------------------------------------------------- ________________ 'આગમત ટ્રારિ વૃત્તિ - “૪૪૪ મનુણો દ્રારૈ મનુ.-- સવિटकव्याख्या, तस्य द्वाराणि अविगमोपायास्तैः xx विस्तरेग प्रपञ्चेन लक्षणतो विधानतश्चाधिगमायेति, यदुक्त प्राग् “लक्षणता विधानतश्च पुरस्लाद् विस्तरे गोपवदेक्ष्याम इति." तत्र लक्षण-विधान भ्यामप्यभिधाने विशिष्य स्वभेदप्रभेदै ઉત્તરાધિ મારિ ૪૪૪૪) ટીકાર્ય–આ દ્વાદશાંગીની વ્યાખ્યા જાણવામાં ઉપાયભૂત નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર પ્રકારે વડે જીવ, અજીવ, આશ્રવ બંધ, સંવર, નિર્જરા અને મોક્ષ એ અનંતર સૂત્રમાં કહેલા પદાર્થોના લક્ષણ અને ભેદ જાણવા માટે નિક્ષેપ કરવા. અર્થાત ભાષ્યકારે જે આગળ કહ્યું છે કે લક્ષણ અને ભેદથી અમે આગળ વિસ્તારથી કહીશું, તેમાં લક્ષણ અને વિધાનનું ભવિષ્યકથન છતાં પણ ભાષ્યમાં શબ્દથી પિતાના ભેદો અને પ્રભેદોનું પણ ગ્રહણ કરવાનું છે. તેમાં ૩ ૨ક્ષણમ્ (૨-૮). Hiાળિો મુશ્ચ (૨–૨૦) તેમાં ઉપયોગ અને સંસારી. એ બંને પણ નામ, સ્થાપના, દ્રવ્ય, અને ભાવ એમ ચાર પ્રકારે સમજવાના છે, આ પ્રમાણે જગતમાંના કોઈપણ પદાર્થ એવો નથી કે જેમાં નામ-સ્થાપનાદિ ચારે નિક્ષેપાઓ ન ઘટી શકે, કઈ-કઈ પદાર્થોમાં વધારે પણ નિક્ષેપાઓ ઘટે છે, પરંતુ તેમાં પણ આ ચાર તે ખરા જ અને એટલા જ માટે નામાદિ આ ચારે નિક્ષેપાને વ્યાપક માનવા સાથે સર્વથી પ્રથમ મુકવામાં આવ્યા છે. પ્રમાણવડે, નવડે અને સત્પદાદિકારે વડે વસ્તુનું સ્વરૂપ ચક્કસ કરવામાં આવે તે પણ ત્યારે જ કે નામાદિ વડે પદાર્થનું પ્રથમ ભાવાત્મક સ્વરૂપ નિણત થાય ત્યારે જ દાખલા તરીકે જીવ પદાર્થનું નિરૂપણ કરવું હોય, તેનું લક્ષણ તથા ભેદ-પ્રભેદોનું વર્ણન કરવું હોય, પરંતુ નામજીવનું, સ્થાપના Page #79 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજું જીવનું, દ્રવ્યજીવનું કે ભાવ જીવનું શેનું નિરૂપણ કરવું? એ જ્યાં સુધી ચક્કસ ન થાય ત્યાંસુધી તેનું નિરૂપણ અને કોના ભેદપ્રભેદોનું નિરૂપણ કરવું ! આ કારણથી નામાદિ-નિક્ષેપાઓ સર્વથી પ્રથમ રાખવામાં આવ્યા છે. ' સૂત્રમાં આપેલ ચાણ: પદને અર્થ નિક્ષેપ કરવે. હવે આ નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવાદિ પ્રકારે જે પ્રમાણે હજ્યમાં ઉતરે તે પ્રમાણે બતાવાય છે. તે આ પ્રમાણે નામજીવ, સ્થાપનાજીવ, દ્રવ્યજીવ અને ભાવજીવ તેમાં નામ વડે જ જીવ તે નામજીવ, એટલે કે જીવમાં જે ધર્મો હેય તે હેય કે ન હોય તેની અપેક્ષા રાખ્યા સિવાય ચેતનદિવા અચેતન વસ્તુનું જીવ એવું નામ રાખવું તે નામજીવ. એ પ્રમાણે કેઈપણ જીવના આકારવાળી પ્રતિકૃતિ તે સ્થા પનાજીવ, જીવના ગુણેથી રહિત તે દ્રવ્યજીવ અને છના ગુણથી યુક્ત જે હોય તે ભાવજીવ | આ ચારે પ્રકારના નામાદિ જે તત્વ છે. - કારણ કે ચારે પ્રકારથી અર્થપ્રાપ્તિ તેમ જ અનર્થ પરિહાર રૂપે લાભાલાભની સિદ્ધિ થાય છે. માટે અથવા તે એક સંસારીજીવમાંજ એ ચારે પ્રકારે ઘટાવવા, તેમાં તે સંસારી-જીવમાં જીવ એ જે શબ્દવ્યવહાર કરવામાં આવે તે નામજીવ, હાથ-પગ વિગેરે અવયવોની ગોઠવણરૂપ આકાર વિશેષ તે સ્થાપનાજીવ, વિવક્ષાવડે જ્ઞાનાદિગુણોથી રહિતપણું તે દ્રવ્યજીવ અને જ્ઞાનાદિ ગુણોના પરિણામોથી યુક્તપણું તે ભાવજીવ. હવે જીવના વિશેષણ તરીકે ગ્રહણ કરવામાં આવેલા નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારેને અર્થ દેખાડાય છે. ' નામ એટલે સંજ્ઞા, આ શબ્દ વડે આ વસ્તુ કહેવા યોગ્ય છે, એ જે સંકેત તે નામ કહેવાય. ચેતનાવાળું અથવા ચેતના Page #80 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આગમત વિનાનું એવું જે દ્રવ્ય-તે દ્રવ્યને જગતમાં વ્યવહાર કરવા માટે જીવ એ જે સંકેત કરે તે નામજીવ કહેવાય. અહીં દ્રવ્યના કથન માત્રથી દ્રવ્યનું જ ગ્રહણ ન કરવું, પરંતુ ઉપલક્ષણથી ગુણ અને ક્રિયા (પર્યાય)નું ગ્રહણ સમજવાનું છે. કારણ કે ગુણ-પર્યાયમાં પણ નામાદિ-ચતુષ્ટયની પ્રવૃત્તિ બની શકે છે. જે દ્રવ્યનું ભાષ્યમાં કથન કરવામાં આવ્યું, તે દ્રવ્ય, ગુણ અને પર્યાય એ ત્રણેયમાં દ્રવ્યનું પ્રાધાન્ય જણાવવા માટે છે. અર્થાત દ્રવ્ય વિના ગુણ-ક્રિયાને સંભવ જ નથી. એ અપેક્ષાએ દ્રવ્યની મુખ્યતા રાખી દ્રવ્યનું કથન કરવામાં આવ્યું છે. અહીં એ પણ સમજવાનું છે કે–ચેતનાવાળા અગર ચેતના વગરના જે કોઈ પદાર્થમાં જીવ એ સંકેત કરવામાં આવ્યું છે, તે પદાર્થને જેમ નામજીવ કહેવાય, તે પ્રમાણે જીવ એવું શબ્દનું જે ઉચ્ચારણ-ધ્વનિ તેને જ જે વાચ્ય અર્થાત કહેવા ગ્ય પદાર્થ તરીકે ગણવામાં આવે છે તે પણ નામજીવ છે. અહિં તે શબ્દથી ચેતનાવાળા અગર અચેતન પદાર્થમાં પિતાની મરજી પ્રમાણે જે જીવ શબ્દની યેાજના–સંકેત કરવામાં આવેલ છે તે જીવ શબ્દ પણ નામજીવ છે. પરંતુ તે વસ્તુ પદાર્થની ઉપાધિ સંકેત પુરતું જ નથી. કારણ કે ગડમિવાન-વચારતુચનામવા એ ન્યાય છે એટલે કે પદાર્થ, પદાર્થનું નામ અને જ્ઞાન એ ત્રણે સરખા છે. ઘટને જેવાથી, ઘટનું નામ સાંભળવાથી અને ઘટનું ચિંતન કરવાથી એમ ત્રણ પ્રકારથી થતા જ્ઞાનમાં ઘટ એ એક સરખો વિષય તરીકે ગ્રહણ થાય છે. આમ હોવાથી જે પદાર્થમાં જીવ એ સંકેત થયું છે, તે પદાર્થને તે નામજીવ કહેવાય, પરંતુ જીવ એ જે ધ્વનિ તે પણ નામછવ છે. Page #81 -------------------------------------------------------------------------- ________________ ૫ પુસ્તક બીજુ હવે સ્થાપના-જીવનું સ્વરૂપ કહેવાય છે. લાકડાની રચનામાં, લુગડાંની બનાવેલી ઢીંગલીમાં, તેમજ ચિત્રકારે ચિન્નેલ ચિત્રક્રિયામાં અને ચંદનક (સ્થાપનાજી)માં વપરાતી સિદ્ધાંતની જે અક્ષ-નિક્ષેપરૂપ સંજ્ઞા તે અક્ષ-નિક્ષેપ વગેરેમાં સ્થાપના જીવને નિક્ષેપ કરવાનું છે. - ભાષ્યમાં 89ત્ત-રિત્રનિક્ષેપુિ એવું જે પદ આપવામાં આવેલ છે તેમાં કર્મ શબ્દ કાષ્ટ, પુસ્ત અને ચિત્રત્રણેમાં જેડી કાષ્ઠકર્મ, પુસ્તકમ, ચિત્રકર્મ, એ પ્રમાણે અર્થ કરવાને છે અને અંતમાં રહેલ નાદિ પદ બંને ઠેકાણે જોડવાનું છે. પુea-faxwદ્ર તથા નાવિતિ એમ અર્થ કરવાને છે. એકંદર અર્થ એ થયે કે છજર્મ પુરજર્મ-વિત્રર્મદિg તથા બનિક્ષેપઢિપુ આ પ્રમાણે બે વિભાગ કરીને તત્વ એ જણાવવું છે કે કાકર્મ, ચિત્રકર્મ અને પુસ્તકર્મ વિગેરેમાં જે સદ્ભાવસ્થાપના અને અક્ષ-નિક્ષેપ વિગેરેમાં અસદ્ભાવસ્થાપના એ બંને પ્રકારની સ્થાપના તે સ્થાપના જીવ કહેવાય. તાત્પર્ય એ થયું કે શરીરયુક્ત આત્માને જે હસ્ત-પાદ વિગેરે આકાર દેખાય છે, તે આકાર તે સ્થાપનામાં પણ દેખાય છે-માટે તે સ્થાપના-જીવ કહેવાય. શકા –અક્ષનિક્ષેપાદિ–અસદુભાવ-સ્થાપનામાં શરીરનુગત આત્માને હાથ-પગ વિગેરે આકાર નથી તે તેને સ્થાપના જીવ કેમ કહેવાય? સમાધાન -અક્ષનિક્ષે પાદિ અસદુભાવ-સ્થાપનામાં જે કે બાહ્યદષ્ટિએ શરીરનુગત આત્માને આકાર નથી, તે પણ સ્થાપનાની કલ્પના કરનાર વ્યક્તિ બુદ્ધિવડે તે અક્ષ-નિક્ષેપાદિમાં શરીરનુગત આત્માના આકારની અવશ્ય કલ્પના કરે છે. આ અપેક્ષાથી જ નામ તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્થાપના નિક્ષેપ આ. ૨-૩ Page #82 -------------------------------------------------------------------------- ________________ આગમત તદ્દન જુદાં જ છે, કારણ કે સ્થાપના નિક્ષેપારૂપે કહેવા પદાર્થ શબ્દ નથી, તેથી નામનિક્ષેપ કહેવાય નહિં, તેમજ તમાd વિવુ પણ નથી કે જેથી વક્ષ્યમાણ કથન પ્રમાણે દ્રવ્ય નિક્ષેપે કહી શકાય. ફક્ત સાક્ષાત્ અથવા બુદ્ધિકલ્પિત આકાર માત્ર તેમાં છે, અને તેથી તે સ્થાપના જીવ કહેવાય. હવે એ સ્થાપના, જીવને દષ્ટાંત દ્વારા બતાવે છે, અર્થાત સર્વ પદાર્થો આજ્ઞા ગ્રાહ્ય છે, પરંતુ એ આજ્ઞા ગ્રાહ્ય-સર્વ પદાર્થો પૈકી જે પદાર્થો દષ્ટાંતગ્રાહ્ય હોય તેને માટે અવશ્ય દષ્ટાંત કહેવું જોઈએ. જે ન કહે તે કથન કરનાર વક્તાને દેશને ભાગીદાર કહ્યો છે. આ હેતુથી અહિં ઉદાહરણની યોગ્યતા સ્થાપના-જીવમાં હેઈ ઉદાહરણ કહે છે. નામજીવમાં જ્યાં ધ્વનિને નામનિક્ષેપ રૂપે ગણ્યું છે, ત્યાં ધ્વનિ એ ઉફરસી પુદ્ગલે હેવાથી એમાં કેવી રીતે દષ્ટાંત આપી શકાય? માટે નામ-નિક્ષેપાને વર્જીને સ્થાપનામાં દષ્ટાંતને પ્રસંગ લીધો. ભાષ્યમાં રેવત:-પ્રતિક્રુતિવત્ આ પ્રમાણે જે પદ છે, તેમાં દેવતા એ સ્ત્રી-દેવને ગ્રહણ માટે જ નથી, પરંતુ દેવ એ જ દેવતા એ અર્થ કરીને સર્વ-દેવેનું ગ્રહણ કરવાનું છે, તે દેવેની જે પ્રતિકૃતિ-પ્રતિબિંબ તે સ્થાપના-જીવ છે. તે ઈન્દ્ર, સ્કંદ (કાર્તિકેય) દેવનું પ્રતિબિંબ કાંઈ સાક્ષાત્ હજાર આંખોવાળું, શૂળને હાથમાં ધારણ કરવાવાળું અથવા તે મરના વાહનવાળું નથી. તેમજ તેથી અત્યંત ભિન્ન-સ્વભાવવાળું- તદ્દન જુદું પણ નથી, કારણ કે જુદું હેય તે તે પ્રતિબિંબને દેખતાં ઇંદ્રાદિનું સ્મરણ કેમ થાય? માટે જુદું પણ નથી, પરંતુ તેને સરખા પરિણામવાળું એટલે કે સાક્ષાત્ ઈન્દ્રને, સાક્ષાત્ સ્કંદને (કાર્તિકેય) જેવાથી જે પરિણામ થાય છે, તે પરિણામ પ્રતિબિંબ જેવાથી થાય છે, કારણકે તેવી પ્રતીતિને પ્રત્યક્ષ અનુભવ જોવાય છે. Page #83 -------------------------------------------------------------------------- ________________ ૨૭ પુસ્તક બીજુ ઈન્દ્ર એટલે દેવેને સ્વામી. રૂદ્ર= શંકર, સ્કંદ =કાતિ સ્વામી, ભામા = સત્યભામા, વિષ્ણુ = વાસુદેવ. આ બધાયમાં રુદ્રાદિની શાસ્ત્રોમાં દેવ તરીકે પ્રસિદ્ધિ નથી, પરંતુ લેકરૂઢિની અપેક્ષાએ દેવતા કહેવાય છે, જે પ્રમાણે ઈન્દ્રાદિ-દેવેની પ્રતિકૃતિ સ્થાપન કરવામાં આવી હોય તે તે પ્રતિકૃતિને જેમ ઇંદ્ર વિગેરે ચપદેશથી બેલાવાય છે, તે પ્રમાણે કાષ્ઠકર્મ, પુસ્તકર્મ, ચિત્રકર્માદિમાં ભાવ રૂપે અને અક્ષ-નિક્ષેપાદિમાં અસદુભાવરૂપે જે શરીરનુગત-આત્માના સાક્ષાત્ અથવા બુદ્ધિકથિત આકારની સ્થાપના કરવામાં આવી હોય, તે તેમાં જીવ એ વ્યપદેશ થાય છે. હવે દ્રવ્ય કહે છે –ભાષ્યમાં za a ત એમ કહ્યું છે તે રૂતિ સમાપ્તિ સૂચક નથી, પરંતુ પ્રકારવાચક છે, અર્થાત્ દ્રવ્યજીવ એ જે પ્રકાર આગળ કહેવાય છે તેની વ્યાખ્યા કરાય છે, એ અર્થ કરવાને છે. દ્રવ્યમાં સાથે રહેનારા જે હોય તે ગુણ છે, અને અનુક્રમે થનારા તે પર્યાયે કહેવાય છે. જીવ-દ્રવ્યની અપેક્ષાએ ચૈતન્ય, આત્મિક-સુખ વિગેરે ગુણે છે, અને તિર્યચપણું, મનુષ્યપણું વિગેરે પર્યા છે. આ ગુણ અને પર્યાય બંને શબ્દને દ્રઢ સમાસ કરે, આ ગુણ અને પર્યાયથી રહિત એ જે જીવ તે દ્રવ્યજીવ કહેવાય એમ કહેવું. શંકા -દ્રવ્ય અને ગુણને તે તમે અભેદ માને છે, અર્થાત દ્રવ્ય ગુણ વિનાનું ન હોય અને ગુણ દ્રવ્યથી કઈ દિવસ છુટા પડે જ નહિં, આમ અભેદ માને છે તે પછી ગુણ-પર્યાયથી રહિત એ જીવ તેને દ્રવ્યજીવ કહેવાય, એ કથન શી રીતે વ્યાજબી ગણાય? સમાધાન –ઉપરનું તમારું કથન સાચું છે, દ્રવ્યમાં ગુણ -પર્યાયનું રહિતપણું થતું નથી, છતાં અહીં દ્રવ્ય-જીવના પ્રસંગમાં જે કહેવામાં આવ્યું છે, ત્યાં વાસ્તવિક રીતે ભેદ ન માનતાં બુદ્ધિ Page #84 -------------------------------------------------------------------------- ________________ આગમત કલ્પિત ભેદ-વિયુક્તપણું માનવાનું છે, અર્થાત્ જે જીવ ગુણ-પર્યાયથી રહિત હોય તે તેને દ્રવ્યજીવ કહેવાય. એ ભેદ વાસ્તવિક રીતે ત્રણ-કાળમાં બન્યું નથી, બનતું નથી અને બનવાને પણ નથી, માટે જે “પ્રજ્ઞા સ્થાપિત” એ ભાષ્યકારના વચન પ્રમાણે બુદ્ધિપરિકલ્પિત ભેદ જ માનવાને છે. આ વસ્તુને અંગે જ હજુ વધુ કહેવામાં આવે છે, ગુણ-પર્યાયથી જે રહિત હોય અને અનાદિ-પરિણામિક ભાવ જે જીવત્વ તેથી સહિત હોય તે જે જીવ તે દ્રવ્યજીવ કહેવાય, અર્થાત્ જીવમાં છેવત્વ એ અનાદિ પરિણામિક ભાવ છે. ઔદયિકાદિભાવ પણ અનાદિ છે, પરંતુ તેનું ગ્રહણ અનિષ્ટ હોવાથી અનાદિની સાથે પારિણામિકનું ગ્રહણ કર્યું. પારિણમિકભાવ સાદિ-અનાદિ બંને પ્રકારના છે. ઈંદ્રધનુષ્યાદિમાં સાદિ-પારિણમિક ભાવ છે. તેનું ગ્રહણ પણ ઈષ્ટ ન હોઈ અનાદિ-પરિણામિક એ પ્રમાણે કહીને જીવનું જ ગ્રહણ કર્યું. આ પ્રમાણે જીવમાં જીવત્વ એ અનાદિ-પરિણામિક ભાવ છે, જ્ઞાનસુખાદિ ગુણે અને તિર્યંચ-મનુષ્યાદિ પર્યા છે, તેમાંથી માની લે કે જ્ઞાન-સુખાદિ ગુણ અને તિર્યંચ-મનુષ્યાદિ પર્યાયે કાઢી લેવામાં આવે, અને કેવળ અનાદિ-પરિણામિક ભાવરૂપ જીવત્વ રાખવામાં આવે તે તેવા જીવત્વવાળે જે હોય તે દ્રવ્યજીવ કહેવાય. પરંતુ આવું ત્રણ કાળમાં બનતું નથી માટે આ ભાગે કલ્પવા પુરત સમજાવવા નિમિત્ત જ છે. વસ્તુતઃ આ કલ્પનાને કેઈ પણ વિષય નથી કારણ કે ગુણ. પર્યાયથી રહિત એવા જીવને-વધ્યા-પુત્રની માફક અસંભવ છે. વળી ભૂત-પર્યાય, ભવિષ્ય-પર્યાય અને વર્તમાન-પર્યાયની યેગ્યતા જેનામાં હોય તે દ્રવ્ય કહેવાય, એવું દ્રવ્યનું લક્ષણ પણ અહીં ઘટી શકતું નથી. Page #85 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજું અહીં શંકા થશે કે દ્રવ્યના નિરૂપણ માટે મૂતા મારિનો a #ાનું ઈત્યાદિ જે શ્લેક કથન કરવામાં આવે છે, તેમાં તે ભૂત અને ભવિષ્ય એ બે કાળનું જ ગ્રહણ કરવામાં આવ્યું છે, તે પછી અહીં ભૂત, ભવિષ્ય અને વર્તમાન ત્રણેનું શા માટે ટીકાકાર મહર્ષિએ ગ્રહણ કર્યું? તેનું એ સમાધાન સમજવું કે તે ભૂત અને ભાવી એમ બે કાળનું જ જ્યાં ગ્રહણ કરવામાં આવ્યું છે, ત્યાં દ્રવ્યના કારણ તરીકે તેને ગ્રહણ કરવામાં આવેલ છે, જ્યારે અહીં ભૂત, ભાવી અને વર્તમાન એ ત્રણે કાળના પર્યાયે લીધા છે અને ત્રણે કાળના પર્યાયની ગ્યતા દ્રવ્યમાં રહી શકે, પરંતુ કારણતા તે ભૂત અને ભવિષ્યમાં બેમાં જ ઘટી શકે છે. આ ઉપરની વાતને મનમાં રાખીને જ એટલે કે “ગુણ-પર્યાયથી રહિત અનાદિ-પરિણામિક-ભાવયુક્ત પ્રજ્ઞા સ્થાપિત દ્રવ્યજીવમાં ભૂતભાવી અને વર્તમાન પર્યાયની યોગ્યતા પણ નથી” એ મુદ્દે લક્ષ્યમાં રાખીને જ ભાષ્યકાર જણાવે છે કે-થવા ડાં મ આ ભાંગે શૂન્ય છે, એટલે કે આ ભાંગાને કેઈ વિષય નથી, નિર્વિષય ભાગે છે, એ જ વસ્તુ વધુ સ્પષ્ટ કરે છે. વર્તમાનમાં જે વસ્તુ ચેતના-રહિત અજીવ હોય અને ભવિષ્યમાં તેમાં ચેતનાતત્વ જીવપણું પેદા થતું હોય તે તેને ભાવી-જીવના કારણુપણા વડે કદાચ તું એમ કહેવા માંગે કે ભલે તેમ થાઓ, તેમાં શું દોષ છે? તે કહે છે કે એ બાબત ઈષ્ટ નથી, અર્થાત્ પ્રથમ અજીવ હોય અને પછી જીવ થઈ જાય, એ વસ્તુ ઈષ્ટ જ નથી, કારણ કે એમ થાય તે એટલે કે અજીવને જીવ થાય તે જીવ અજીવ પણ થઈ જાય. શંકા-અજીવ જીવ થાય તે જીવ પણ અજીવ થઈ જાય એવી શંકા શા માટે કરે છે? એ કોઈ નિયમ નથી, દષ્ટાંત તરીકે છદમસ્થનું કેવલી પણું થાય એટલે કેવલીમહારાજને છેદમસ્થ થવું જોઈએ એ નિયમ કયાંથી લાવ્યા? માટે અજીવને જીવ ભલે થાય? પણ જીવ અજીવ થ જોઈએ, એ નિયમ કરવાની કશી જરૂર નથી. Page #86 -------------------------------------------------------------------------- ________________ આગમત સમાધાનઃ-છદ્મસ્થપણું એ કારણિક છે, જ્યારે જીવ––અજી વત્વ એ સ્વાભાવિક છે, કારણિકમાં ફરફેર થાય, છદ્મસ્થપણું કારણિક હેવાથી તેને ફારફેર થઈ કેવલિત્વ થાય. પરંતુ કેવલિત્વ એ સ્વાભાવિક હોવાથી તેનું પુનઃ છદ્મસ્થપણું ન થાય, માટે જે અજીવને જીવ માનીને દ્રવ્યજીવ માનવા જઈએ તે જીવને પણ અજીવ માનવાને પ્રસંગ આવે અને એ પ્રમાણે માનવામાં સિદ્ધાંત વિરોધ આવે, માટે દ્રવ્યજીવ એ ભાંગે શૂન્ય-નિર્વિષયક છે. શંકાદ્રવ્યજીવન ભાંગાને શૂન્ય માનવામાં પણ બીજે વિરોધ તે ઉભે જ રહેવાને! કારણ કે શ્રી અનુગદ્વારમાં કહ્યું છે કે जन्य उ जं जाणिज्जा, गिक्खेवं णिक्खेवे गिरवसेम। जत्थ वि अ ण जाणिज्जा, चउक्कय णिविखवे तत्थ ।।१।। ભાવાર્થ-જે પદાર્થોમાં જે જે-સમગ્ર નિક્ષેપાઓ જાણવામાં આવે તે પદાર્થમાં તે-દરેક નિક્ષેપાઓની રચના કરવી અને જે પદાર્થમાં વધુ નિક્ષેપાએ ન જાણવામાં આવે તેમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચાર નિક્ષેપાઓની રચના તે જરૂર વિચારવી. આ પ્રમાણે સિદ્ધાંતમાં નામાદિ-ચતુષ્ટયની વ્યાપિતા કહી છે, તમે પોતે પણ આગળ વાપરવાનું એમ જણાવીને નામાદિનું વ્યાપકપણું જણાવી ગયા છે; એ વ્યાપકપણામાં ખામી આવે છે. માટે વિધિ એક કાઢવા જતાં બીજે તે આવીને ઉભે જ રહ્યો! સમાધાન-નામાદિ-ચતુષ્ટયનું અમે વ્યાપકપણું માનીએ છીએ તે બરાબર છે, પણ એ વ્યાપકપણું બાહુલ્યવિષયક છે, અર્થાત્ ઘણું પદાર્થોમાં એ વ્યાપકત્વ ઘટે અને કઈમાં ન ઘટે તેટલા માત્રથી વ્યાપકપણું ન કહેવાય તેમ નથી, કારણ કે દ્રવ્યજીવમાં શૂન્યતા ભલે આવે, પરંતુ અન્ય સર્વ–પદાર્થોમાં એ દ્રવ્ય-ભાંગે ઘટી શકે છે. અહિં પણ જીવપદાર્થને જાણનાર હોય અને ઉપયોગ વિનાને હોય તેમાં દ્રવ્યજીવપણું ઘટી શકે, પરંતુ તે વસ્તુ બની શકતી નથી, કારણકે જીવપદાર્થને જાણવાવાળે અને ઉપગ વિનાને એ Page #87 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજું બને વિશેષણે એક સ્થાનમાં આવી શકવા અસંભવિત છે. અથવા ધમસ્તિકાયના સ્વરૂપને જાણવાવાળો અને ધર્માસ્તિકાયના ઉપયોગ વિનાને જે જીવ તે જેમ દ્રવ્યથી ધર્માસ્તિકાય તે પ્રમાણે જીવ પદાર્થના સ્વરૂપને જાણવાવાળે અને જીવપદાર્થના ઉપયોગ વિનાને એ જે જીવ તે દ્રવ્યજીવ કહેવાય, પરંતુ તે માન્યતા એક જ જીવમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓની રચનાની અપેક્ષાએ જાણવી, એ પ્રમાણે દ્રવ્યજીવની સિદ્ધિ ભૂત, ભાવી અને વર્તમાન પર્યાયના આધાર તરીકે ટીકાકાર મહારાજ ઉપર પણ એકવાર જણાવી ગયા છે. ભાષ્યકાર-મહારાજાએ જવા સૂચોડવં મH એમ કહીને જે દ્રવ્યજીવને નિષેધ કર્યો છે, તે ભવિષ્યમો ભાવજીવ બનવાની યેગ્યતારૂપ દ્રવ્યજીવના લક્ષણની અપેક્ષાએ નિષેધ કર્યો છે. હવે ભાવજીવની અપેક્ષા માવતર ના ઈત્યાદિ ભાષ્યપદથી સમજાવે છે. અત્યાર સુધી નામ, સ્થાપના અને દ્રવ્ય નિક્ષેપામાં દરેક ઠેકાણે નામ ઝીવ સ્થાપનાની એક પ્રમાણે એક વચનને નિર્દેશ થતાં અહીં બહુવચનને જે નિર્દેશ કરવામાં આવ્યો છે, તે એક જ આત્મા છે એ મંતવ્યના નિરાસ માટે છે. કારણ કે અન્ય-મતવાળા કેઈક આ પ્રમાણે બોલે છે કે અશ્વ-ઈન્દ્રધનુષ્યાદિ અમુક દશ્યમાન-પદાથે સિવાય જગતમાં જે કાંઈ દષ્ટિગોચર પદાર્થો છે, તે બધાય છવકકજ છે, તેથી જગત આખું જીવપુરૂષમય છે, પુરૂષ આત્મા સિવાય બીજું કશું પણ નથી.” - આ મંતવ્યમાં અબ્રાદિ અમુક પદાર્થો સિવાય દષ્ટિવિષયક સર્વ પદાર્થો આત્મજન્ય છે. આત્માના સંબંધવાળા થયેલા છે. એ મંતવ્યમાં આપણે વિરેધ નથી, પરંતુ તેટલા માત્રથી જગતમાં એક જીવ સિવાય બીજું કશું છે જ નહિં, એ નહિં માની શકાય.” એમાં તે અનેક વિધ આવીને ઉભા રહે. Page #88 -------------------------------------------------------------------------- ________________ આગમત આ પુરુષ: ga | એ વાદના નિવાસ માટે નામાદિ ત્રણે નિક્ષેપાઓમાં એકવચન છતાં અહીં માત્ર ત્રીવા: એમ બહુવચન કર્યું છે. માવત: એમાં ત૬ પ્રત્યય તૃતીયા અર્થમાં વપરાએલ છે, એથી જ પૂ. શ્રી. ભાષ્યકારે શ્રી રામ..............માવવુ એ વાકયમાં મા શુ: એ તૃતીયાને અર્થ કર્યો છે. ઔપશનિકાદિભાવનું લક્ષણ તથા પ્રથમ ઔપશમિક, ત્યારબાદ ક્ષાયિક ઈત્યાદિ ક્રમ રાખવાનું કારણ વિગેરે બીજા અધ્યાયમાં કહેવાશે. શંકા-દરેક સ્થાને ચૈતન્યને આત્માનું લક્ષણ માનવામાં આવે છે, અથવા ઉપયોગને જીવના લક્ષણ તરીકે કહેવામાં આવે છે, તે તે ચેતનાત્મક અથવા ઉપગાત્મક લક્ષણ ન કહેતાં અહીં માવયુકે ઝીવ” એમ કહીને ભાવથી યુક્તપણું શા માટે કહેવામાં આવ્યું? સમાધાન-ઔપશમિકાદિ ભાવથી યુક્ત એ કથનથી મg નિર્ગળ સાતમા ઈત્યાદિ જીવને નિઃસ્વભાવ (સ્વભાવરહિતપણા સંબંધી જે) વાદ અન્ય દર્શનવાળાઓ તરફથી કહેવામાં આવે છે, તેનું નિરાકરણ થાય છે. તે અદ્વૈતવાદીએ આ પ્રમાણે કહે છે. નિ:માયા: વીવા: સંવૃતઃ વતઃ अकार्य-करणैकस्वभावा इति चान्ये । જ સ્વભાવરહિત છે, તેમાં કોઈ પણ પ્રકારને સ્વભાવ નથી, સ્વભાવ માનવામાં આવે તે જીવ અને સ્વભાવ એ બે વસ્તુ થતાં અદ્વૈતવાદની હાનિ થાય. અરે ! એટલું જ નહિં પરંતુ જીવે છે, એવું જે છાનું અસ્તિત્વ માનવું, તે પણ કલ્પિત છે. આ અદ્વૈતવાદીઓનું કથન છે. કારણ કે છે અને તેની સત્તા એમ માનવામાં આવે તે પણ બે વસ્તુ થતાં અદ્વૈતવાદને ભંગ થાય. વળી કેટલાક માને છે કે જેઓ કાર્યરૂપ નથી અને કારણરૂપ નથી પરંતુ એક જ સ્વભાવવાળા છે.” Page #89 -------------------------------------------------------------------------- ________________ ૩૩ પુસ્તક બીજુ આ બધી બાબતે-મંતવ્યના નિરાકરણ માટે મોવમિદામાવઠુ ગંવાઃ એ ભાષ્યકારે પ્રતિપાદન કર્યું છે, આ પ્રમાણે ઔપશમિકાદિ ભાવથી યુક્ત તેમ જ સાકાર-અનાકાર ઉપગમાંથી કઈ પણ ઉપગવાળા અને સંસારી તથા મુક્ત એમ બે ભેદવાળા જે હોય તે ભાવજીવ કહેવાય છે. “સંસારી” એટલે નરકાદિ-ચતુર્ગતિક-સંસારવાળા અને “મુકત' એટલે કર્મના સંબંધથી મુકાએલા એક-સમય સિદ્ધ ઈત્યાદિ અનેક ભેદ-પ્રભેદોવાળા, જે બીજા અધ્યાયમાં કહેવાશે. આ પ્રમાણે જીવમાં નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે નિક્ષેપાઓની વ્યાખ્યા કર્યા બાદ અજીવ દિ-પદાર્થોમાં gaay વ્રત એ વાક્ય દ્વારા ભાષ્યકાર ભલામણ કરે છે, કે જેમ જીવમાં ચારે નિક્ષેપાએ જણાવ્યા, તે પ્રમાણે અછવાદિ-પદાર્થોમાં પણ નામાદિ–નિક્ષેપાઓ વિચારી લેવા. એકલા અજવાદિ–પદાર્થોમાં નહિં, પરંતુ તેના ધર્માસ્તિકાયાદિ ભેદ-પ્રભેદોમાં પણ નામાદિ ચારે નિક્ષેપાઓ જાણવા, જેમ કે-નામ અજીવ, નામ ધર્માસ્તિકાય, ઈત્યાદિ આ પ્રમાણે ફક્ત અક્ષરને અર્થ સમજી શકાય તેટલા પુરતી અહીં નામાદિ-નિક્ષેપાઓની વ્યાખ્યા કરી, વસ્તુ, ધર્મપણાની અપેક્ષાઓ એટલે કે નામઘટ બોલવાથી ઘટનું જ્ઞાન થાય છે, પૃથુબુદ્ધાદિ આકારરૂપ સ્થાપના દ્વારા પણ ઘટનું જ્ઞાન થાય છે. કપાલાદિના દર્શનથી દ્રવ્યદ્વાર ઘટતું જ્ઞાન થાય છે, અને ભાવઘટથી તે ઘટજ્ઞાન થાય છે, ઈત્યાદિ વિશેષ સ્વરૂપ અને તેના નિર્ણયમાં થતાં શંકા-સમાધાને વિગેરે શ્રી સન્મતિતર્ક વિગેરે ગ્રંથમાંથી જાણી લેવા. છતાં સંક્ષેપથી અહીં પણ બતાવવામાં આવે છે. નામ એ વસ્તુને ધર્મ છે. કારણ કે તેવા પ્રકારની પ્રતીતિ થાય છે માટે, Page #90 -------------------------------------------------------------------------- ________________ આગમત અર્થાત્ જગતમાં જે પદાર્થો છે તે સર્વ પદાર્થોના બે વિભાગે છે, એક અભિલાપ્ય વિભાગ બીજો અનભિલાખ વિભાગ. તેમાં ત્રણે કાળના સર્વ, તીર્થકરેના (અથવા સર્વ-પુરૂષના) સંકેતને જે વિષય તે અભિલાય અને તે સિવાય બાકીના પદાર્થો તે અનભિલાષ્ય કહેવાય. સંકેત બે પ્રકારને છે યાવથિક અને યાદચ્છિક જબૂદ્વીપ, મેરૂપર્વત, ધાતકીખંડ, પાંડુકવન ઈત્યાદિ નામ-સંકેતે યાવકથિક કિવા અનાદિરૂઢ છે. એ નામે કઈ પણ વ્યક્તિ તરફથી કઈ પણ કારણસર થયાં નથી, પરંતુ અનાદિકાળથી છે. અને અનંતકાળ સુધી રહેવાના છે. જ્યારે યાદૃચ્છિક સંકેતેનામો તે કોઈ પણ વ્યક્તિએ કઈ પણ નિમિત્તે કરેલાં તે. આ સર્વ પ્રકારના અભિલાપ-નામમાં જે પદાર્થનું નામ હોય તે નામ તે પદાર્થોને ધર્મ છે, કારણ કે ઘટ શબ્દનું ઉચ્ચારણ કરવાની સાથે ભાવઘટનું તુર્ત જ ભાન થાય છે, લેકમાં તે વસ્તુની સિદ્ધિ પ્રત્યક્ષ અનુભવાય છે, સ્તુતિ તેમજ નિંદાના શબ્દોનું ઉચ્ચારણ થતાં જેની સ્તુતિ અથવા નિંદા કરવામાં આવે તેને રાગ અથવા દ્વષ પ્રત્યક્ષ જેવાય છે. કદાચ એમ શંકા થાય કે-શબ્દનું ઉચ્ચારણ વક્તાના મુખમાં, જ્યારે ધર્મ અન્ય પદાર્થમાં ઘટાવ, સ્તુતિ-નિન્દાના ઉચ્ચારણથી રાગ-દ્વેષ અન્યમાં થયે, તેમાં પદાર્થને ધર્મ શી રીતે આવે? કારણ કે ઘટ દૂર છે જ્યારે ઘટનું ઉચ્ચારણ વક્તાના મુખમાં છે, તે ત્યાં પણ સમજવું જોઈએ કે ભલે ! વાચક એ શબ્દ વક્તાના મુખમાં હોય તે પણ તે વાચક શબ્દને વાય એવા ઘટની સાથે વાચ્ય-વાચક સંબંધ રહેલે જ છે, તે સંબંધની અપેક્ષાએ તે વાચ ધર્મ તે પદાર્થમાં Page #91 -------------------------------------------------------------------------- ________________ ૩૫. પુસ્તક બીજુ જ ઘટી શકે છે, વળી એમ છે તેથી જ વીતરાગ–પરમાત્માની સ્તુતિ કરવાનું ફળ સ્તુતિ કરનારને અવશ્ય મળતું જોવાય છે. એ જ પ્રમાણે સ્થાપના એ પણ વસ્તુને ધમ છે. કારણ કે તે મૂલ-વસ્તુના આકારને લક્ષ્યમાં રાખીને સ્થાપના કરવામાં આવે છે, વળી મૂળ-વસ્તુથી જુદી છતાં મૂલ-વસ્તુને બોધ કરાવનારી છે, તે મૂલ-વસ્તુની સ્થાપનારૂપ આકારનું આરાધન કરવામાં આવે છે, અને તહેતુક-કલ્યાણની સિદ્ધિ પણ થાય છે. દ્રવ્ય અને ભાવ તે તે દ્રવ્યના જ તથા પ્રકારના પરિણામે થતા હોવાથી તે પદાર્થોના ધર્મો છે જ, એ વસ્તુ દ્રવ્યદેવ-ભાવેદેવ, દ્રવ્ય સાધુ-ભાવસાધુ ઈત્યાદિ ઉદાહરણથી પ્રસિદ્ધ જ છે. શ્રાવકને દ્રવ્યસાધુ કહેવાય, દેવાયુષ્ય બાંધેલા મનુષ્યાદિને દ્રવ્યદેવ કહેવાય, સાધુપણાની મર્યાદા મુજબ વર્તતા રજોહરણાદિલિંગ-યુક્ત જે હોય તે ભાવસાધુ કહેવાય, અને દેવના આયુષ્યને ભેગવનાર તે ભાગદેવ કહેવાય. નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ એ ચારે પદાર્થના જ ધર્મો છે, એમ છતાં પણ કેટલાક વિદ્વાન–મહર્ષિ એ ચારનિક્ષેપમાંથી “નામ અને સ્થાપનાને વસ્તુના ધર્મ માનવા છતાં વસ્તુથી કથંચિત્ જુદા માને છે.” તેઓ કહે છે કે “મૂલ-પદાર્થની માફક તે નામ અને સ્થાપનાથી ફલની સિદ્ધિ થતી નથી.” જેમ અગ્નિનું નામ લેવાથી તેમજ અગ્નિને આકાર જેવાથી, ઉષ્ણતા લાગતી નથી, તેમ દાહ પણ થતું નથી અને ઠંડીના અવસરમાં સાક્ષાત્ અગ્નિ તરફ જેવી પ્રવૃત્તિ થાય છે, તેવી પ્રવૃત્તિ અગ્નિના નામ તરફ અથવા અગ્નિના આકાર તરફ થતી નથી.” માટે તે નામ અને સ્થાપના પદાર્થના ધર્મ હેવા છતાં પણ બાહ્ય-પર્યાયરૂપ છે. દ્રવ્ય તથા ભાવ આંતર-પર્યાયરૂપ છે.” એમ કેટલાક આચાર્યોનું કથન છે. Page #92 -------------------------------------------------------------------------- ________________ 'આગમત અમે પણ (આ ટીકાકાર) કહીએ છીએ કે એ બાબત એટલે નામ-સ્થાપનાનું બાહ્ય-પર્યાયરૂપે માનવાપણું શાસવિરૂદ્ધ નથી, આ બાબતમાં ઘણું વિવેચન કરવા ગ્ય છે, પણ અહિં આ વિષયને ગ્રન્થ-વિસ્તારના ભયથી અહીં જ પૂર્ણ કરવામાં આવે છે. જીવમાં જેમ નામાદિ ચારે નિક્ષેપાએ ઘટાવ્યા તે જ પ્રમાણે હવે જે જીવાદિ વાગ્યના જન્તુ, પ્રાણી વિગેરે વાચક શબ્દ છે તેમાં પણ આ નામાદિ ચતુષ્ટય ઉતરી શકે છે. એ વસ્તુ જણાવવા માટે ભાગ્યકાર ઇયારે ઈત્યાદિ પંક્તિઓને ઉલ્લેખ કરે છે. - મુખ્ય શબ્દને જે અર્થ હોય તે જ અર્થને કહેનારા જે અન્ય શબ્દો તે પર્યાયે કહેવાય, તે પર્યાય-શબ્દોની અપેક્ષાએ તે મુખ્ય શબ્દ પણ પર્યાય કહેવાય. જેમ કે-જીવ એ પ્રધાન શબ્દના જંતુ, પ્રાણી, શરીરી, ઈત્યાદિ પર્યાય છે, અને જંતુ વિગેરે શબ્દોને જીવ એ પણ પર્યાય છે. તે બધાયને દ્રવ્યમાં સમાવેશ થાય છે, છતાં જીવના પર્યાય તરીકે દ્રવ્ય શબ્દ ગણાતે નથી, પરંતુ પર્યાયાન્તર ગણાય છે, તે પર્યાયાન્તર દ્રવ્યપદના પણ નામાદિ ચારે વડે નિક્ષેપ રચના કરવી, તે આ પ્રમાણે - નામદ્રવ્ય અને સ્થાપના દ્રવ્ય, એ બંને ભેદે તે નામજીવ અને સ્થાપનાજીવની માફક જ સમજવાના હોવાથી નામજીવ સ્થાપનાજીવ એ બંનેની વ્યાખ્યામાં આ નામદ્રવ્ય અને સ્થાપનાદ્રવ્યની પણ વ્યાખ્યા સમજી લેવી. તે ત્યાં સુધી સમજવું કે ચાયત સેવા વિગેરે પદોથી વ્યાખ્યા આવી છે, ત્યાં સુધી. - હવે કેટલાક આચાર્યો દ્રવ્ય-દ્રવ્યના ભાગમાં કાંઈક વિશેષતા કહે છે તે આ પ્રમાણે-અહિં એટલે અવશ્ય ખ્યાલ રાખવાનું છે, મૂળ ધર્માસ્તિકાયાદિ છે, એ દ્રવ્યની અપેક્ષાએ જે વિચારવામાં આવે તે દ્રવ્ય-જીવ ભાગે જેમ શૂન્ય અર્થાત્ નિર્વિષય ઉપર જણાવવામાં આવ્યું હતું તે જ પ્રમાણે દ્રવ્ય-દ્રવ્ય એ ભાગે પણ શુન્ય જ આવે, કારણ કે પ્રથમ દ્રવ્યત્વ ન હોય અને પછી દ્રવ્યત્વ થવાનું હોય તે દ્રવ્યદ્રવ્ય એ ભાગે ઘટી શકે, પરંતુ એવું તે Page #93 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ '૩૭ કઈ પણ કાળે બનવાનું નથી. માટે એ અપેક્ષાએ લે તે ભાગે દ્રવ્યજીવ નિક્ષેપાની માફક શૂન્ય-નિર્વિષય છે. ફક્ત શાસ્ત્રોમાં થાUિT અનંતાન એમ જે કહેવામાં આવે છે અને એ કથનમાં પુદ્ગલદ્ર તથા જીવદ્રની જે અપેક્ષા રાખવામાં આવે છે તેમાં અનંત પુદ્ગલદ્રવ્યની અપેક્ષાએ આ દ્રવ્ય-દ્રવ્ય ભાંગે ઘટી શકે છે. યદ્યપિ જેવદ્રવ્ય પણ અનંત છે, પરંતુ એ જીવ-દ્રવ્યમાં એક જવને જે અસંખ્ય આત્મપ્રદેશ છે, તેને શરીરને અનુસારે સંકેચ વિકાસ થાય છે, પરંતુ કેઈકાલે સંઘાત-ભેદ થતું નથી, જ્યારે પુદ્ગલ દ્રવ્યમાં સંકેચ, વિકાસ તથા સંઘાત–ભેદ એ બધી ક્રિયાઓ થાય છે, તે અપેક્ષાએ અહીં દ્રવ્ય-દ્રવ્ય ભાંગે ઘટાડવાનું છે. ઘણા દ્રવ્ય ભેગા થઈને જે દ્રવ્ય બને તે દ્રવ્ય-દ્રવ્ય કહેવાય, જેમ કે ત્રણ વિગેરે પરમાણુઓ મળવાથી પરમાણુઓને સંઘાત થવાથી ત્રિપ્રદેશાદિ સ્કંધ થાય તેને દ્રવ્ય-દ્રવ્ય કહી શકાય, અથવા તે ત્રિપ્રદેશાદિ જે સ્કંધે છે, તેમાં ભેદ થવાથી પરમાણુરૂપ અથવા દ્રયાણુકાદિરૂપ જે કંધે થાય તે પણ દ્રવ્ય-દ્રવ્ય કહેવાય, ભાષ્યકાર મહારાજાએ “સ્ ટ્રચ ટ્રમ્’ એ વાકયમાં દ્રવ્યતઃ એમાં તત્ પ્રત્યય લગાડે છે તે સહેતુક છે, ઘણું પરમાણુ આદિને સંઘાત થવા વડે જે દ્રવ્ય થાય એને દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. તેમાં રજૂ પ્રત્યયને અર્થ તૃતીયા વિભક્તિમાં કરવાનું છે. અને પ્રયાણુકાદિ સ્કંધમાં ભેદ થવાથી જે પરમાણુ-દ્રયકાદિ દ્રવ્ય બને અને દ્રવ્ય-દ્રવ્ય કહેવાય. તેમાં તે પ્રત્યયને અર્થ પંચમી વિભક્તિમાં કરવાનું છે, અને તત્ પ્રત્યય દરેક વિભક્તિમાં વપરાય છે, તે તે વ્યાકરણમાં સુપ્રસિદ્ધ છે. આવા પ્રકારનું દ્રવ્ય-દ્રવ્ય તે પુદ્ગલદ્રવ્ય જ હોય, પરંતુ ધર્મસ્તિકાયાદિમાં આવું દ્રવ્ય-દ્રવ્યપણું ઘટી શકે જ નહિં, કારણ કે ઘણા પરમાણુ આદિ ગુગલ દ્રવ્ય મળીને અથવા ત્રિપ્રદેશાદિ સ્કંધ ભેદ થવાથી જેમ અન્ય પુદ્ગલ દ્રવ્ય થાય છે, તે પ્રમાણે અન્ય દ્રવ્ય મળીને Page #94 -------------------------------------------------------------------------- ________________ આગમત ધર્માદિ દ્રવ્યેની નિષ્પત્તિ કેઈ કાળમાં થતી નથી.' પુદ્ગલ-દ્રવ્યમાં ઉપર જણાવ્યા મુજબ દ્રવ્યથી અન્ય દ્રવ્યની ઉત્પત્તિ યોગ્ય છે. તે વાત ભાષ્યકાર મહારાજ મળવઃ ઈત્યાદિ પદેથી જણાવે છે. અર્થાત્ પરમાણુઓ અને સ્કછે તે સંઘાત અને ભેદથી ઉત્પન્ન થવાના છે, જેથી સવિસ્તર હકીક્ત પાંચમા અધ્યાયમાં મળવઃ ઘાષ્ઠ (ફૂ. ૨૧) ઘાત–માખ્યા કરાવત (૧-૨૬) એ સૂત્રમાં કહેવામાં આવશે. અર્થાત્ સંઘાતથી સ્કંધ થાય અને ભેદથી અણુઓ થાય તે બાબત આગળ કહેવામાં આવશે. અહિં ટીકાકાર મહારાજાએ ભેદથી અણુઓ થવાનું જણાવ્યું તે બરાબર છે. પરંતુ સ્કંધમાં કેવળ સંઘાત શા માટે લીધે? એ શંકા જરૂર થશે. કારણ કે સ્કંધ તે સંઘાત અને ભેદથીબંનેથી થવાને છે. પાંચ પરમાણુઓને સંઘાત થવાથી પંચ પ્રદેશી ઔધ થાય, તે પ્રમાણે પંચપ્રદેશી સ્કંધમાં ભેદ થવાથી દ્વિપ્રદેશી અને એક ત્રિપ્રદેશી એવા બે સ્કો થઈ શકે છે. આમ હોવા છતાં ટીકાકારે સંધાતાત સ્કંધા એમ શા માટે લખ્યું? સંઘાત-માથાં ધાઃ એમ શા માટે ન લખ્યું? - આ શંકાને સમાધાનમાં સમજવું જોઈએ કે ભલે! ભેદથી ઉપર જણાવ્યા મુજબ સ્કંધ થતા હોય, પરંતુ ભેદ થવા છતાં સંઘાતપણું હોય તે જ સ્ક બની શકે. જેમ કે પાંચ-પ્રદેશી સ્કંધમાં ભેદ થવાથી એક–ઢિપ્રદેશી, એક-ત્રિપ્રદેશી–એમ બે સ્કંધ થયા, તે પણ તે બે પ્રદેશે તેમજ ત્રણ પ્રદેશને સંઘાત તે અંદર રહેલે જ છે, જે તે બે પ્રદેશે અને ત્રણ પ્રદેશમાં સંઘાત-પરિણામ અંશે પણ ન હોય તે કઈ દિવસ ઢિપ્રદેશી તેમજ ત્રિપ્રદેશી સ્ક બની શકે જ નહિ, એટલે કે ભેદ છતાં પણ સંઘાતત્વ હોય તે જ સ્કંધત્વ છે. એ વ્યાતિ જાળવવા માટે ટીકાકાર મહારાજાએ સંઘાત–માખ્યાં એમ ન કહેતાં રંગાતા ઃ એમ કહ્યું હોય તે વ્યાજબી લાગે છે. Page #95 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક બીજુ ( ધ્યાનમાં રાખવા જેવી ) તો હ...કે ...ક... ) (શ્રી સિદ્ધચક વર્ષ ૨. અં. ૨૦ પૃ. ૪૬૯ માંથી) પ્રશ્ન–સાત ક્ષેત્ર ક્યાં અને તેમાં ધન વ્યય કરવા માટે સાધુઓ ઉપદેશ આપે કે આદેશ કરી શકે? સમાધાન–જિનમંદિર, જિનમૂતિ, જ્ઞાન અને ચતુર્વિધ સંઘ (સાધુ, સાધ્વી, શ્રાવક, શ્રાવિકા) એ સાત ક્ષેત્રે છે. જૂના ચિને ઉદ્ધાર કરવો કે નવા ચ બનાવવાં તે ચૈત્ય ક્ષેત્ર કહેવાય. ચૈત્ય અને મૂર્તિ એ બંનેને માટે વપરાતું દ્રવ્ય તે બેય ક્ષેત્રમાં સરખાવટ હોવાથી પરસ્પર વાપરી શકાય છે. અને તેથી જ દેવ દ્રવ્યની વ્યાખ્યા કરતી વખતે શાસ્ત્રકારે ચૈત્ય, દ્રવ્ય, દેવદ્રવ્ય જિનદ્રવ્ય વિગેરે ઉભય સાધારણ શબ્દો વાપરે છે. - જેકે ચૈત્ય અને મૂતિ એ બંને સંબંધી દ્રવ્યને દેવદ્રવ્ય કહેવાય છે અને તેથી તે બંનેનું ક્ષેત્ર એક જ કરીને દેવ એવું ક્ષેત્ર કર્યું હેત તે ચાલી શકત. પણ ચૈત્ય અને મૂતિના ક્ષેત્રમાં સ્વતંત્ર ખર્ચ કરવાની યેગ્યતાની અપેક્ષાએ તે બે ક્ષેત્રો જુદાં રાખ્યાં છે. વળી દરેક શ્રાવકે સે સેનૈયા જેટલી પિતાની મિલકત થાય ત્યારે પિતાના ઘરમાં દહેરાસર કરવું જ જોઈએ. એ વાતને ખ્યાલ પણ ચેત્યક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. વળી ભગવાનની ત્રિકાળપૂજા કરવાવાળે શ્રાવક પોતાના દ્રવ્યને દેવદ્રવ્યમાં ઉપયોગ કરે છે એ ખ્યાલ પણ મૂતિ નામનું ક્ષેત્ર જુદું રાખવાથી આવી શકે છે. ભગવાનના શાસનને પૂરે આધાર છવા-જીવાદિતાના જ્ઞાન પર ઈ પુસ્તકોને ઉદ્ધાર કરે, લખાવવા કે સાચવવા વિગેરેને અંગે તે વ્યય જરૂરી હોઈ જ્ઞાન નામનું ક્ષેત્ર જુદું રાખેલું છે. Page #96 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમત - આ ત્રણે ક્ષેત્રે (ચૈત્ય, મૂતિ અને જ્ઞાન) માં નવીન ઉત્પત્તિ જૂનાની સંભાળ કે જીર્ણને ઉદ્ધાર કરાય તે એગ્ય ગણાય છે. તેવી જ રીતે ચતુર્વિધ સંઘને અંગે સાધુ, સાધ્વી, નવી દીક્ષાઓ દીક્ષિતેને અશન પાન, ખાદિમ વસ્ત્રપાત્ર, કંબલ, ઔષધ આદિનું દાન વિગેરે કરાય. તે સર્વ સાધુ સાધ્વીના ક્ષેત્રમાં વ્યય થયે સમજે. તેવી જ રીતે શ્રાવક-શ્રાવિકાને ધર્મ પમાડે, ધર્મમાં સ્થિર કરવા. અને અન્ય લોકો પણ ધર્મની અનુમોદના કરે તેવી રીતે તેઓની ભક્તિ કરવામાં જે ધનને વ્યય થાય તે શ્રાવક-શ્રાવિક્રા ક્ષેત્રમાં ધનને વ્યય ગણ. સાધ્વી અને શ્રાવિકા, અનુક્રમે સર્વ વિરતિ અને દેશ વિરતિવાળી છતાં પણ સ્ત્રીપણના કેટલાક સ્વાભાવિક દોષને લીધે તેને તે અવગુણ તરફ દષ્ટિ જાય અને તેના સર્વવિરતિ–દેશવિરતિ ગુણે તરફ બહુમાનની નજર ન રહે તે અવિવેક ટાળવા માટે સાધ્વી અને શ્રાવિકાનું ક્ષેત્ર જુદું ગણવાની જરૂર પડી છે. ઉપર જણાવેલાં સાતે ક્ષેત્રમાં ધન વ્યય કરવા માટે ઉપદેશ દે એ દરેક ઉપદેશકનું કર્તવ્ય છે, યાદ રાખવું કે એક પણ ક્ષેત્રના ભેગે કોઈને પિષવાને ઉપદેશ અપાય તે તે ઉપદેશ શાસ્ત્રાનુસારી કહી શકાય નહિ, પદાર્થના નિરૂપણમાં જેમ એક પણ ધર્મને ઓળવે તે તે નયાભાસને ઉપદેશ કહેવાય છે, એક ધર્મની પ્રધાનતાએ અપાતે ઉપદેશ નયમાર્ગને ઉપદેશ કહેવાય છે, પણ સર્વ ધર્મોની અપેક્ષા રાખીને અપાતે ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય છે. તેવી રીતે સર્વ ક્ષેત્રની અપેક્ષાવાળો ઉપદેશ જ યથાર્થ ઉપદેશ કહેવાય. જૈનશાસ્ત્રમાં અખિલ કર્યો ભવ્યજીવોએ પિતાની ઈચ્છાથી જ કરવાનાં છે. માટે જ વંદના સરખા કાર્યમાં પણ શાસ્ત્રકારોએ ઈચ્છાકારેણુને પાઠ રાખી ઈચ્છાકાર નામની સામાચારી સૂચવી મુખ્યતાએ બળાત્કારને રથાન નથી એમ જણાવેલું છે, તે પછી સાત ક્ષેત્રમાં દ્રવ્ય વાપરવા માટે આજ્ઞા ન હોય તે સ્વાભાવિક જ છે. Page #97 -------------------------------------------------------------------------- ________________ 1 શ્રી વર્ધમાન જafમને : કાળાશ જોત વિક્રમ સં. વીર નિ, સં. ૨૫૦૨ ર૦૩ર જિનશાસનને ઓળખાવનાર રત્નત્રયી, નવપદ અને તે | ૨૦ સ્થાનકની છે માર્મિક-સમજુતી પુસ્તક વધ જગતના પ્રાણીઓમાં સૌથી વધુ સમજણ અને વિવેકબુદ્ધિને ધરાવનાર માનવ-જાતિમાં સામાન્યથી બે વર્ગ જણાય છે. ૧ નાસ્તિક, ૨ આસ્તિક જેમાં નાસ્તિક એટલે જે વર્તમાન-કાળના જન્મને પ્રધાન રાખવાથી ઉપજતી ભેગ-વિલાસપ્રધાન વૃત્તિને કારણે પરલેકચારી આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ જેવા અતીન્દ્રિય અધ્યાત્મ પ્રધાન તને અ-માન્ય રાખે છે. આસ્તિક એટલે શાશ્વત, સનાતન, નિત્યા-નિત્ય આત્મ-તત્વના સ્વીકારના બળે ઉપજતી અધ્યાત્મ-પ્રધાન દષ્ટિથી સંસારની અસારતાને નજર સમક્ષ રાખી વિષમ કર્મને બંધનેમાંથી છુટવા માટે અનંત ઉપકારી જ્ઞાની-ભગવતેએ ભાખેલા નવતત્ત્વ, રત્નત્રયી. સપ્તભંગી Page #98 -------------------------------------------------------------------------- ________________ આગમત આદિ આત્મશુદ્ધિમાં પ્રબળ ઉપગી અતીન્દ્રિય-વિચારસરણીને પણ માન્ય રાખે તે. જો કે કેટલાકનું કહેવું સામાન્ય રીતે એમ થાય છે કે જીવને નહિં માનનાર વર્ગ નાસ્તિકના નામે ઓળખાય અને તેથી જ નાસ્તિકનું સાધ્ય જણાવતાં નાસિત જીવઃ એમ જણાવવામાં આવે છે, પરંતુ હકીક્તમાં પાંચ ઈન્દ્રિય, મન, વચન અને કાયા, શ્વાસ અને જીવન કે જેને આસ્તિકામાં પ્રાણના નામે ઓળખાય છે-આ પ્રાણેને ધારણ કરનારને જીવ તરીકે ગણવામાં આવે છે, તેવા ઈન્દ્રિયાદિક પ્રાણેને અગર તેને ધારણ કરનારને નાસ્તિક-વર્ગ સર્વથા માનતે નથી, એમ કહી શકાય એવું નથી. • કારણ કે નાસ્તિક-વર્ગ પણ પાંચ ભૂતેને કાયાકારે સમુદાય રૂપે પરિણામ થવાથી જીવ અગર ચેતનની ઉત્પત્તિ માને છે. એટલે રહેજે કહેવું જોઈએ કે તેઓ જીવને નથી માનતા, એમ નિઃશંકપણે કહેવું ઉચિત નથી, કેમકે તેઓ પંચભૂતના સમુદાયથી ઉપજતી વિશિષ્ટ-શક્તિને સ્વીકારી પ્રકાર તરે જીવને વિકૃત રૂપે પણ માને છે. તેમ છતાં નાસ્તિકે પોતે જ નહિત નવ એમ બોલે છે, તેનું તત્વ એટલું જ છે કે જીવ ધાતુથી ઉણદિને આ પ્રત્યય લાવીને અતીતકાળમાં જેણે પ્રાણે ધારણ કર્યા છે. વર્તમાન કાળમાં જે પ્રાણને ધારણ કરે છે અને ભવિષ્યકાળમાં જે પ્રાણને ધારણ કરશે તે પદાર્થ હોય તેને જીવ કહેવાય. આ રીતે ત્રણે કાળના જીવનને ધારણ કરનાર એવા જીવને માનવા નાસ્તિક તૈયાર નથી. - વર્તમાનકાળમાં આ પ્રત્યય લાવીને પ્રાણને ધારણ કરે તે જીવ કહેવાય-એવી રીતે જીવનું લક્ષણ કહીને તેવા જીવને માનવાનું નાસ્તિકને ખટકતું નથી. આ કારણે જ પાંચ ભૂતથી એટલે પાંચ ભૂતથી બનેલા દેહ, ત્યાંથી ઉત્પન્ન થનારી ચેતના દ્વારા જીવને માનનારા અને તે પાંચ Page #99 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ ભૂતના પરિણામ એ જ ચેતના છે એમ માનનારા તગીર–તછરી વાઢી છે, તે અને કેવલ પંચભૂતવાદી એ બન્નેને નાસ્તિક ગણવામાં આવે છે. ઉપર જણાવ્યા પ્રમાણે પાંચભૂતથી ભિન્નપણે કે અભિન્નપણે જીવ એટલે ચેતનાવાળા પદાર્થને નાસ્તિક પણ માનતા હોવાથી શાસ્ત્રકારોએ જીવને ન માને તેને નાસ્તિક કહે, એવું નાસ્તિકનું લક્ષણ ન રાખતાં પરલોકાદિને ન માને તેને નાસ્તિક કહે એમ સ્પષ્ટપણે નાસ્તિકનું લક્ષણ રાખ્યું છે. અને તે જણાવતાં વ્યાકરણ વિગેરે શાસ્ત્રકારોએ પણ પરભવ વિગેરેના અપલાપ કરનારને જ નાસ્તિક તરીકે ગણ્યા છે. અને તેથી નાસ્તિકનું પતાવાવ રોડવે એ વાક્ય તેના મુખ્ય સિદ્ધાંતને સ્પષ્ટ કરનારું હેઈ અન્ય-જીવનના અભાવને જણાવી પિતાની નાસ્તિકતા જણાવે છે. જ્યાં સુધી ભરતખંડમાં (હિન્દુસ્તાનમાં) પાશ્ચાત્ય-હવાને વિશેષ ' પ્રચાર તે ત્યાં સુધી માત્ર પરલોકને નહિં માનનારા જ -નાસ્તિક ગણાતા હતા. પરંતુ યવન, ક્રિશ્ચિયન વિગેરે પાશ્ચાત્ય લોકોના સંસર્ગમાં જ્યારે ભરતક્ષેત્રના લેકે આવ્યા, ત્યારે તે ભરત ક્ષેત્રના લેકોને એક નવે શબ્દ પિતાના વિશેષ આસ્તિક વર્ગને જણાવવા માટે પ્રચલિત કરે પડે. તે શબ્દ બીજે કઈ જ નહિ પરંતુ “હિન્દુ” શબ્દ છે. આ હિંદુ શબ્દની ટીકાકારેએ સ્પષ્ટપણે વ્યાખ્યા કરી જણાવેલું છે કે એક ભવથી બીજે ભવ, બીજે ભવથી ત્રીજે ભવ, એમ જે ઘણું ભવાંતરે કરતે ફરે તે જ આત્મા હિંદુ કહેવાય. અને તેવા અનેક ભવવાળા આત્માઓને માન નારાઓનું જે સ્થાન તે હિન્દુસ્થાન એમ નક્કી કરવામાં આવ્યું. Page #100 -------------------------------------------------------------------------- ________________ આગમોત અર્થાત્ પાશ્ચાત્ય લોકે ભવાંતર નથી માનતા અને તેથી નાસ્તિકમાં ગણાય એમ નથી, તેઓ વર્તમાન જીંદગીની પછી હસ્ત અગર ઝખમાં જવાનું માની બીજી જીદગી તે માને છે, પરંતુ તે દોઝખ કે હેસ્તમાંથી જીવને નીકળવાનું અગર ત્યાંથી નીકળીને બીજે અવતાર લેવાનું તે પાશ્ચાત્ય લોકો માનતા નથી. એટલે બારીક દષ્ટિએ વિચારતાં નાસ્તિક અને પાશ્ચાત્યમાં વધારે ફરક દેખી શકાતું નથી. પરંતુ હિન્દુસ્તાનમાં રહેલો હોય તે વૈદિક હો! સાંખ્ય હે! વેગ છે! વિશેષિક હે! તૈયાયિક હે! બૌદ્ધ છે કે જેન હો! એ સર્વ એક જ ભવને નહિ, પરંતુ અનેક ભવના પર્યટનને એટલે આત્માના હિડનને માનનારા છે. અને તેથી જ તે સર્વ હિન્દુ તરીકે ગણાયા છે અને તેમના સ્થાનને હિન્દુસ્થાન તરીકેની પ્રસિદ્ધિ મળી. કેટલાકોની માન્યતા પ્રમાણે સિધુના નામને આગળ કરીને સિન્ધનું સ્થાન તે હિન્દુસ્થાન એમ કેટલેક વિપર્યાસ કરીને કહેવામાં આવે છે, પરંતુ નથી તે હિન્દુસ્થાનમાં સિધુની વ્યાપકતા કે જેથી આખા દેશને સિન્ધસ્થાન તરીકે કોઈ એળખવા તૈયાર થાય. તેમજ સિધુ સિવાય બીજે રસ્તે પાશ્ચાત્યેની સાથે પૂર્વ–કાળમાં વ્યવહાર તે એમ પણ કહી શકાય તેમ નથી. ભરૂચ, સુરત, કોંકણું અને મદ્રાસના બંદરે આફ્રિકા અને ઈરાનની સાથે ઘણું પૂર્વકાળથી સીધા વ્યવહાર કરવાના સ્થાન હતા તેમાં બે મત છે નહિં અને થઈ શકે તેમ પણ નથી. એટલે અનેક જન્મ ધારણ કરવાવાળા આત્માનું હિન્દુ એવું નામ હોઈને તેવા આત્માને માનનારાઓનું સ્થાન તે હિન્દુસ્થાન એમ ગણવામાં આવે તે જ આખું હિન્દુસ્થાન Page #101 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ પાશ્ચાત્યના સર્વ લોકને માટે હિન્દુસ્થાન તરીકે ખરી રીતે ઓળખવામાં આવે. હિન્દુસ્થાનમાં જે આસ્તિક વર્ગ છે, તે સર્વ વિશેષ-વિભાગમાં જે કે ઘણું જ ભિન્નતા ધરાવનારે છે, છતાં દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તમાં કઈ પણ આસ્તિક વર્ગ જુદે પડતું નથી. એટલે કહેવું જોઈએ કે સામાન્ય રીતે દેવતત્વ, ગુરૂતત્વ અને ધર્મતવ એ ત્રણે તાની માન્યતા કરવી તે આસ્તિકને માટે, હિન્દુને માટે અને કેઈપણ ધર્મને માનનારા માટે પ્રથમ નંબરે જરૂરીયાતવાળી ચીજ છે. વાચકવર્ગ જગના આસ્તિકો તરફ દષ્ટિ કરશે તે તેને સ્પષ્ટપણે માલમ પડશે કે દરેક આસ્તિક વર્ગ દેવ, ગુરૂ અને ધર્મતત્વરૂપ તત્ત્વત્રયીને માને છે. એટલું જ નહિં, પરંતુ તે દેવ, ગુરૂ અને ધર્મ તત્વને દરેક આસ્તિક મેક્ષના સાધન તરીકે જ માને છે. એટલે સૂક્ષ્મદષ્ટિથી વિચારીએ તે જૈનદષ્ટિએ કેઈપણ જીવ જે અભવ્યપણમાં હોય તે તે આસ્તિકની માન્યતા ધરાવી શકે જ નહિ, એટલે મોક્ષને સાધ્ય તરીકે માનવા અને તે મેક્ષના સાધન તરીકે તે દેવ, ગુરૂ અને ધર્મને માનવા માટે તે અભવ્ય જીવ હોય તે તૈયાર થાય જ નહિં. ૧. અ. જો કે કુળાચારે આસ્તિકતાને ધારણ કરનારા મનુષ્ય સાચા અગર ટા દેવ, ગુરૂ અને ધર્મ તત્વને માને અને આરાધે એમાં કેઈથી ના કહી શકાય તેમ નથી, પરંતુ પરમનિર્વાણ અને મહાદયરૂપે જાહેર થયેલા એવા મેલને મેળવવા માટે તે દેવ, ગુરૂ અને ધર્મની આરાધના ભવ્ય જીવ જ કરી શકે. આ હકીકત ન સમજાય તેવી નથી. વાચકેએ યાદ રાખવું કે આસ્તિક વર્ગમાં ગણાતા સર્વ ઈતર દર્શનકારે અને મતવાળા કુદેવ, કુગુરૂ અને કુધર્મને માનનારા હોય Page #102 -------------------------------------------------------------------------- ________________ ના -કમ નું કામ કામ. * , **,* * નકારક આગમત છે, છતાં પણ તેઓ તે કુદેવ, કુગુરૂ અને કુધર્મને કુદેવ, કુગુરૂ અને કુધર્મ તરીકે તે માનતા નથી જ, પરંતુ તેઓ તેને સુદેવ, સુગુરૂ અને સુધર્મ તરીકે જ માને છે, અર્થાત્ દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણ તત્ત્વની માન્યતા તે દરેક આસ્તિકમાં પ્રવર્તેલી છે, અને તેથી જૈનજનતા દેવ, ગુરૂ અને ધર્મ એ ત્રણને તત્ત્વ તરીકે માની તત્વત્રયીની માન્યતામાં દઢ થાય, એમાં કઈપણ જાતનું આશ્ચર્ય નથી. આસ્તિક વર્ગ, હિન્દવર્ગ અગર જૈનવર્ગ તરીકે દેવ, ગુરૂ અને ધર્મની માન્યતા થાય અને તેથી જૈન જનતાને વર્ગ તત્વત્રયીને માનનાર બને તેમાં આશ્ચર્ય નથી, પરંતુ ભદ્રિકછે પાપના ભેદોને ન સમજવાથી પાપના હિંસાદિક કાર્યો કરવાવાળા થયા છતાં હું પાપને કરતે નથી એવી માન્યતા ધરાવે છે, અને આ વાત ધ્યાનમાં રાખીને શાસ્ત્રકારોએ પણ સામાયિક પ્રતિજ્ઞા અને મહાવ્રતપ્રતિજ્ઞા જુદી રાખી હોય તે તેમાં કંઈ આશ્ચર્ય પામવા જેવું નથી. ચાલુ પ્રકરણમાં પણ દરેક આસ્તિક દેવને માનવામાં આનાકાની ન કરે, ગુરૂની સેવામાં આનાકાની ન કરે, ધર્મ એ આચરવા લાયક છે એમ માનવામાં વિરૂદ્ધ મત ન ધરાવે, પરંતુ દેવશબ્દ કોને લાગુ કરે? ગુરૂ શબ્દ કેને લાગુ કરે? અને ધર્મ શબ્દ કેને લાગુ કર? અને તેની માન્યતા, સેવા અને આરાધના કેવી રીતે કરવી ? તેમાં ઘણે જ તીવ્ર મતભેદ જણાય છે. આપણે અહિં જોઈ શકીએ છીએ કે જગતમાં પ્રવર્તતા મતેમાં દેવવિશેષના નિર્દેશમાં જ પહેલે મતભેદ પડે છે અને તે દેવવિશેષને મતભેદને અનુસરીને ગુરૂવિશેષમાં અને ધર્મ વિશેષમાં મતભેદ પડે છે, અને તેથી જુદા-જુદા મતે પ્રચલિત થયા છે અને થાય છે, એટલે કહેવું જોઈએ કે દેવ, ગુરૂ અને ધર્મરૂપી તત્વત્રયીને અંગે કેઈપણ આસ્તિક, હિન્દુ કે જૈનમાં મતભેદ નથી, પરંતુ તે દેવ, ગુરૂ અને ધર્મના નામે કેને કેને ઓળખવા? એમાં જ મતભેદ પડ છે અને પડે છે. Page #103 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ આ ઉપર જણાવેલા મતભેદનું નિરાકરણ કરવા માટે અને આત્માના વિશેષ કલ્યાણ માટે નવપદની અત્યંત આવશ્યક્તા થાય છે, કેમકે અરિહંત અને સિદ્ધ એ રૂપી બે પદોમાં વર્તતા જીવે જ દેવરૂપે ગણાય. આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ એ ત્રણ પદમાં વર્તતા જ જીવે ગુરૂ તરીકે જ ગણી શકાય. અને સમ્યગૂદશન, જ્ઞાન, ચારિત્ર અને તપની આચરણાને જ ધર્મ તરીકે ગણી શકાય. અને એમ થાય તે જ સાચા દેવ, સાચા ગુરૂ અને સાચે ધર્મ માનવાને માટે આપણે ભાગ્યશાળી થઈએ. ઉપરની હકીકત ધ્યાનમાં લેવાવાળે મનુષ્ય સહેજે સમજી શકશે કે નવપદને ધ્યાનમાં લીધા સિવાય જૈનધર્મને અનુસરતી દેવાદિ તત્વત્રયીને કેઈપણ માની શકે નહિં, અને અહંદાદિમાં બેને દેવ, ત્રણને ગુરૂ અને ચારને ધર્મ તરીકે માને તે જ તે સુદેવને સુદેવ તરીકે, સુગુરૂને સુગુરૂ તરીકે અને સુધર્મને સુધર્મ તરીકે માનનારે કહી શકાય. પરંતુ જેઓ અરિહંત અને સિદ્ધપદમાં નહિં રહેલાને દેવ તરીકે માનતા હોય, આચાર્ય, ઉપાધ્યાય કે સાધુપદમાં નહિં રહેલાને ગુરૂ તરીકે માનતા હોય તથા સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન, સમ્યફચારિત્ર અને સભ્યતાપ સિવાયના ધર્મને ધર્મ તરીકે માનતા હોય તે તે મનુ કુદેવ, કુગુરૂ અને કુધર્મને સુદેવ, સુગુરૂ અને સુધર્મ તરીકે માને છે એમ કહી શકાય. એટલે એ વાત સ્પષ્ટ થઈ કે સમ્યફત્વની નીસરણીમાં ચટેલે મનુષ્ય સામાન્ય દેવ, ગુરૂ અને ધર્મ તત્વને નામથી માનવામાં જ રહે-એમ બને નહિં, પરંતુ તે તે નવપદના ત્રણ વિભાગ કરીને તેમાંના બે વિભાગને દેવ તરીકે, ત્રણ વિભાગને ગુરૂ તરીકે અને છેવટના ચાર વિભાગને ધર્મ તરીકે માનવા તૈયાર થાય. આ રીતે દેવાદિ તત્વત્રયી અને નવપદીની ઉપયોગિતાનું Page #104 -------------------------------------------------------------------------- ________________ આગમત પૃથકકરણ કર્યા પછી વશ સ્થાનકને આરાધનામાં શો સંબંધ છે? તે વિચારવાની આવશ્યક્તા ઓછી નથી. વાચકવર્ગે ધ્યાનમાં રાખવું કે શાસ્ત્રકારોએ મેક્ષ પામનારા જીમાં ત્રણ વર્ગ પાડેલા છે. એક તીર્થકરનો વર્ગ, બીજો ગણધરને વર્ગ અને ત્રીજે તે તીર્થકર અને ગણધર સિવાયને સર્વ મેક્ષે જવાવાળ વગર આ ઉપર જણાવેલા ત્રણ વર્ગો કેવળ તે ક્ષે જવાના ભાવમાં જ કરાતી ક્રિયાની ભિન્નતાને લીધે જુદા પડે તેમ નથી, પરંતુ તે ત્રણે વર્ગો મુખ્યતાએ તે મોક્ષ પામવાના ભવની પહેલાંના ભામાં કરાતી ભાવના અને પ્રવૃત્તિની ભિન્નતાને આધારે જ જુદા પડે છે. તેમાં ત્રિલેકનાથ તીર્થકર ભગવાનને અંગે જેમ શાસ્ત્રકારે મૂલ સૂત્ર નિયુકિત અને ભાષ્ય વિગેરેમાં સ્પષ્ટપણે જણાવ્યું છે કે તે જીવ તીર્થકર થઈ શકે કે જે જીવે તીર્થકરપણાના ભાવથી પાછળના ત્રીજા ભવે બે કાર્યો જરૂર કર્યા હોય. એક તે પાછળના ત્રીજા ભવમાં અરિહંતાદિક વિશ સ્થાનકોમાંના એક, બે અગર સર્વ સ્થાનકે આરાધેલા હોવા જોઈએ, અને બીજું કાર્ય પિતાનું સંસારચક ત્રણ ભવેથી અધિકનું જેટલું હોય તે બધું તે ત્રીજા ભવમાં શેષ થાય તેમ કાપી નાખવું જોઈએ, અર્થાત્ તીર્થંકરપણે આવવાવાળા જ તીર્થકરના ભાવથી પાછળના ત્રીજા ભવે ત્રણ ભવથી અધિકના સંસારને કાપી નાખનાર હોય, એટલે તીર્થકરના જીવને ત્રણ ભવથી અધિક સંસારમાં રહેવાનું હોય જ નહિં. અહિં સમજવું જોઈએ કે તે પાછળના ત્રીજા ભવ પછી સાગરોપમે સુધી પણ તીર્થકરના સંસારમાં રાખનારા કર્મોના લીધે રહે છતાં તે તીર્થકરને જીવ પિતાના આત્મામાં તેવી ગ્યતા દાખલ કરે કે જેથી તે સાગરોપમ સુધીના કાળની સ્થિતિવાળા કર્મની હયાતીમાં પણ કેઈપણ પ્રકારે ભવની વૃદ્ધિ કરનારા કર્મો બાંધે નહિં. - Page #105 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રિીજુ જો કે ભગવાન તીર્થકરના જ ઘણે ભાગે તીર્થંકરનામ કર્મની નિકાચના કર્યા પછી, ક્ષાયિક–સમ્યકત્વમાં કે ક્ષાયિક જેવા ક્ષાપશમિક સમ્યકત્વમાં જ વર્તવાવાળા હોય છે, પરંતુ કદાચ તેવા કેઈ જીવને ક્ષાપક્ષેમિક હોય અને તેણે આયુષ્ય કદાચ નરકનું પ્રથમથી બાંધી લીધેલું હોય અને તેથી તેને અત્યંત અલ્પકાળ મિથ્યાત્વમાં જવાને પણ કદાચ વખત આવે, તે પણ તે અવસ્થામાં તે તીર્થકરનો જીવ તેવા કર્મો તે નજ બધે કે જેથી ભવની વૃદ્ધિ થવાનું બને. તીર્થકર નામકર્મની નિકાચનાની સાથે થતે પ્રભાવ જણાવીને, હવે તીર્થકર નામ કમની નિકાચના કેમ થાય છે? તે વિચારીએ. ' વાચકે સારી રીતે સમજી શકે છે કે-જે જે ભવ્ય " સમ્યગ્દર્શનને પ્રાપ્ત કરે છે તે સર્વે ભવ્યજી સમ્યકત્વના અનુકંપારૂપ લક્ષણદ્વારા તે સમ્યકત્વની સાથે રહેવાવાળી ધર્મના મૂળરૂપ એવી મિત્રી ભાવના દ્વારા આખા જગતના સર્વ જીવોને કર્મથી રહિત થઈને મેક્ષે જવાનું ઈચ્છે છે. એ સ્વાભાવિક જ છે, અને તેથી સમ્યક્ત્વવાળો જીવ ચૌદ રાજલકના સકળ-જંતુઓની ભાવયાં ચિંતવવાવાળો હોય છે, એમ કહી શકાય છે. પરંતુ ભવિષ્યમાં તીર્થકર, ગણધર અને મૂક કેવળી થનારા છ જગતના જીની મુક્તિ માટે અને પિતાની મુક્તિ માટે કેવા વિચાર કરે છે? તે ખરેખર સમજવા જેવું છે. ભગવાન તીર્થકરને જીવ જગતના સર્વ જીને ઉદ્ધારવા માટે વિશિષ્ટ આલંબનેને હું સ્થાપનાર થાઉં અને સર્વ જીવોને તે આલંબન જરૂર ઉદ્ધારનારૂં થાય એવા વિચારવાળા હોય છે, અને તેથી જ તેઓ તે ભવમાં અરિહંતાદિક વીશ સ્થાનકે દ્વારા જગતના અને મોક્ષ પ્રત્યે દોરનારા હોય છે. અને તેથી તેવા જી ત્રીજા ભવે તીર્થકરે થાય છે. . . . . . અણદાભાવના જવાનું થયાના Page #106 -------------------------------------------------------------------------- ________________ આગમત અને જેઓ માત્ર પિતાના કુટુંબને જ તેવી રીતે દોરનારા હેય છે, અને તેથી તેવા જી ત્રીજા ભવે ગણધરે થાય છે. પરંતુ જે જે જગતના જીવોને કે કુટુંબના જેને મોક્ષનું આલંબન દેનારા કે તે દેવાના વિચારમાં લયલીન બનતા નથી, પરંતુ માત્ર પિતાના આત્માના ઉદ્ધારની ઈચ્છા રાખી માત્ર પિતાના જ ઉદ્ધારમાં લયલીન થાય છે. તેઓ ત્રીજે ભવે મૂક કેવળી એટલે સામાન્ય કેવળી થાય છે. આ ઉપર જણાવેલ હકીકત વિચારતાં સ્પષ્ટપણે માલમ પડશે કે સમ્યકત્વની નીસરણીમાં રહેવા માટે જેમ નવપદની આરાધનાની જરૂર છે, તેમ તીર્થંકરપણું મેળવવા માટે, જગને ઉદ્ધાર કરવાની ભાવનાની સફળવા કરવા માટે વિશિસ્થાનક આરાધવાની જરૂર છે. છે માટે તત્વત્રયી, નવપદી અને વિંશતિસ્થાનક એ ત્રણે ઉપયોગી અને ભિન્ન-ભિન્ન સ્વરૂપે આરાધનીય છે એમ સ્પષ્ટ સમજાવો. ધ્યા...ન...માં... રા...ખ...વા...જે...વું !!!! છે ૦ પરમાર્થવૃત્તિને ઉદય ધર્મક્રિયાની સફળતાને છે પાયે છે. ૦ ૧ ના સ્થાને લઈ જના હિતની ચિંતા - અધ્યવસાયની શુદ્ધિનું સૂચક છે. જ ક્ષાયિકસમ્યકત્વના ધણી સિદ્ધભગવતેની સાહજિક છે કરૂણાની ઓળખાણ વિરલ જેને જ થાય છે. ? Page #107 -------------------------------------------------------------------------- ________________ AUTEISMO WHY ક s [ આગમિક-તત્ત્વજિજ્ઞાસાને તૃપ્ત કરનાર, પૂજ્ય આગમસમ્રાટ, આગમિક- તના તલસ્પર્શી વ્યાખ્યાતા, આગમ જ્યોતિર્ધર ધ્યાનસ્થ સ્વર્ગત આગમોદ્ધારક આચાર્યદેવશ્રીના તાત્વિક વ્યાખ્યાન આદિ સામગ્રીને સંકલનરૂપે દેવગુરૂ-કૃપાથી છેલ્લા દશ વર્ષથી પ્રકટ થતા “આગમ ત” માં કમ પ્રમાણે ત્રીજા પુસ્તકમાં પૂજ્ય આગમ દ્વારકશ્રીની તત્વદશ દષ્ટિથી અપાયેલ છુટક વ્યાખ્યાને કે લેખે, નિબંધ આદિનું સંકલન વ્યવસ્થિત કરીને રજૂ કરવામાં આવે છે. પુણ્યવાન વિવેકી આત્માઓ ગીતાર્થ–મુનિ ભગવંતના ચરણમાં બેસીને વિવેક દષ્ટિની કેળવણી કરી આ વિભાગનું ધીર-ગંભીરપણે વાંચન, મનન કરશે તે આગમિક મહાસાગરના બહુમૂલ્ય વિરલ મોતીઓનો વિશાળ સંગ્રહ જડી આવશે. | વિવેકી–તત્વપ્રેમી આત્માઓ આ વિભાગને વિવેકદ્રષ્ટિથી રસાસ્વાદ લે. તેવા શુભાશયથી પ્રયત્નપૂર્વક તથાવિધ-સામગ્રીનું સંકલન કર્યું છે. પૂજ્ય આગમધર-મહાપુરુષની અણમોલ પ્રસાદીરૂપ આ વિભાગના ટૂંકા પણ માર્મિક વ્યાખ્યાન આદિને તાત્વિક–પરિચય મેળવી આગમિક પદાર્થોના અવગાહનને પુણ્ય લાભ મેળવે. .] આ. ૩-૨ Page #108 -------------------------------------------------------------------------- ________________ $ ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર [ વિક્રમ સંવત ૨૦૦૦થી ૨૦૦૬ની સ્થિરતા દરમ્યાન તબિયતની અસ્વસ્થતાએ છુટક આપેલ અનેક વ્યાખ્યાને પૈકી શ્રી નેમુભાઈની વાડી ગોપીપુરા સુરતમાં જેઠ વદ ૫ ને રવિવારે પૂજ્ય આગમ દ્વારક દેવશ્રીએ આપેલ વ્યાખ્યાનને ઉતારે પૂજ્ય આચાર્યશ્રી હેમસાગર સૂરીશ્વર ભગવંતે કરેલ, તે પરથી વ્યવસ્થિત ગોઠવી અહીં રજૂ કરેલ છે. સં. સુમકુચા 1 ઘ ઘર્માર્થમિન ; अन्यथा तबुद्धयैव तदव्याघातः प्रसज्यते ॥ આર્ય પ્રજાની માન્યતા શાસ્ત્રકાર મહારાજા આચાર્યદેવ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ કરતાં થકાં ફરમાવે છે કે આ સંસારમાં આર્ય પ્રજા જન્મથી, સંસ્કારથી અને વર્તનથી ધર્મની ઈચ્છાવાળી જ હોય છે. કેઈપણુ આર્ય મનુષ્ય, અધર્મ કરતે હોય તે પણ અધર્મ કરવામાં તે રાજી હેતે નથી, આર્ય મનુષ્ય ધર્મ એ છે પણ કરે, પરંતુ એ છે પણ થયેલે ધર્મ હૃદયને સંતોષ આપનારે થાય છે. આવી સમજ-બુદ્ધિને ધરનારે આર્ય મનુષ્ય અધર્મને ખરાબ ગણે અને ધર્મને સારે ગણે જ ! ધર્મ તરફના એના વર્તનથી પિતાનું હિત થતું જાણે ખુશી અને અધર્મ થતું હોય ત્યારે એવાને હૃદયમાં ડંખ કે ગ્લાનિ થયા Page #109 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ સિવાય રહે જ નહિ. ત્યારે વિચારે!!! ધર્મને માનવામાં-ધારવામાં હૃદયને સંતોષ થાય અને અધર્મને માનવામાં-ધારવામાં જ્યારે અસંતેષ રહે ત્યારે જ હદયની ખરી સ્થિતિ કયી છે? તે નક્કી થાય! - હૃદયની ખરી સ્થિતિ એ જ ધર્મ પ્રત્યે પ્રેમ અને અધર્મ પ્રત્યે રેષ. આ બે વસ્તુ આર્ય પણાને પામેલ દરેક પ્રજામાં નકકી થઈ જવી જોઈએ. આ વાત ખાસ ધ્યાનમાં રાખવાની છે અને તે તરફ પૂરેપૂરું લક્ષ્ય આપવાની દરેક સમજુ વર્ગને અત્યંત આવશ્યક્તા છે. નકલ કેની નીકળે? જ્યારે એક જ પદાર્થની પાછળ અનેકોની પડાપડી હોય–ખરીદી માટે દરેડ પડતા હોય, ત્યારે જ તેની હજારે નકલે નીકળી આવે છે. નકલ ક્યા પદાર્થની બને? કે જેની કીંમત દુનિયામાં વધારે પ્રમાણમાં હોય. ધૂળની, માટીની, તાંબાની, પીત્તળની કે લેખંડની નકલે કેમ નીકળતી નથી? કેમકે તેની જગતને બહુ કીમત નથી. જ્યારે તેનું ચાંદીહીરા-માણેક–ખેતી વિગેરેની ઢગલાબંધ નકલે આજે નીકળી પડી છે, જે પદાર્થ કીમતી હેય તેની જ નકલ દુનિયામાં વધુ પ્રવતે. જે પદાર્થની દુનિયામાં કીંમત જ હતી નથી અગર ઓછી હોય છે તેની નકલ નીકળતી નથી. હવે આપણે પહેલાં એ નકકી કરવું છે કે-“ધર્મ કિંમતી છે કે નહિં?” જો ધર્મ કિંમતી જ હેય તે જગતમાં તેની નકલ હોય તેમાં નવાઈ જ નથી. અને જે ધર્મ કીંમતી ન હોય તે તેની નક્લ પણ હોય નહિ, જ્યારે એકના ભેગે અનેક વસ્તુઓની પ્રાપ્તિ થઈ શકતી હોય ત્યારે સમજવું જોઈએ કે તે અનેક વસ્તુઓ કરતાં એક જ કીંમતી છે-એમ જરૂર ગણી શકાય. ભાગ્યને જ પ્રતાપ તે અહીં જન્મને અંગે વિચારીએ ! જન્મે છે તે તે ચોક્કસ નાસ્તિક હોય કે આસ્તિક હોય પણ જન્મનું સ્થાન પામે છે, તેમાં Page #110 -------------------------------------------------------------------------- ________________ આગમત તે શક નથી. જન્મ કેને? જન્મ એ પિતાની પ્રાર્થનાને, માતાના મને રથને કે છેકરાની ઈચ્છાને? . એટલે કે–શું કોઈ દૂર ઉભેલા સ્વરૂપવાન કરીને જોઈ તેવા છોકરા માટે પ્રાર્થના કરી? કે શું માતાએ કઈ રખડતા છોકરાને જોઈ તેવા છેકરા માટે મને રથ સેવ્યા? શું કોઈ છોકરાએ પણ હું આવી માને પેટે જન્મે તે સારૂં? આવા જુદા જુદા વિચારને અમલ થાય ખરે? આ બધા પ્રતાપ કોને? કોના પ્રભાવને ? ભાગ્યના પ્રતાપને જ જન્મ કહી શકાય. હવે એ ભાગ્યના પ્રભાવમાં આપણી પિતાની સ્થિતિ પિતાપણામાં જ રહે તે માનવ-જન્મની કીંમત આપણને ન જ થાય, જેમ બાદશાહને શાહજાદો સાહ્યબીમાં જન્મે, સાહ્યબીમાં ઉછર્યો અને સાહ્યબીમાં વર્યો, સુખી પાદશાહના શાહજાદાને દરિદ્રની દશાને વાસ્તવિક ખ્યાલ ક્યાંથી આવે? જગતની સમગ્ર દષ્ટિએ જે જોવામાં આવે–વિચાર કરવામાં આવે તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય. બાદશાહના શાહજાદાનું દૃષ્ટાંત એક બાદશાહને શાહજાદો ખૂબ ખૂબ લાડમાં ઉછરેલ હતે. તે રેજ બપોરે નાસ્તામાં ઘીમાં તળેલા મેંદાને સુંદર-વાદિષ્ટ ખાજાં વાપરે, ક્યારેક ઝરૂખામાં બેસતે અને રસ્તા પરના ભિખારીઓને ઘેર-ઘેર “દેજો મા-બાપ' કરી દેટલાના ટુકડા માટે ટળવળતા જોઈ અને દાણાપીઠમાં વેરાયેલ અનાજના દાણા વીણતા કેટલાક ભિખારીઓને જોઈ બેલી ઉઠતો કે “આ લેકે આમ શા માટે ઘેર-ઘેર રખડે છે? દાણુ વીણવા શા માટે પડાપડી કરે છે? આ લેકે ખાજ કેમ ખાઈ લેતા નથી? નાહક ધમાલ શા માટે?” આ સવાલના જવાબમાં હજુરીયા તે શાહજાદાને ખાજાની વાસ્તવિકતાને ખ્યાલ શી રીતે આપે? Page #111 -------------------------------------------------------------------------- ________________ ૧૫ પુસ્તક ત્રીજુ બાદશાહના શાહજાદાને ગર્ભશ્રીમંતાઈ અને રાજ-સમૃદ્ધિના લાડ-ઉછેરમાં ભિખારીઓની વિષમ સ્થિતિને ખ્યાલ કયાંથી હોય? મનુષ્યપણુની કિંમત બાદશાહ શાહજાદો જ સુખમાં, ઉછર્યો સુખમાં, અને વન્ય સુખમાં. જેથી તેને બીજાની દરિદ્રતાની કીંમત નથી. તેમ આપણે મનુષ્ય જન્મ પામ્યા છીયે. ઉછર્યા છીએ પણ મનુષ્યપણુમાં અને વર્યા પણ મનુષ્યપણામાં, આથી આપણને મનુષ્યપણુની કીંમત નથી સમજાતી ! આપણી જાતની અપેક્ષાએ ચાલીએ તે મનુષ્યજન્મની કીંમત નથી, પરંતુ જ્યારે જગતની દ્રષ્ટિએ ચાલીએ-તપાસીએ ત્યારે જ મનુષ્યભવની વાસ્તવિક કીંમત માલુમ પડે, જ્યાં સુધી આપણે જગતની દ્રષ્ટિએ ન જોઈએ ત્યાં સુધી મનુષ્યભવની કીંમત આપણને ન સમજાય, જેમ ખાવાની મુશ્કેલી બાદશાહના શાહજાદાને માલમ ન જ પડી ! જેનું દ્રષ્ટાંત આપણે પહેલાં વિચારી ગયા છીયે...!!! તમે જે રીતે જમ્યા છે અને હાલ જે સ્થિતિમાં છે, તે જોતાં મનુષ્યભવની કીંમત તમે ન જ સમજી શકે તે-બરાબર છે. એથી તમે સૌ કઈ પિતાને નહિ જોતાં જગતની દ્રષ્ટિએ જોતાં શીખે. જે જીવ કેને માને? જૈન જીવ શબ્દને કેટલું વ્યાપક માને છે. અને અને એ જીવ શબ્દને કેટલે સંકુચિત રાખે છે ! અજૈન શું કહેવાના? કીડીમકોડા વિગેરે હાલતા-ચાલતા જેથી શરૂઆત કરવાના. પૃથ્વીવાયુ-વનસ્પતિ આદિ કાર્યમાં એ જીવ નહિ માની શકે. તમે જૈન છે, પણ કાળીઆની જોડે પેળીઆને બાંધે તે વાન નહિ આવે-પણ સાન તે જરૂર આવશે. તેવી રીતે તમે તેમના સંસર્ગમાં રહી હાલતા-ચાલતાને જીવ માની લેવા લાગ્યા. આવી માન્યતાવાળાને જૈન કહેવાય ? એ તે જૈનેતરનું જ વચન ગણી શકાય. એ તે તેએજ બેલી શકે. પૃથ્વી-પાણું–અગ્નિ-વાયુ-વનસ્પતિને Page #112 -------------------------------------------------------------------------- ________________ આગમત કાઢી નાખી ફક્ત ત્રસ જીવને જ જીવ માનવાનું જૈનને કદી પણ પાલવે નહિ. હવે આગળ વધીએ ! જીવ કેને કહેવાય? તે કે – શરીર ધારણ કરવાવાળે માત્ર જીવ. તમેએ કહેવામાં-બોલવામાં જૈનપણું રાખ્યું ! પણ જીવની ઓળખમાં જૈનપણું ગુમાવી દીધું છે, એટલે કે જેનેતરપણાના વિચારેએ તમારા ઘરમાં સ્થાન મેળવ્યું છે. જેટલા શરીરધારી એટલા જીવ એવું કેઈ દિ કહ્યું ખરું? જગતના સઘળા જીએ કેઈને કેઈ રૂપે શરીર તે ધારણ કરેલાં જ છે. - તમેએ સરસવ જેટલાને જીવ માન્યા પણ મેરૂ જેટલાને ફેંકી દેવાની વાત કરે છે, એક બાજુ જગતની જેટલી ઇંદ્રિયેન જીદેવતા, નારકી, મનુષ્ય, બધાને રાખે અને બીજી બાજુ કંદમૂળાદિ સોયની અણી ઉપર આવે તેટલા રાખે અને જ્ઞાની મહાત્માને પૂછે કે જીવ શામાં વધારે છે તે તેઓ કંદમૂળાદિ અનંતકાયમાં જીવ વધારે છે, તેવું જ કહેશે, અને તે કેટલા ગુણ, તે કે- અનંતગુણ, આ બધા મેરૂ જેટલા ને તો તમોએ જીવમાંથી જ બાતલ કરી નાખ્યા. | જૈનેતરે કે જેઓ પૃથ્વી-પાણ–અગ્નિ-વાયુ અને વર્તમાનમાં વિજ્ઞાનથી સિદ્ધ એવી પણ વનસ્પતિને જીવમાંથી કાઢી ફક્ત ત્રસજીવોને જ જીવ માનવા લાગ્યા અને તમે જૈન હોવા છતાં પણ તેમની જ માન્યતામાં રહેવા લાગ્યા, પરંતુ જેટલા શરીરધારી તેટલા બધાને છ ગણી શકાય. પણ આ બધું તમને ક્યારે સમજાય ? જ્યારે સાચા જૈન બને ત્યારે. જગતની દ્રષ્ટિએ જોતાં શીખે. આપણે મનુષ્યપણું પામ્યા અને આ બધા જ લટકતા રહ્યા, કારણ શું? પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ–પશુ-પંખી વિગેરે બધાય છે છતાં એમને મનુષ્યપણે કેટલી મુશ્કેલીવાળું છે? એ ત્યારે જ સમજાય કે જ્યારે બીજા ને વિચાર કરતા શીખીએ! Page #113 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ ૧૭ મનુષ્ય પોતાની સ્થિતિમાં રહી અન્ય જીવે તરફ દ્રષ્ટિ સરખી પણ ન કરે તેા તેને અન્યની મુશ્કેલીના ખ્યાલ જ કયાંથી આવે ? માટે જ જગતની દ્રષ્ટિએ દરેક વસ્તુના ખ્યાલ કરવા જાઇએ, અને એમ બને તે જ વાસ્તવિક સ્થિતિ સમજી શકાય. ધમ એ મહાન કીંમતી ચીજ : પરંતુ એ મનુષ્યપણું મળ્યું કેાના પ્રતાપે ? શુ આપણે આપણી ઇચ્છાપૂર્વક તેને મેળવ્યું છે ? આપણને મળ્યું અને બીજાને કેમ નથી મળ્યું ? એને જવાબ એ જ હાઇ શકે કે આપણને મનુષ્યપણુ મળ્યું તે આપણા જ પુણ્યના પ્રતાપે. આ ક્ષેત્ર, ઉત્તમકુળ, ઉત્તમ જાતિ, પ'ચે'દ્રિયપૂર્ણતા, લાંબુ આયુષ્ય અને દેવ ગુરૂ ધર્મોના ચેાગ-આ બધુ શાને આભારી ? કહેવુ' જ પડશે કે ધર્મને. ત્યારે હવે એ બાબતમાં સ્પષ્ટ કહી શકાય કે દરેક ચીજ કરતાં ધમ અનેક ગણા કી'મતી છે ! એક ચીજથી અનેક સુખી થાય ત્યારે તે ચીજ કીમતીમાં કીમતી ગણી શકાય. હવે ધમ જ્યારે કીમતીમાં કીમતી છે ત્યારે તેની જ પાછંળ નકલીને દરાડા હાય જ, જે માલના ઘણા ગ્રાહક હાય તેની નકલાના દરોડા ફાટયા સિવાય રહે પણ નિ નહિ. ધર્મ આ લાક તેમ જ પરલેાકનું સુખ આપે છે. ધમ જેમ મેાક્ષકલને આપનાર બને છે, તેમ દુનિયાદારીની ચીજો-ક'ચન-કામિની, કુટુ'બ-કબીલા અને કાયાને પણ આપનાર અને છે. દુનિયાની સ સમૃદ્ધિને આપવાની એ તાકાતવાળા હાય છે. આવા ધર્મની પાછળ નકલીઓના દરોડા હાય એમાં નવાઈ જેવું કાંઇ નથી. સાચા ચેાસી અનેા : પરંતુ સાચા ધર્મ અને તેની નકલને ઓળખતાં પ્રથમ શીખવુ પડશે. દુનિયાદારીમાં રહેલા શાક પણુ તપાસીને લે છે, છતાં ખરાબ નીકળે તેા તેને દિવસ બગડે છે. તેવી જ રીતે Page #114 -------------------------------------------------------------------------- ________________ ૧૮ આગમત ભેજનનું પણ બને છે. અથાણું બગડે તે વરસ બગડે છે. લગ્ન કરવામાં છેતરાય તે ફક્ત આ ભવ જ બગડે છે. જ્યારે ધર્મ લેતાં ઠગાય તો તેના ભવ બગડે છે. - ધર્મ કીંમતી માટે જ તેની થપ્પડ પણ કીમતી, એટલે ભભવ સુધી યાદ રહી જાય એવી. જે સદામાં થપ્પડ ખાવાથી વધારે નુકશાની થતી હોય તે સદામાં વધારે સાવચેતી રાખવી પડે છે. શાક લેવાને માટે બજારમાં સામાન્ય નેકરને મેકલાય છે, દાગીનાની ખરીદી માટે ભાઈને મોકલાય છે અને ઝવેરાતને વેપાર કરવો હોય તે? તે તે જાતે જવું પડે. કેમકે ત્યાં ગાય તે જબરૂં નુકસાન સહન કરવું પડે અને વખતે પેઢી પણ ડુબી જાય-તે પછી જ્યારે તમે આ લેકના કાલ્પનિક-સુખને મેળવવાને માટે આટલી ચેસાઈ રાખે છે ! તે પછી પહેલેકના, અવ્યાબાધ સુખને એટલે શાશ્વત સુખના ધામરૂપ મેક્ષનગરીને બતાવનાર ધર્મને મેળવવા માટે કેટલી ચોકસાઈ રાખવી પડશે? નકલીઓથી સાવધાન : ધર્મ સૌથી વધારે કિંમતી હોવાથી તેની આજે નકલ કરનાર કુટી નીકળ્યા છે. કયું સાચું કે કયું બેટું? એ પારખવું આજે સામાન્ય માણસને માટે તે મુશ્કેલ થઈ પડયું છે. સાચા મોતીમાણેકની દુકાન કરતાં આજે કલચર-માણેકની દુકાને ઠેર ઠેર નજરે પડે છે. ખોટાને દડો હોય તેથી શું સાચા ઝવેરીએ પિતાને વેપાર છેડી દે? નકલીને દરોડાને દેખી મૂળ વસ્તુને છેડી દેવી? કલચરને જોઈ સાચા મેતીને ધંધો છોડી દે? એવું કદી બને ખરૂં? અને એથી ગભરાઈને કોઈએ વેપાર છોડે ખરે? કે સાવચેતી વધારી, ઈમીટેશન દેખીને કેઈએ ચેકસીપણું કે ઝવેરીપણું છેડ્યું નથી. પણ સાવચેતી વધારી છે. ધર્મના ફાંટા દેખી દૂર રહેનારાઓને એવી જ રીતે આજે ધર્મના અનેક ફાંટાઓ હોવા છતાં એથી Page #115 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ કંટાળે લાવવું જોઈએ નહિ. પણ પરીક્ષક બની સાચા-ખોટાને પારખતાં શીખવું જોઈએ! “કોઈ કાંઈ કહે છે, કોઈ કંઈ કહે છે” આપણને એમાં ખબર પડે નહિ”—“આપણે ઊંડા ઉતરવું નહિ અને કઈ ઠેકાણે જવું પણ નહિ. આવી જાતના વિચાર કરવામાં આવે તે તેને શું અર્થ? ઈમીટેશન દેખી ઘરનું સાચું ફેંકી દેવું એમ? સાચા-ખોટાની કોને ખબર છે? એવી માન્યતાને ધરનારે કે કહેવાય? ઈમીટેશનની પ્રવૃત્તિ દેખી સાચા હીરાને ફેંકી દે એ કે ગણાય ? જે આપણે તેને મૂર્ખ ગણીએ-અણસમજુ ગણીએ તે પછી ધર્મના ફાંટા દેખી દૂર રહેનારા અને સત્ય વસ્તુને મેળવવામાં વંચિત રહેનારા કેવી સ્થિતિમાં ગણાય? બારીક બુદ્ધિથી ધમને તપાસ : આ માટે શ્રી હરિભદ્રસૂરિજી મહારાજાએ ચાકુનું જણાવ્યું છે કે- જેઓને ધમની ઈચ્છા હોય તેઓએ ધર્મને બારીક બુદ્ધિથી જોવે. બજારમાં શાકના ઢગેઢગ પડયા હોય–તેના ડીંટા પણ પડયા હોય ત્યાં ખરીદી કરતાં દરકાર ન કરીએ તે ચાલે, પણ કીંમતી ચીજની ખરીદી કરતાં દરકાર કર્યા વગર ચાલતું નથી. પરીક્ષા કર્યા વગર આંખ મીંચી કીંમતી ચીજ ખરીદાય? બેર-જાંબુ વિગેરે અંધારામાં ખરીદાય પણ ઝવેરાત–હીરા–મતી વિગેરે અંધારામાં ખરીદાય? ઝવેરાત ખરીદવા માટે તે આઈ-ગ્લાસ દિવસે પણ રાખવા પડે છે. કેમકે કીંમતી. તેથી પરીક્ષાને અવકાશ. એવી જ રીતે ધર્મ કીમતીમાં કીંમતી ચીજ હોવાથી તેને સૂક્ષ્મ દ્રષ્ટિથી જોવાની આજ્ઞા ભગવાન શ્રી હરિભદ્રસૂરિજીએ ફરમાવી. દ્રષ્ટિ-દેષઃ જેમ સૂર્યને સૂમ દષ્ટિથી જોવાની જરૂર રહેતી નથી, કેમકે તે તે સ્વયં પ્રકાશમાન હવાથી સર્વત્ર પ્રકાશને ફેલાવે છે, તેમ Page #116 -------------------------------------------------------------------------- ________________ ૨૦ આગમત ચંદ્ર પણ સ્વયં પ્રકાશિત બને છે. સૂર્ય અને ચંદ્રની પાછળ નકલીને દરેડા નથી. પરંતુ જ્યારે આંખમાં રોગ થયે હોય ત્યારે તે પણ એકથી અધિક દેખાય, તેમ દષ્ટિમાં રેગ થાય ત્યારે એકની એક ચીજ અનેક રૂપમાં દેખાય. એટલે જ્યાં નકલીની ભેળ હોય ત્યાં ખરી વસ્તુ ઓળખવી મુશ્કેલ થઈ પડે છે. મૂળ વસ્તુને કદી ન છોડે ? એવી જ રીતે ધર્મને પ્રકાશ પણ સ્વયં ઓળખાઈ શકે છે, જો કે તેની નકલે કરનાર ઘણું હોય છે, પરંતુ નકલ કરવામાં તેને દંભ અને બનાવટ ઘણી કરવી પડે છે અને એ નકલ કરનારને આડંબર-બેટી ધામધૂમે અને ખટપટ અને કાવાદાવા કરવાના હોય છે અને તેમાં ભેળા અજ્ઞાન છે દીવાના પતંગીયાની માફક ઝડપાય છે. જ્યારે તેઓને સત્ય વસ્તુનું ભાન થાય છે, ત્યારે તેઓ ખરેખરા પિોક મૂકીને રડી ઉઠે છે. અને ફરી સામું જેવા કે સાંભળવાની પણ દરકાર કરતા નથી. એટલે ઈમીટેશન નકલ કરનારથી સાવધ રહી ખરા મૂળ ધર્મને નહિ જ છેડે જોઈએ. લડાઈઓ કેની? - ધર્મ પણ આજે નકલીપણાથી વીંટળાયેલ છે, ત્યારે જ સૂક્ષ્મ બુદ્ધિથી જોવાની આજ્ઞા ફરમાવી છે. જે આર્યપ્રજા ધર્મને સારે અને ઉચ્ચ ગણનારી અને અધર્મને ખરાબ તથા નીચ ગણનારી. એ જ આર્ય પ્રજાના સંતાને આજે ખરા ધર્મને માથે ધૂળ ઉડાડનારા પાકયા છે. ચોપડીમાં ઈતિહાસમાં વાંચ્યું હશે કે લડાઈઓ ઘણી થઈ તેમાં જર, જમીન અને જેરૂની લડાઈ સિવાય બીજું કાંઈ વાંચ્યું છે? ધર્મના ઝઘડા કદી વાંચ્યા છે? મહાભારતનું યુદ્ધ કે રામ-રાવણનું યુદ્ધ કેને આભારી? શું ધર્મ માટે થયેલ છે? ઘણાં યુદ્ધ જગતમાં ખેલાયાં, પણ તે બધા મોટે ભાગે રમા અને રામા માટેના જ હોય છે. ધર્મને માટેનાં હતાં નથી. Page #117 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજું પરંતુ દુનિયાને સામાન્ય નિયમ છે કે- પોતાના છોકરાને વાંક હેય તે શક્યના આકરાને માથે નખાય છે. એવી જ રીતે આપણામાં પણ એવા કેટલાક ખરા ધર્મથી વંચિત રાખવામાં અને નકલીમાં ભેળવી દેવામાં કાબેલીયતપણું ભેગવી રહ્યા છે. એવામાં ધર્મને ધ્વંસ કરનાર હોય છે, એવી બહુરૂપી ટોળીથી જનતાએ સાવધ રહેવા જેવું છે. દિનપ્રતિદિન-વેપારની–ઘરની અને બીજી ધમાચકડીઓ કે લડાઈઓને ટોટો નથી, એ લડાઈઓને હિસાબ નથી, પણ ધર્મમાં મતભેદ પ્રસંગે થતા વિચાર સંઘર્ષોને ધર્મની લડાઈઓ ગણાવે ? કેમકે ધર્મસ્થાન એ તે બેડી બામણીનું ખેતર! જે આવે તે લણે. એવી બીજી ઢગલાબંધ લડાઈઓ વાંચતા-સાંભળતા છતાં ધર્મની જ લડાઈ લખી મારે એવાઓને આશય જનસમૂહને ધર્મ રૂચિથી અળગા કરવાને ધર્મહીન બનાવવાનું હોય છે. એ સિવાય એમને ધંધે જ નથી. રમા-રામાની લડાઈ! વેપારની લડાઈ! હક્કની મારામારી વિગેરેની લડાઈ ! પુસ્તકે કેટલાં લખ્યાં? આ તે દુનિયાની મૂર્ખાઈને-ભેળપણને કે અજ્ઞાનતાને લાભ ઉઠાવવાવાળા ઉઠાવે છેકહે છે કે ધર્મયુદ્ધ. ધમને રસાતાળ પહોંચાડવાને એ લેકોને ધર્મને નામે ઠગવાને રસ્તે છે. ધર્મના પડીકાં વેચવાવાળા આર્ય દેશમાં–આર્ય પ્રજામાં જન્મેલા આ ધર્મ ઉપર કલંક શી રીતે દઈ-સાંભળી કે ચડાવી શકે છે? લડાઈઓમાં જેનું નામ નિશાન નહિ. લગભગ ચાલીસ મટી લડાઈઓ થઈ, તેમાં ધર્મની કઈ? કદાચ અનાર્ય પ્રજા ધર્મની ગણે પણ આર્ય પ્રજા કેમ જ કહી શકે ? આ માટે જ પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજી મહારાજને કહેવું પડયું છે કે ધર્મ કરવાની ઈચ્છાવાળાએ ધર્મને બારીક બુદ્ધિથી જોવો. ધર્મની ક્રિયા કરવામાં બારીક બુદ્ધિ Page #118 -------------------------------------------------------------------------- ________________ રર આગમત રાખવી. અને જે બારીક બુદ્ધિ નહિ રખાશે તે તે એમ થશે કે હું ધર્મ કરું છું, પણ વાસ્તવિક તે ધર્મ કરતો નહિ હોય. આજે એવા ઈમીટેશન ધર્મના પડીકા વેચવાવાળા ઘણા નીકળ્યા છે અને ફરમાવી રહ્યા છે કે “જાઓ તમે ધમ! જાઓ તમે અધમ !' સર્ટિફીકેટ આપતાં પહેલાં પિતાની સ્થિતિને જરા જેટલે પણ ખ્યાલ રખાય છે ? ઘરના જ સર્ટિફિકેટ દેનાર સટિફીકેટ દેતાં પહેલાં પરીક્ષા પસાર કરવી પડે છે, તે ધમ–અધમીના સર્ટિફીકેટો દેતાં પહેલાં ધર્મને પારંગત થવું પડશે કે નહિં? પરંતુ તેને જરા જેટલે વિચાર કર્યા વગર આજે ઘરના સર્ટિફીકેટો દેનારા ઘણું નીકળ્યા છે. આવાઓના ફંદામાં ફસાતા આત્માઓ દેખાવમાં તે આરાધક રહેશે પણ સમ્યક્ત્વને તે નાશ જ થશે !!! બુદ્ધિ ધર્મની-સમ્યકત્વની-આજ્ઞાની હોય, પણ સૂક્ષ્મબુદ્ધિ ન જળવાય તે ક્યારેક અજાણતાં પણ આજ્ઞાવિરુદ્ધ વર્તન થઈ જવા પામે ! જેમકે-શાસ્ત્રમાં વૈયાવચ્ચન પ્રસંગે એક ભાવિક શ્રાવકનું દૃષ્ટાન્ત આવે છેતત્વદષ્ટિ પર દૃષ્ટાન્ત કઈ એક નગરમાં સાધુઓના સંપર્ક અને ઉપદેશ-આદિના શ્રવણથી રંગાયેલ કેક ભાવિક શ્રાવકે અભિગ્રહ લીધે કે-“જે કોઈ સાધુ-સાધ્વી અહિં પધારે, તેમાં શ્વાન સાધુ-સાધ્વીની વૈયાવચ્ચે ભક્તિને લાભ લીધા વિના ભજન નહિ કરું !” ભાવિયોગે વિહાર-કમે સાધુ-સાધ્વીઓ ઘણા પધાર્યા, પણ કઈ પ્લાન-માંદા નહિ, એટલે સૂકમબુદ્ધિ વિનાને તે મુગ્ધ શ્રાવક ચાર-છ મહિના પછી મનમાં દુઃખી થવા લાગે અને પિતાની જાતને Page #119 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ ૨૩ અભાગી માનવા લાગે કે-“ઓહ! મને લાભ ન મળે, કોઈ સાધુ-સાધ્વી પધારે ને માંદા પડે તે મને લાભ મળે!” આ દષ્ટાન્તમાં સૂક્ષ્મદષ્ટિ-તાવિકબુદ્ધિની ગેરહાજરીથી વૈયાવચ્ચની ભાવના દેખાવમાં લાગતી છતાં પણ આરાધ્ય-પૂજ્ય સાધુસાધ્વીજી મહારાજાઓને માંદા થવા દેવાની અનિષ્ટ ભાવનાને પિષક નિવડી જાય છે ! શાસ્ત્રકારોએ વૈયાવચ્ચને અપ્રતિપાતી રૂપ વિશિષ્ટ ગુણ તરીકે વર્ણવ્યું છે, પણ તે માટે સૂક્ષ્મબુદ્ધિ તે આવશ્યક છે જ !! વૈયાવચ્ચ માટે જ્ઞાની ભગવતેએ જણાવેલ છે કે આ જગતમાં ધર્મ આરાધન કરવાના અસંખ્ય માર્ગો છે, અસંખ્ય વેગે છે. એ બધામાં એક જ યોગ એ છે કે જે માટે જ્ઞાની-મહાત્માઓને પણ ખૂબ ખૂબ લખવું પડ્યું છે. દર્શન-જ્ઞાન અને ચારિત્રના ફળો મેળવેલા કઈ દિ ફેગટ પણ જાય, દર્શનઆવેલું પણ ચાલ્યું જાય, જ્ઞાન મેળવેલું પણ ઉંધુ પરિણમે, ચારિત્ર આવેલું પણ નાશ પામે, પરંતુ કરેલ વૈયાવચ્ચનું ફળ તે કદીજ અફળ જતું નથી. પણ સૂક્ષ્મબુદ્ધિ-તાત્વિકદષ્ટિ વિના આ વૈયાવચ્ચ પણ અનિષ્ટફળ આપનાર નિવડે છે. આ બધું ધ્યાનમાં રાખવું. વૈયાવચ્ચ એ મહાન ગુણ : કોઈક વખતે શાસ્ત્રોમાં વૈયાવચ્ચ અધિકારમાં તેની ખૂબ પ્રશંસા કરી, તે એમ સમજી લેવાનું નથી કે જ્ઞાન–ચારિત્ર અને તપની ગણતા કરી ! જેને જે વખતે અધિકાર ચાલતું હોય તેને જ ઉદ્દેશીને ખાસ કહેવામાં આવે છે. તમારામાં જેમ લગ્ન વખતે ગીત તે પરણનારના જ ગાવ છે કે બીજાના? તે એ ઉપરથી સમજી લેવાનું નથી કે બીજા ભાઈઓની ગણતા કરી! બાકીનાને ઓળવ્યા! ભગવાનને કેણું માની શકે? આ સંબંધમાં ભગવાન ગૌતમસ્વામીએ ભગવાન મહાવીર Page #120 -------------------------------------------------------------------------- ________________ ૨૪ આગમત મહારાજને વૈયાવચ્ચ અંગે પૂછતાં ભગવાને કહ્યું છે કે “ગ્લાનમાંદા સાધુ-સાધ્વીની વૈયાવચ્ચ કરનારે હોય તે જ મને માનનારે” અને “મને માનનારે હોય તે જરૂર માંદા સાધુ-સાદેવીની વૈયાવચ્ચ કરનાર હાય” આવી રીતે આચાર્ય મહારાજે વૈયાવચ્ચને ઉદેશી ઉપદેશ આપે. એટલે કે બધી વસ્તુઓ પડવાવાળી બની પણ જાય છે, પણ વૈયાવચ્ચ એ એવી વસ્તુ છે કે જે પડે જ નહિ. ચકવતી છ ખંડને માલિક કહેવાય. જેને દેવતાઓ પણ ન જીતી શકે તેટલી બધી તાકાત એ ધરાવતા હોય, પણ તેમાંય વૈયાવચવાળાને જીતી શક્યા નહિ. કેમકે બાહુબળી પાંચે યુદ્ધમાં ભરત ચક્રવર્તીને જીતી ગયા છે. એ વસ્તુને સાંભળવાથી પણ વૈયાવચ્ચનું વિશિષ્ટ મહત્વ સમજાય છે. વાડાબંધીનું પરિણામ આજે વાડાબંધીના પરિણામે એ દશા થઈ રહી છે કે-ધર્મની બુદ્ધિ હોવા છતાં પરિણામે ધર્મને નાશ થાય એવું બની જાય છે, કેમકે નકલીઓને જ્યાં દરેડે હોય ત્યાં કલચરના તેજમાં અંજાઈ જઈ સાચી વસ્તુને ખોટી માની છેડી દે છે, આથી જ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ વારંવાર કહેવું પડ્યું કે “સર્વ વસ્તુઓના આધાર ભૂતધર્મ છે પણ બુદ્ધિશાળીએ ધર્મને બારીક બુદ્ધિથી પરીક્ષા કરવાની જરૂર છે.' હવે ધર્મની બારીક બુદ્ધિથી પરીક્ષા કયારે થાય? ધર્મનું લક્ષણ શું? પરીક્ષા આગમાદિ દ્વારા કેવી રીતે થાય તે હવે પછી Page #121 -------------------------------------------------------------------------- ________________ પાપ કરતાં પાપવૃત્તિની વધુ ભયંકરતા | [વિ. સં. ૧૯૫ અમદાવાદ સદ્ગુરૂ ભક્ત ધર્મપ્રેમી શેઠશ્રી મેહનલાલ છોટાલાલના ઉજમણુ પ્રસંગે પૂ. બહુશ્રત આગમે દ્ધારક આચાર્ય ભગવંતના વે. સુ. ૧૧ના મંગળદિને જૈન સંસાયટી અમદાવાદમાં થયેલ મંગળ પ્રવચનને ઉતારે પૂ. આ. શ્રી હેમસાગર સૂરીશ્વરજી મ. પાસેથી મળ્યો છે તે અહિં વ્યવસ્થિત કરી રજુ કરેલ. ભાવીયેગે આના પાછળના પાનાં ગૂમ થવાથી આ વ્યાખ્યાન અધુરૂં છતાં ખાસ ઉપયેગી ધારી અહીં રજુ કર્યું છે. ર.] પાપના દસ મુખ્ય હેતુઓ हिसानृतादयः पश्च तत्त्वाश्रद्धानमेव च । क्रोधादयश्चत्वारः शते पापस्य हेतवः ॥ પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજી ધર્મોપદેશ કરતાં બે વસ્તુ જણાવે છે, એક પાપની નિવૃત્તિ અને બીજી ધર્મની પ્રવૃત્તિ. આ બેમાં કઈ વસ્તુ પ્રથમ દઢ કરવી? જૈન શાસનનું તત્ત્વ સમજનારા, જૈનદર્શનનું તત્ત્વ સમજનારા રાગદ્વેષ જીતવા તેને જ તત્ત્વ માને છે. જ્ઞાનાદિકની ઉત્પત્તિ સ્વાભાવિક છે. પણ કયારે? કિનારા કર્મને નાશ થાય ત્યારે! કેમકે વાદળાં ખસે કે સૂર્યને પ્રકાશ તૈયાર જ છે. વાયરે સૂર્યના પ્રકાશને બનાવતે નથી, માત્ર વાદળાંને ખસેડે છે. દરેક ધર્મનુષ્ઠાન અછતા જ્ઞાનાદિકને પ્રગટ નથી કરતા, પણ તેની ઉપરનાં કર્મોનાં પડલે ખસેડી નાંખે છે. વાદળાં ખસવાથી સૂર્ય આપોઆપ પ્રકાશિત થાય, તેમ કર્મ પડેલ જવાથી આત્મામાં રહેલા સ્વાભાવિક જ્ઞાનાદિક. ગુણે આપોઆપ પ્રગટ થાય છે. Page #122 -------------------------------------------------------------------------- ________________ આગમત મેહનીય કર્મની અધિક એવી ૬૯ કડાકોડ સાગરોપમની સ્થિતિ તે યથાપ્રવૃત્તિથી અનુપયોગ–અનાભોગે તેડી નાંખી છે. હું જીવ છું. મને કર્મ લાગેલા છે. તેટલું પણ જ્યાં જ્ઞાન નથી, એવી ૭૦ કડાકોડી સાગરોપમની સ્થિતિવાળી અજ્ઞાન દશાની રખડપટ્ટીમાં દુઃખ ભેગવતાં ભેગવતાં ૬૮ સાગરોપમની સ્થિતિ તેડી નાંખી, ભવિતવ્યતા અનુકૂળ હોય ત્યાં કર્મ બાંધવાનાં શેડાં હોય, તેડવાનાં વધારે હોય. સમ્યક્ત્વ વગરના છ કર્મ તેડે થોડાં અને બધે વધારે એ ખરું! પણ ભવિતવ્યતાની અનુકૂળતા હોય તેવા મિથ્યાત્વીને પણ કર્મ તેડવાનાં વધારે. નારકીમાં તીવ્ર વેદના હોય તે ભેળવીને જે કર્મો મિથ્યાત્વી તેડે તે કરતાં મિથ્યાત્વના ગે બાંધે વધારે. જે જીવ નારકીને, તિર્યંચને, દેવને કે મનુષ્યને હેય પણ તે જે સમકિતી હોય તે તેનું ભેગવેલું દુઃખ એળે ન જાય, જ્યારે મિથ્યાત્વીએ દુઃખ ભગવ્યું તે લગભગ એળે જાય છે. દુઃખ ઉપજાવનાર ઉપર સમકિતીને ઠેષ ન આવે. અશાતવેદનીનાં કર્મ બાંધીને આવ્યું. અંતરાય કમને, અશાતાને ઉદયકાળ અત્યારે વધતે હોય, ત્યારે પેલાને મારવાનું-મારવા લઈ જવાનું મન થાય તે તે વખતે સમકિતીને તે ઉદય ભેગવી લેવાની તૈયારી હોય. એની માન્યતા એ જ હોય કે પેલે નિમિત્ત બને. આપણને અશાતાને ઉદય ન હોય તે કેઈની તાકાત નથી કે વાંકો વાળ કરી શકે, માટે તેની ઉપર હું દ્વેષ કરું ! તપસ્યામાં, સ્વાધ્યાયમાં મદદ કરનારા, વૈયાવચ્ચમાં મદદ કરનારા ઉપકારી શાથી? નિર્જરામાં સહાય કરનારા હોવાથી ઉપકારી છે. એ પ્રમાણે વેદનીને ઉદય વખતે સમકિતી માને કે આ મનુષ્ય મને અશાતાની નિર્જરામાં સહાય કરનારે છે, સહાય કરનારા પર દ્વેષ કરે તેનાથી કૃતધ્ર બીજે કશે? ગુણ થયે તે ભૂલીને દેષ ગણે તે વ્યવહારમાં પણ અનુચિત ગણાય છે. આ પરિણતિ હેાય ત્યાં સમકિત છે!!! Page #123 -------------------------------------------------------------------------- ________________ પસતક ત્રીજુ શરણાગતનું સર્વસ્વના ભેગે રક્ષણ! આવી પરિણતિવાળે સમકિતી હોય છે, તેથી તે કર્મ તેડે વધારે, અને ઓછું કર્મ બાંધે! મનુષ્યનાં જે દુખે, તે દુઃ–તિર્યંચની અપેક્ષાએ ક્યી ગણતરીમાં! પણ નારકી સમકિતી હોય તે પરસ્પર ઘા થાય, મારઝુડ થાય તે પણ તેના આ જ વિચારો! આપણે મનુષ્ય છીએ. સમ્યક્ત્વમાં કયી સ્થિતિ હેવી જોઈએ? કર્મના પરિણામોને આગળ કરે. નહીંતર ચેડા મહારાજ સરખા બીજાને શરણ આપવા ગયા છે, તે ન બનત! હલ-વિહલ્લ તે ચેડા મહારાજાની કરીના કરા થાય છે. તેને ચેડા મહારાજ શરણ આપે છે! શરણ પણ ન્યાયનું હતું. કેણિકને તે રાજ્ય આવશે, માટે હલ-વિહલને સેચનક હાથી અને દેવતાઈ હાર આપે. એ રીતે બરાબર સમજીને શ્રેણિક રાજાએ હલ-વિહલને તે આપેલાં છે. તે કેણિક ઝુંટવી લેવા માગે છે. તેથી હલ-વિહલ્લ, ચેડા મહારાજાના શરણે આવ્યા છે. ન્યાય-પુરસ્સરનું શરણ છે. તેના રક્ષણમાં ૧૮ ગણરાજા અને ૧૯મા પિતે પણ ઉડી જાય છે. બધાનું ખેદાનમેદાન થઈ ગયું, વિશાલાને નાશ થયે અને તે પણ જૈન જેવા કેત્તર-ધર્મની ભેદક નીતિએ. ફૂલવાલકે ભેદક નીતિ કરી, ફૂલવાલુક એ સાધુ હતા, પણ સ્વચ્છેદી ગુરૂપ્રત્યેનીક બની બાહ્ય કઠોર તપસ્યા કરનાર હતું, ભાવી ગે તેણે શોધી રાખ્યું કે –લડાઈ નહીં જીતવાનું કારણ શ્રી મુનિસુવ્રતસ્વામિના સ્તૂપને જ પ્રભાવ છે, એમ જાણુને ભેખધારી કૂલવાલક સાધુ, પ્રભાવનું સ્થાન એવા સ્તૂપને જ તે નાશ કરાવે, અને તેને લીધે તે ૧૯ ગણરાજાના રાજ્યને નાશ થવા પામે! તે વખતે કયા વિકલ્પો ઉદ્દભવે? એમ થાય કે “બસ! ન્યાયને બેલી કેઈ નહિ!” ન્યાયનું આ પરિણામ છતાં ચેડા મહારાજાને તેમને કોઈ જ વિકલ્પ આવતું નથી. કેમ? હૈયામાં સમકિત છે. તેથી જાણે છે કે ન્યાય સાચવતાં ગમે તે નુકશાની આવી હોય તે ન્યાય સાચવવાને આ. ૩-૩ Page #124 -------------------------------------------------------------------------- ________________ પણ બધું છે. સમકિતી તે પણ અમિતી આગમત લીધે નહીં પણ બધું કર્મ–સંજોગને આધીન છે. આ સ્થિતિ આવે તે જ આરાધના થઈ શકે. સમકિતી જીવ ચાહે તેવા ન્યાયના રસ્તે પ્રત્યે હોય, ચાહે તેવા કષ્ટમાં આવ્યું હોય તે પણ તે પ્રસંગે કર્મ પરિણતિ સિવાય બીજો વિચાર ન કરે. એથી જ સમકિતી જીવ, કમ ઘણું તેડે અને અ૫ બાંધે. ગાઢ કર્મ બાંધવાના વખતે આપત્તિથી ઘેરાય ત્યારે અગર તે સુખ વખતે. ટોચે ચડે, તે પણ ઘણા કર્મ બાંધે, અને દુઃખ વખતે કાયર બનનારે, નિર્માલ્ય બનનારે પણ ઘણું કર્મ બાંધે. દુઃખ વખતે સાધ્ય ન છેડે તે માટે ચેડા મહારાજનું દષ્ટાંત કહ્યું, કહ્યું છે કેસમ્મી કો રવિ દુ તેને અલ્પ બંધ હેય. હું જ છું. એમ કહેવા માત્રથી અલ્પ બંધ ન થાય. જે વખતે પાપની પ્રવૃત્તિ કરે છે, તે વખતે આત્માના સ્વરૂપથી નિરપેક્ષ ન બને તે અ૫બંધ હેય. પાપ પ્રત્યે ધિક્કાર, એ અમેઘ હથિયાર છે ધિક્કાર” એવી જબરજસ્ત વસ્તુ છે કે એ હથિયાર શત્રુથી પણ બંધ ન થાય. ૧૮ની સાલમાં જર્મનીને સુલેહને પ્રસંગ આવ્યો, જર્મનીનું લેહી ઠંડું થયું નથી. હથિયાર બુઠ્ઠાં થયાં નથી, મિત્રો રણગણુ છડી ગયા! તેથી સુલેહ કરવાની જરૂર પડે છે. મિત્રરાજ્યએ ભલે કિલ્લા કબજે કર્યો. દેશને ભાગ કબજે કર્યો હોય, બધું છતાં પણ એક હથિયાર જબરજસ્ત છે, કે મિત્ર રાજ્યના પડવાથી પણ તે બુરું નહી થઈ શકે કે કબજામાં નહીં લેવાય. તે હથિયાર કર્યું? દુશ્મને તરફ ધિકારની નજર. જર્મની હાર્યું, છતાં ઈગ્લાંડ-ફ્રાન્સ તરફ તેની ધિક્કારની નજર. એ હથિયાર કાબુમાં લેવાય તેવું નથી, તે હથિયારના પ્રતાપે જર્મન પ્રજા ફરી લડાઈ લડી શકી ! આ રીતે ગુરૂ મ. વિવેકીને કહે કે—હે, સમકિતી! અત્યારે તું મેહના કબજામાં હોવાથી કાયર છે, પરંતુ આ હથિયાર આપું તે બરાબર રાખ? કયું? પાપ તરફ ધિક્કાર! મેહની ચેષ્ટાચાળા-ઉચ્ચારે વિગેરે તરફ ધિક્કારની નજર રાખ! Page #125 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ અંતે મેહને મર્યો જ છૂટકે છે! એ નજર રાખીશ એટલે મેહને મોડા-દહેલા પણ મર્યો છૂટકે છે!” સમકીત દષ્ટિને પાપાચરણ વખતે અલ્પ-બંધનું કારણ ચરવળ, કટાસણું કે ચાંદલે નથી, પણ મોહ તરફ ધિક્કારની નજર છે, તેથી જ તે વધારે કર્મ બંધ ન કરે. કર્મ કરતી વખતે તેના મનમાં–તે કરવું પડે છે. સમકિતી હોય તેની દૃષ્ટિએ કર્મ કરવું પડે છે, અને સમકિતી ન હોય તે તેની દષ્ટિ એ હોય કે કરવું જોઈએ. કર્મ બંને કરે છે, પણ એ રીતે વિચારમાં ફેર છે, સમ્યકત્વ ક્યારે વચ્ચું ગણાય? “કરવું પડે છે.” એ અભિપ્રાય હોય તે સમકિતી! એવા સંજોગોમાં આવ્યું કે–“મારે કરવું પડે છે કરવું જોઈએ, એવું માનનારના આત્મામાં ધિક્કારની નજર નથી. એ તે ફરજમાં ગયે કરવું જોઈએ એટલે મારી ફરજ, એક પાપ કરવામાં વેઠ માને છે, અને બીજો પાપ કરવામાં ફરજ માને છે ! આમાં સમકિતીને અલ્પબંધ, બહુ તેડવાનું. આવી પરિણતિને લીધે થોડું પાપ બાંધે. જેન ચિહ્નને લીધે, જેન નામ ધારણ કરવાથી. પાપથી બચાતું નથી. “જૈન” એ આલંબનરૂપે ભલે પણ આ પરિણતિ આવી કે કરવું પડે છે, તે અલપબંધ, કરવું જોઈએ તે પિઇટથી ખસ્ય !!! મિથ્યાષ્ટિને અ૫બંધ, અને વધારે તૂટવાનું કયારે? કહેશે કે સમકિતીને અલ્પબંધ, મિથ્યાત્વીને ઘણે બંધ. તે ૬૯ કડાકોડ તેડવી શી રીતે! અજ્ઞાનપણે ૬૯ તેડવાનું કહે છે.” તે સમજે કે બગીચામાં ૧૦૦ અબા. બે લીમડા હોય તે પણ આંબાવાડી કહીએ છીએ. જ્યારે ૧૦૦માં નહીં, પણ આ તે અનંતામાં એક નવું સમ્યકત્વ પામતે જીવ, અનંતા ગણાતા સર્વ જીની અપેક્ષાએ એક સમ્યકત્વી હેવાથી તે અનંતામાં એક, એ એક હજુ આંબાવાડીમાં લીમડારૂપ હય, છતાં તેને આબા Page #126 -------------------------------------------------------------------------- ________________ આગમત વાડીમાં લેખવાથી તેમ લેનાર જૂઠો ન ગણાય ! તેમ અનંતા મિથ્યાત્વી છે તે કર્મો શેડાં તોડે અને વધારે બાંધે જ છે પરંતુ તેમાં ભવિતવ્યતાના ગે કેઈ જીવ, પાપ ડું બાંધનાર અને વધારે તેડનાર હોય છે. અહીં શંકા કરવાની દરેકને છૂટ છે. ગૌતમ સ્વામીજી મ. પણ તે નરેંજ મતે પર્વ ? પૂ. ભગવાન મહાવીર મહારાજા જેવા શાસનના પ્રવર્તક, અને પૂ. શ્રી ગૌતમ સ્વામી સરખા શ્રવણ કરનાર! છતાં તેઓ માટે પણ પ્રશ્ન કરવા માટે, પ્રશ્ન સમજવા માટે છૂટ ! બાપે દીકરાને કહ્યું કે બેટા આગથી બળાય. છેકરે કહે કેમ? તે બાપને ખુલાસે કરે પડે. તે પુછવાની છૂટ છે. પ્રશ્નની છૂટ તેથી પ્રશ્ન કર્યો. શે પ્રશ્ન? પ્રશ્ન એ કે-“કઈ જગપર મિથ્યાત્વીને અલ્પબંધ ઘણી નિર્જરા એમ કહેવાયું નથી, અને તમે તેવું કહે છે ! તે માનવું શી રીતે ? તે સમજે કે કેટલાક મિથ્યાત્વીને ઘણી નિર્જર, અલ્પબંધ પણ હેય.” આપણે તે જ નિગદમાંથી પંચેન્દ્રિયમાં આવ્યા, અજ્ઞાનની દશામાંથી જ્ઞાનની દશામાં તે જ આવ્યા. અન્યથા આપણને સમજણને વખત કયાંથી આવત? માનવું જ પડશે કે-શાસ્ત્રકારે જે ગુણની પ્રાપ્તિ કહી છે તે મિથ્યાત્વીને પણ કેટલાકને અલ્પબંધ અને બહુ નિર્જરા માનીએ તે જ ઘટી શકે. પહેલાં ઘણું ભેળવીને એણું બાંધે. એમ કરતાં સમ્યકત્વાદિક પ્રાપ્ત કરે. આગળ ચઢે તે મેક્ષ પામવાને, મોક્ષ નામનું તત્વ ત્યારે જ ઘટી શકે, જ્યારે મિથ્યાત્વીપણામાં પણ બંધ ડે અને નિર્જરા વધારે થાય. તે જ સમ્યકત્વની–મેક્ષ-માર્ગની અને મેક્ષની પ્રાપ્તિ થાય. સમ્યકત્વ પામતી વખતે એક કડાકોડી અંદર સ્થિતિ રહે. Page #127 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ મેક્ષ હેતુ ન કહેતાં મેક્ષ માર્ગ કેમ કહ્યો? કહેશે કે “ત્ની સ્થિતિ તેડી તેમાં મહેનત ન પડી, ને બાકીની માત્ર એક જ કોડાકોડીની સ્થિતિ તેડવામાં શું આટલી મહેનત !” દત્ની સ્થિતિ પણ અણસમજથી તેડી! હવે તે માત્ર ૧માં પણ ઓછી સ્થિતિ તેડવાની છે! છતાં દમાં કાંઈ નહીં અને બાકીની તેડવામાં તપ–વૈયાવચ્ચ–ચારિત્ર વગેરે આ બધું શું? પાપ ખસે એટલે આપોઆપ થાય છે. મોહની તૂટે એટલે સમ્યકત્વાદિ પ્રાપ્ત થાય છે. વાદળા ખસ્યા કે પ્રકાશ થયે. દલ્માં તેને તેડવાનું સાધન નહીં. અને છેલ્લી એકને તેડવામાં તે બધા સાધન કેમ?” તે સમજો કે “ભીંત છે, પાછળ રહેલે પદાર્થ ન દેખાય આટલા ચૂનાને ભાગ કાઢે ત્યાં સુધી કંઈ ન દેખાય. છેલ્લો ભાગ કાઢો ત્યારે બધું દેખાય. આવરણને ઘણે ભાગ નિકળે પણ છેવટનું પડ ન નીકળે તે કંઈ ન દેખાય. આંખે બાંધેલા પાટા નીકળવાથી દેખાવાનું હતું, તે નવું ઉત્પન્ન નથી થયું, એમ દલ્હી અધિક સ્થિતિ તૂટવાનું થાય ત્યારે સમ્યકત્વ, જ્ઞાન, ચારિત્ર નવું ઉત્પન્ન નથી થતું. હતું તે જાહેર થાય છે. ક્રમ બાંધ્યું છે કે- આટલાં આવરણ જવાથી આ ગુણે પ્રગટ થાય. એ માટે સઘનશાનamત્રાણિ મોક્ષના સમ્યકત્વાદિ ગુણેને મેક્ષના માર્ગો કહ્યા, દેa: હેતુઓ નથી કહ્યા કમક્ષય કરતાં કરતાં આ-માર્ગે ચાલે. એમ કહે છે, આથી હેતુ શબ્દ નડતાં ઉમાસ્વાતિજી મહારાજે માર્ગ શબ્દ જે. માર્ગે ચાલવાવાળે ગામ બનાવતું નથી. માર્ગ સિદ્ધ છે. આટલા કર્મક્ષયથી ઉપશમ શ્રેણિ યાવત્ ક્ષપકશ્રેણિ ધર્મનું પ્રગટ થવું સ્વભાવ સિદ્ધ છે. માટે પાપને રોકવા માટે પ્રયત્ન કરે. પાપને કમાડ દેતાં પાપ નથી રેકાતું. પાપ-પ્રતિને ધિક્કારપૂર્વક આગળની બીજી પ્રવૃત્તિ થાય ત્યારે રોકાય. પાપના હેતુને ત્યાગ કરીએ તે પાપ રેકાય. Page #128 -------------------------------------------------------------------------- ________________ оооооптор શ્રી અરિહંત મોટા શ્રી સિદ્ધ ભગવંત? ૪ . " [પૂ. બહુશ્રુત-ગીતાર્થ પુરંદર, આગમવાચનાદાયક, જૈન આગમમંદિર, સંસ્થાપક ધ્યાનસ્થ, સ્વ. પૂ. આગામે દ્ધારક આચાર્યદેવશ્રી એ મેતીસુખીયાની ધર્મશાળા-પાલીતાણુમાં વિ. સં. ૧૯૮ના બ્રિ. જે. સુ. કિ. ૩ ના રેજ આપેલ વ્યાખ્યાન પૂ. આ. શ્રી હેમસાગરસૂરીશ્વરજી મ. પાસેથી લખેલું મળેલ કે જે શ્રી અરિહંત અને સિદ્ધ ભગવંતના સ્વરૂપગત-મહત્વને વિશિષ્ટ રીતે સમજાવનાર હેઈ અહીં સુધારી તત્ત્વ-જિજ્ઞાસુઓના હિતાર્થે રજુ કરાય છે. સં.] શાસ્ત્રકાર મહારાજા શ્રી ઉમાસ્વાતિજી મહારાજ ભવ્ય જીના ઉપકારને માટે પ્રશમરતિ નામના પ્રકરણમાં આરાધકના અધિકારને આગળ કરી જણાવે છે કે – આરાધનાને અધિકાર આગળ શાથી લીધે? તે તેનું કારણ એમ સમજાય છે કે– શ્રી પપાતિક ઉપાંગમાં ઉપપતેના ભેદે જણવ્યા, તેમાં દરેકને છેડો તે જણાવવામાં આવ્યું કે આરાધક છે કે અનારાધક? બાવીશ ઉપપાતમાં છેડે આરાધક છે કે અનારાધક? તેમ મુખ્યતા હોવાથી આરાધનાના વિભાગ જણાવતાં સૂત્રકારે સામાન્યથી પરેલેકના આરાધક છે કે નહિ તે વિવેચન કર્યું? પરાકની આરાધના કયારે બને? કેવી રીતે બને? તે પ્રશમરતિમાં સ્પષ્ટ જણાવેલ છે. જૈનદર્શનમાં આરાધક થનાર માટે ત્રણ જ આરાધનાઓ સમ્યગદર્શન, સમ્યગજ્ઞાન અને સમ્યક ચારિત્રની. આ જગા પર સહેજે વિચાર થશે કે ત્રણ જ આરાધના હોય તે પંચપરમેષ્ઠીને નમસકાર શું કરવા કરે? પંચપરમેષ્ઠી અને વીસ Page #129 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજુ તીર્થકર તથા નવપદને નમસ્કાર તેમાં વિભાગ પાડશે? આપોઆપ સમજ પડશે કે અરિહંતાહિક જાતિની, 2ષભાદિક વ્યક્તિની, મે બાળ આદિ પદથી તપ કરી આરાધના કરાય. છતાં બધામાં અંતરંગ ગુણ તે ઉપરની ત્રણ આરાધના જ છે. ભાવ અરિહંતની પણ આરાધના હેય, આચાર્ય, ઉપાધ્યાય, સાધુની આરાધના હોય પણ આરાધના-પરિણામ સમ્યક્ત્વાદિકની પ્રાપ્તિ ઉપર ન હોય તે આરાધકને નિર્જરાનું ફળ મળી શકતું નથી. વળી જિનશાસનમાં ગુણને ઉત્કૃષ્ટ સ્થાન અપાયું છે. તે સિદ્ધને ઉત્તમ સ્થાન મળવું જોઈએ. પ્રથમ સિદ્ધને પ્રથમ સ્થાન મળવું જોઈએ. સર્વ કરતાં ઉત્કૃષ્ટ અરિહંત છે તેમ ન કહી શકે ! સિદ્ધો આઠ કર્મરહિત છે, અરિહંતે ચાર કર્મરહિત છે. કોઈપણ અરિહંતને આ ચાર કર્મ ન હોય તેમ ન જ હોય, સિદ્ધ થયેલા અરિહંતને વેદનીયાદિ છે? સિદ્ધપણા વખતે અરિહંતપણું તે દ્રવ્ય અરિહંતાણું છે. સિદ્ધપણામાં કર્મનું દળીયું પણ ઉદયમાં ન હોય. કોઈ પણ કાળે અરિહંતે વિચરતા હોય, ત્યારે ભાવ તીર્થ. કર જિનનામકર્મના ઉદયવાળા જ હોય. તીર્થકર નામકર્મને ઉદય સિદ્ધપણમાં ન હોય, સિદ્ધપણામાં તે દ્રવ્ય તીર્થકર, ભૂતકાળની અપેક્ષાએ દ્રવ્ય તીર્થકર, ભૂતકાળમાં થયેલે બનાવ, થવાને બનાવ કારણ હોય તે દ્રવ્ય. શ્રેણિક તીર્થંકર થવાના તેથી દ્રવ્ય તીર્થકર, પરિણામી કારણ કેણ હતું? તે જીવ. જે ભાવ અરિહંત હતા, તે સિદ્ધપણામાં છે ત્યાં પણ દ્રવ્ય અરિહંત કહેવાય, ચૌદમાને છેડો ન આવે ત્યાં સુધી તીર્થકર નામકર્મને ઉદય હેય. સિદ્ધ આઠે કર્મ રહિત. એક પણ કર્મ સહિત સિદ્ધ થતું નથી. સિદ્ધપણાનું સ્થાન ચડીયાતું છે. તીર્થકરને ભપગ્રાહી કર્મ છે. સિદ્ધ સર્વકર્મરહિત છે છતાં શાસ્ત્રકારે કહ્યું, શ્રમણ ભગવાન મહાવીર મહારાજા તીર્થંકર-જેમના જે કંઈ પણ નહિ ળ અરિ કહી સિદ્ધોને બીજા પદમાં મૂક્યા. “ Page #130 -------------------------------------------------------------------------- ________________ આગમત અહીં બનેઉપર શ્રદ્ધાનુસારી ભલે! પ્રશ્નન કરે! પરંતુ શ્રદ્ધાનુસારી જરૂર પૂછશે કે આ વસ્તુ યુક્તિથી કહી શકશે ? કાળnક્ષા છે શાસ્ત્રકારના વચનથી જ જે અર્થગ્રહણ કરવાને હેય. નિગદની અવગાહનાઓ અસંખ્યાતી કહીએ તે વખતે હેતુ-યુક્તિ લાવે. દીવાની જ્યોત આપી શકીએ. અજવાળું રૂપી તેમાં બીજું અજવાળું સમાય છે પણ તે આગળ જઈને પૂછે કે અજવાળામાં વૃદ્ધિ થાય છે તેમ ઓછી અવગાહના-વધારે અવગાહના હોય. ઓછા શરીર વધારે શરીર રહ્યા હોય તેમાં ફેર પાડશે ! સૂક્ષ્મના શરીર દ્રષ્ટિ બહાર જઘન્ય-મધ્યમ–ઉત્કૃષ્ટ વિભાગે પણ છે. અવગાહનાના વિભાગ પાડયા ત્યાં વિભાગો પાડેલા છે છતાં સૂક્ષ્મ શરીર હોવાથી નિશ્ચિત કરવાનું સાધન મુશ્કેલ છે. આ વસ્તુ દષ્ટાંતથી સમજાવી શકાય તેવી નથી. તેમાં આજ્ઞાથી જ માનવાનું છે. અનંતા જીવે સાબિત કરવામાં યુક્તિ કરી શકે પણ અસંખ્યાતી અવગાહના પડતી હોય તે સાબિત કરવું યુક્તિથી અધુરૂં પડે ત્યાં આજ્ઞા જ માત્ર પ્રમાણ! એ ઉપરથી એક વાત ધ્યાનમાં રાખવાની-“જ્યાં હેતુ યુક્તિપ્રમાણુ દૃષ્ટાંત ચાલે ત્યાં આજ્ઞા આગળ કરે તે વિરાધક, અનુગની વિધિને વિરાધક. આજ્ઞા ગ્રાહ્ય આજ્ઞાથી જ સિદ્ધ છે, પણ દષ્ટાંતિક-દષ્ટાંતથી સિદ્ધ થનારે અર્થ આજ્ઞા ગ્રાહ્યમાં ન લઈ જ. પ્રથમ આજ્ઞાસિદ્ધ જણાવી યુક્તિથી આમ સાબિત થાય છે તેમ કહેવું. તેમ ન કહે તે ઈતરથી એકલી આજ્ઞાને આગળ કરે તે અનુગની વિધિને વિરાધક છે. * અરિહંત મહારાજા ચાર કર્મવાળા, સિદ્ધ મહારાજા આઠે કર્મ વગરના, યુક્તિ પુછવાને હક શ્રદ્ધાનુસારીને છે. મહાવીર મહારાજા નિરૂપણ કરનારા, ગૌતમ સ્વામી સરખા પૂછનારા, શ્રદ્ધાના નામે યુક્તિનું દેવાળું કાઢે, તે તે જૈનશાસનમાં ન પાલવે. ગૌતમસ્વામીજીને પણ ઓછાં મને સૂત્રની રચના તે કલ્પ છે. તેમ કહીએ. Page #131 -------------------------------------------------------------------------- ________________ મુરતિક ત્રીજુ ૩૫ કેટલીક વાતે સમજાવતાં પ્રશ્નોત્તર દ્વારા સમજાવીએ તે સભાને સમજવું સહેલું થઈ જાય છે, અમુક અમુક સૂત્ર પ્રશ્નોત્તર રૂપ નથી. આચારાંગ, ઠાણુગ બધાં પ્રશ્નોત્તર રૂપ નથી, નિરૂપણ રૂપ છે. પ્રશ્નોત્તર રૂપે રચના કરતાં કેટલાક ગ્રંથ રચેલા છે. હેતુ જાણવા માટે શંકા કરવાની, શ્રદ્ધાનુસારીને પણ શંકા કરવાને હક છે. અરિહંતને પ્રથમ મેલ્યા તેમાં યુક્તિ છે કે નહિ? રુદ્ર કિયા. વાળ આદિ સ્થિતિમાં આવવું હોય તે પુષિય ગુરુમહારાજે કહ્યું તે તત્ત ગામમાં વ્યાખ્યાન બેસે, શ્રાવક એક સમજ વૃદ્ધ આવે ત્યારે વ્યાખ્યાન શરૂ થાય. ને શેઠને જુવાન છેક મરી ગયે તે દહાડે ન આવી શક્યા. અડધા કલાક થયે. ફલાણા શેઠ નથી આવ્યા. અમે સંભળાવનારા નહિ સાંભળનારા પંચેન્દ્રિય માત્ર છે પણ વસ્તુ તત્ત્વ સમજે તે શ્રોતા કહેવાય. તા પંચેન્દ્રિય માત્ર છે તેથી શ્રેતા ન કહેવાય. તત્ત્વ સમજે તે શ્રોતા કહેવાય. તે નથી આવ્યું આમ કારણ છે માટે નહિ આવે. સાધુ મહાત્માએ શરૂ કર્યું. એક રાજા હતા. આમ તેમ ટહેલતે હતે. કીડી દેખી. તેને દેખી એ રાગ થયે કે તેને કુટુંબ, સ્ત્રી, રાજ્ય ઉપર રાગ ન હતે. તેને સંઘરી, તેને માટે કંદોરે, હાંહડી, કલ્મી કરાવ્યા. અહોહો! મહારાજે નવું કહ્યું. પેલાએ બધું વ્યાખ્યાન સાંભળ્યું છતાં સ્વરૂપ બીજાને પૂછયું. આજે તે બહુ સારું સાંભળ્યું. શેઠે વાતને અનુવાદ કરનારને પૂછયું કે કીડી કેવડી હતી ? તે નથી પૂછયું. બીજે દહાડે શરૂઆતમાં આ વાત પૂછી ખરી! હા. કહ્યું હતું તે કેવડી હતી? શેઠે એ વાતને કાલે ચણે ચાંપી નકકી કરી છે. આ શ્રોતાની અક્કલ જેવડી, આપે તેવી રીતે હાંકે જાવ તે ઠીક કહેવાય? તે તે અણ સમજુ ભ્રમમાં નથી પાડયા. કીડી નામની દાસી, તેને દેખી રાગ થયે, તેને રાણી બનાવી, ઘરેણાં બનાવ્યાં હતાં. કીડી કઈ ચીજ છે? તે શ્રોતાએ ન વિચાર્યું. સમજવું નહીં ને માની લેવું તેને શે અણ આવી સ્થિતિએ તત્વને ન જાણે. Page #132 -------------------------------------------------------------------------- ________________ આગમત મહારાજ કહે તેમાં પુછાય નહિ. શ્રાવકનું સ્વરૂપ પુરિઝાદા અર્થને પૂછે, નિશ્ચય કરે, અકલ ચલાવે, નિશ્ચિત કરી ગ્રહણ કરે, આમ હોવાથી શ્રદ્ધાનુસારી પૂછી શકે કે અરિહંતને પ્રથમ કેમ મૂક્યા? સિદ્ધનું પદ છતાં અરિહંત જેવું નથી. શ્રદ્ધાનુસારીને તે પૂછવાને હક છે. યુક્તિથી પૂછવું, શ્રદ્ધાનુસારી-તકનુસારી બે પ્રકારના શ્રોતા છે. નિર્ટે શાતિ, કત-જગ્યા એ બે સૂત્રો જુદા કરવા પડયા. તકનુસારી સસંખ્યાદિક દ્વારે વડે સાબીત કરશે તે જ તે માનશે માટે તેની વ્યાખ્યા જુદી કરવી પડે છે. શ્રદ્ધાનુ સારીને પણ સમજાવવું જ પડે. શ્રદ્ધાનુસારી ભલે શ્રદ્ધા રાખે ! પણ શક્ય પદાર્થોમાં હેતુ આદિથી સમજે. માટે અર્ધા કર્મવાળા, અર્ધા ગુણવાળા અરિહંત છે. સિદ્ધો બમણા ગુણવાળા છે. તેમને નીચે નંબરે કેમ રાખ્યા ! આ પ્રશ્ન જરૂર કરી શકે કેમ? સિદ્ધ એકલા જૈનશાસને જ માન્યા છે તેમ નથી. મેક્ષે ગયેલા છો. બીજા મતવાળા પણ માને છે. ના બરિહંતાઈ જમે મદ્રાળ અરિહંતના શાસનમાં સિદ્ધિની દશા કહી છે તે ભાવને પામેલા. સિદ્ધોના અરિહંત નથી નીકળવાના, અરિહંતના સિદ્ધો નીકળશે. અરિહંતપણું કર્મોદયજન્ય ચીજ છે જેની નકલ નહિ. તીર્થકર નામકર્મને ઉદય હોય તે જ અરિહંત. અરિહંત મહારાજને અંગે નામ કર્મને અંગે જ સંબંધ એ જ વાત ધ્યાનમાં રાખીશું. દેવવંદન ભાષ્યકાર મહારાજે णामजिणा जिणणामा, ठवणजिणा पुण जिणि दपडिमाओ । જિળઝીવા. માના સમવાળા ” આ ગાથા દ્વારા ચાર નિયત કેમ કહયા ! તે સમજાશે. જિનેશ્વરનું નામ કેમ લીધું? જિનેશ્વર ન લેતાં જિનેશ્વરનું મહાવીર એવું નામ કેમ લીધું? સ્થાપનામાં તેમની મૂતિ કેમ લીધી? જિનેશ્વરની પ્રતિમાજ લેવાય, દોરડું આદિ ન લેવાય, સ્થાપના એટલે તેના અભિપ્રાયે જે Page #133 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજું કિયા તે સ્થાપના જિન કહી દે, પ્રતિમા જ કેમ લીધી? સદ્ભાવ સ્થાપના જિનેશ્વરની પ્રતિમા જ કહેવાય, જિનેશ્વરના જીવને જ દ્રવ્ય કહેવાય. ગશાળ આદિ અપ્રધાન જિને હતા, તેને દ્રવ્યજિન કહેવા હતા.” જિનેશ્વરના જ આગળ-પાછળની અવસ્થાવાળા છે તે પણ દ્રવ્ય જિન, ગે શાળા, જમાલી વિગેરેને દ્રવ્ય જિનમાં કેમ દાખલ ન કર્યા? અભવ્ય અંગારમર્દકને દ્રવ્ય આચાર્ય કહી શકે તે શાળાને દ્રવ્ય જિન કેમ ન કહે? અંગારમર્દકને દ્રવ્ય આચાર્ય કેમ કહ્યા? ખ્યાલમાં રાખવું કે જિનનામ કર્મ પ્રકૃતિ બાંધવાને અંગે, બંધ-ઉદય-સત્તાને અંગે લેવાનું છે. સિદ્ધ કર્મના ઉદયને લીધે નથી. આચાર્યાદિકપણું કર્મના ઉદયને લીધે નથી, તે લાપશમિક ભાવને લીધે છે. ક્ષયે પશમ નિષ્પન્ન ભાવેને અંગે છે. મુખ્યપદ તેવું જ અરિહંતનું છે. તે નામ કમને બાંધનારા હોય. તીર્થ કરનામ કર્મની પ્રકૃતિના ઉદયવાળા છે. આઠ પ્રાતિહાર્ય હેય, આવા અરિહંતે હોય તે અરિહંત મહારાજના શાસનના આલંબને સિદ્ધોને નમસ્કાર કરીએ છીએ. કેઈપણ આસ્તિક-દર્શનમાં મુક્ત ન માન્યા હોય તેવું છે જ નહિ. તેમના સિદ્ધ આવે કે નહિ? અરિહંતપદની અનુવૃત્તિ લઈ લે. અરિહંતન શાસનના અવલંબને થયેલા ૩૧ ગુણે બતાવ્યા છે તે ગુણોવાળા સિદ્ધોને જ નમસ્કાર. તેમ આચાર્ય, ધનુર્વેદ આચાર્ય વૈદક, નૈયાયિક, વ્યાકરણના આચાર્ય યાવત્ શાસ્ત્રના આચાર્ય, આ બધા તે આચાર્ય લેવાયને ! અરિહંતના શાસનની બહારના આચાર્ય આવી જાય. અરિહંતપદની અનુવૃત્તિથી તે નહિ આવે. અરિહંત મહારાજના આચાર્ય–ઉપાધ્યાય-સાધુઓ જ લેવા, મહાવીર મહારાજા–ત્રણ લેકના નાથ, અદ્વિતીય પદવીવાળા, તેમની ઉપરને રાગ મેક્ષને અટકાવનાર થયે. મહાવીર મહારાજા સર્વ Page #134 -------------------------------------------------------------------------- ________________ આગમત - ગુણસંપન્ન, તેના ઉપરને રાગ મેક્ષ અટકાવનારે, ગૌતમ સ્વામી સરખાએ રાગ કર્યો. ગૌતમ સ્વામી સરખાએ મહાવીર મહારાજા પર કરેલે રાગ. રાગ કરનાર કાચી દશામાં નથી. બંને કાચી અવસ્થામાં નથી, છતાં તે જ રાગ મોક્ષને અટકાવનાર સ્નેહરાગરૂપ છે. કારણ મહાવીર મહારાજાએ ખુલ્લું કર્યું તે તીર્થંકર તરીકે, ગુરૂ તરીકે, તારક તરીકે છે છતાં ભવાંતરીય રાગનું મિશ્રણ થયું, એટલે તીર્થકર તરીકે રાગ દેખાય છતાં મેક્ષને અટકાવનાર થયે. fપુત્રો મ ર ઘરમણ જાના હે ગૌતમ! આ રાગ છે. ભવાંતરને અનુસરીને રાગની સ્થિતિ રહી છે. ભવાંતરના સંબંધથી થયેલે રાગ કેવળ અટકાવે છે. મેક્ષે ગયા ત્યારે એ રાગ છૂટ. વીતરાગપણને રાગ થયે. સત્ય ગુણવાનની આરાધના થાય. સત્ય ગુણવાનપણે આરાધના થાય, છતાં સમ્યકત્વાદિ ત્રણનું ધ્યેય ન હોય અગર ઉલટપાલનું, મારાપણાનું ધ્યેય હોય તે નિર્જર થવાનું મુશ્કેલ પડે. “મુવARપવUTM સિનેકો વાગHિaઝા” એટલે કે—ક્ષમાર્ગે પ્રવતેલાને પણ સ્નેહ વ શૃંખલા છે. વજની સાંકળ આત્માને અડચણ કરનારી નથી. મેક્ષમાર્ગ પામતાને રોકનારી વજીની સાંકળ છે નેહ, એ વજાની સાંકળ હેવાથી વીરે કીવંત g ચમો ન =ા વરી મહાવીર પરમાત્મા હયાત રહ્યા ત્યાં સુધી ભવાંતરીય સ્નેહને રાગ રહ્યો, એથી પૂ. શ્રી ગૌતમ સ્વામી કેવળજ્ઞાન ન પામ્યા. વ્યક્તિની આરાધના છતાં પણ જે ગુણ ઉપર લય ન હોય, ગુણનું ધ્યેય ન હોય, ગુણની પ્રાપ્તિની આકાંક્ષા ન હોય તે માટે ધ્યેય ન હોય તે કઈ પણ પ્રકારે આરાધક થઈ શકે નહિ. નવપદનું આરાધન કરે, ચાહે વશ સ્થાનકનું આરાધન કરે; પરંતુ ધ્યેય એક જ હોવું જોઈએ. સમ્યક્ દર્શનાદિકનું જ ધ્યેય હાય, બીજું ધ્યેય આરાધકને રાખ્યું પાલવવાનું નથી, ત્રણ મુદ્દાથી થે મુદ્દો રાખે પાલવવાને નથી. Page #135 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રિીજું સમ્યગ્ દર્શનાદિક ત્રણ તાલ સાવન તપ ત્રણની સંપત્તિ તે ત્રણે સંપત્તિને આરાધનામાં તત્પર હોય તેવાએ શું કરવું જોઈએ ? જંગલમાં પાંચ સાત ઝુંપડાનું ગામ વસેલું ત્યાં દીવા-દેવતાને વ્યવહાર જ નહિ. અંધારૂ થાય એટલે ઘરમાં અંધારું ભરાઈ જાય. એક પાહેર સાસુએ ઉલેચવું, પહોર સાસરે ઉલેચે પછી છેકરે. ઉલેચે. એક પહોર વહુ ઉલેચે. રોજ ચાર જણા પહેર સુધી ઉલેચે. સવાર થાય એટલે હવે અંધારૂં ઉલેચાઈ ગયું. રાત પડે એટલે ઉલેચવા માંડે. અંધારૂં ઉલેચે. જંગલી અણસમજમાં મહેનત કરે તે તેને પાલવે. આ રીતે જૈનશાસન નહીં સમજનારા દુનિયાદારી છે. અંધારાને અરૂપી માની લે, નૈયાયિક અભાવરૂપે માને, જૈન શાસ્ત્રકાર ચઉપશી સૂક્ષ્મ પુદ્ગલે માને છે. એટલે એને ઉલેચવાની વાત અસંગત તેમ, રત્નત્રયીની આરાધના બતાવે છે પણ તે અરૂપી છે. અરૂપીને શી રીતે આરાધીએ? અને એ રીતે તે અમે પણ મૂર્ખ બનીએ ! ! ! એટલે કે સમ્યક્ત્વાદિ ત્રણ અરૂપી ગણે છે. અરૂપીને આરાધવાનું જણાવે છે તે અંધારાને ઉલેચવું શું ખોટું? અંધારા. ઉલેચનારા અજ્ઞાન ગણાય. અમે તદ્દન અરૂપીને શી રીતે આરાધીએ? અરૂપીને આરાધવા તૈયાર કરે છે અને તમે કઈ શ્રેણિએ મૂકવા માગે છે? અરૂપીને મુઠીમાં લેવાય? દૂર કરાય? આરાધના કરે તે તેની આરાધના શી રીતે! વાત ખરી ! મનુષ્યને શંકા થાય, તેમાં આશ્ચર્ય નથી? મહાવીર મહારાજે પણ શ્રદ્ધાળુ પુત્રાદિક શ્રાવકોને યુક્તિથી સમજાવ્યા હતા. હું કહું ને માની જા તેમ નહિ. ગોશાળાને શ્રાવક Page #136 -------------------------------------------------------------------------- ________________ ૪૦ આગમત તેના મનને માનનારે. થવા કાળે થવાવાળું છે. આપણે કરવાનું જ નહિ. તેને સમજાવવાને માટે દુનિયાદારીથી ન બેલાય તેવા શબ્દ કહેવા પડયા. એક શ્રાવક કુંભાર હતા. કેઈક ફેડી નાખે તે આવેશ આવે? શું કરીએ! બનવાકાળે બને છે તેવું માનનારે, ફેડયા માને. સજા કરૂં માને. મારા ફેડયા માને કઈ રીતિએ? માનવું કંઈ ને ચાલવું કઈ? * પિતાના દેવની મૂર્તિ નહિ માને. મુસલમાને મૂર્તિ નહિ માને. પાઈ ઉપર શહેનશાહની મૂર્તિ. મુસલમાને મકાન તમારું લીધું તે તમામ પુતળાં તેડી નાખે. હજારેનું ખર્ચ કરે. આવી સ્થિતિવાળા પણ એક પાઈમાં પણ તેની આકૃતિ કરશે. ઘસાયેલી પાઈ નહિ લે. ટીકીટ ઘસાયેલી નહિ લે. નેટ ઢાંપમાં શું છે? તસ્વીર કે બીજું કાંઈ? દેખાડવાના જુદા ને ચાવવાના જુદા ! આવી રીતે દેખાડવાના–ચાવવાના જુદા હોય તેની તે માન્યતા, પાઈ તે ઘસાયેલી પણ લેવાની નહિ! વર્તવામાં ચકખી મૂતિ–છાપ જોઈએ. બેલવામાં મકાનમાં પુતળું ન જોઈએ. પારકી મૂતિઓ તેડે. પાઈ પણ ઘસાયેલી કામની નહિ. આવી દશા હોય સે વર્ષની ઉંમરે, ૮૦-૭૦-ત્ની ઉંમર શામાં કાઢી ? દેખાડવાના ને ચાવવાના જુદા તેમ માને છે. થવાનું હોય તે થાય! શી રીતે કહે કે સજા કરૂં. ફેડનારે ક્યાં? સભ્યતામાં અડચણ નથી આવતી પરંતુ મેઢે હાં હાં કરે. અંતઃકરણ કબૂલ ન કરે. છેવટે એ દ્રષ્ટાંત દીધું. તારી સ્ત્રી. તેની સાથે કેઈ અનાચાર કરે તે તું દેખે તે તું શું કરે? તિય વચનથી પણ સ્ત્રીને પરાભવ ન સહન કરે તે આર્ય મનુષ્ય પરાભવ સહન શી રીતે કરી શકે ? બનાવ બન્યા નથી તે પહેલાં કહે છે કે મારી નાખું જીવથી! સભ્યતા ઉલ્લંઘીને દષ્ટાંત દેવું પડ્યું તે વગર ઠેઠાણું પડે તેમ ન હતું. મારી સ્ત્રી ખરાબ નથી, કોઈ આવ્યું નથી, પિતે Page #137 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ત્રીજું વિચાર કરી. બનાવને અંગે કેટલી અસર થાય છે? આવેશ આદિ શા માટે તે કર્યો? - જે થવાનું છે તે થશે તેમ માનતા હોય તે મનુષ્યને સમજાવવા માટે સભ્યતાની આગળ જઈને દાખલા દેવા પડે છે. - હવે અરૂપી ચીજને તમે જણાવે છે કે આરાધો. રૂપી ચીજને ઉજળી કરીએ. સમ્યક્ત્વાદિકને શી રીતે આરાધવું? આરાધનીય ચીજ જ નથી તે અક્ષર માત્રમાં રાખ્યા નવપદમાં! અરિહંતાદિક પાંચની મૂતિ હોય ને દર્શનાદિચારમાં એકલા અક્ષરે જ મેલવા પડયા. અરૂપી હોવાથી માત્ર નામ જ રખાય છે. " કદાચ કહેશે કે-અરિહંતાદિક રૂપી પણ સિદ્ધ મહારાજ ક્યાં રૂપી છે? તેને આકાર કેમ લીધે? અરૂપી દર્શનાદિકને આકાર લે નહિહર સિદ્ધની મૂર્તિ છેડી ઘો! સિદ્ધ અરૂપી છે, દર્શનાદિક અરૂપી છે. ન્યાય બને માટે સરખે હવે જોઈએ. જમેમાં ને ઉધારમાં બંનેમાં બે-દુ-ચાર જ કહેવાય. ન્યાય એ જમે માટે જુદો અને ઉધાર માટે જુદો કામ ન લાગે. જે ગુણકાર ભાગાકાર જમે માટે તે જ ઉધાર માટે હોય. જમે ઉધારમાં રીત જુદી ન હોય. અરૂપીની મૂર્તિ થતી હોય તે સમ્યક્ત્વાદિકની મૂર્તિ હેવી જોઈએ. તમે તે બેઘાઘંટુ રાખ્યું. એક અરૂપીની મતિ બીજા અરૂપીની મૂર્તિ નહિ. એને અર્થ શું ? સિદ્ધની અવસ્થા ભે એટલે ફાવે છે. સમ્યફદર્શનાદિ રૂપીમાંથી અરૂપી થનારી ચીજ નથી. પહેલા રૂપી તેમાંથી સિદ્ધ થયા પછી અરૂપી થયા. સમ્યક્ત્વાદિક હંમેશા અરૂપી ચીજ છે. સિદ્ધોની મૂર્તિ રૂપીમાંથી અરૂપી થનારી ચીજ છે. એ બધાં કરતાં મોટો સવાલ એ છે કે રૂપીમાંથી સિદ્ધ થતાં મૂતિ થવાય છે એ વસ્તુ માની લઈએ પણ એક સવાલ એ સિદ્ધ દશામાં પલંકાસન હોય તે નિયમ નથી. કેઈ પણ એવું આસન નથી Page #138 -------------------------------------------------------------------------- ________________ ગમત કે જે આસને અનંતા મેલે નથી ગયા, ત્યાર પછી સિદ્ધપણામાં આકાર કે લે? પરંતુ સિદ્ધની મૂર્તિમાં નિયમ કર્યો? અમુક આકૃતિએ સિદ્ધ થાય તે નિયમ નથી. સર્વ સંસ્થાને શરીરના, સર્વ આકાર કર્મોદયજન્ય ! સંસ્થાન છએમાં મેક્ષે જાય. સંઘય. ણમાં એક સંઘયણ, પણ સંસ્થાનમાં નિયમ નહિ એટલે શરીરના આકારમાં નિયમ રહે જ શાને ? દેવતાઓ ઉંધા પાડી સંહરણ કરતા હોય, ભાવના ચડતાં શ્રેણીમાં મેક્ષે જાય. અંધકના શિષ્ય ઘાણીમાં પલાતા મેક્ષે ગયા, ત્યાં પયંકાસન, કાર્યોત્સર્ગ વિગેરે કયાંથી લાવવાં ? મેક્ષે જનારા માટે આસનને નિયમ નથી. સિદ્ધના પદમાં આકારને નિયમ રહેવું ન જોઈએ. એ તે તમે નિયમ રાખ્યો છે. નવપદમાં સિદ્ધની મૂર્તિ બીજા આસનવાળી ન દેખી. સિદ્ધ સર્વ આસને થાય ને તમે બે જ આકાર લે તે તમારી ઘરની મર્યાદા કે બીજુ કાંઈ ! જગતમાં જે સિદ્ધપણું મુખ્ય માર્ગમાં આદિરૂપ, સાધનરૂપ આધારરૂપ તે સિદ્ધપણું કર્યું? ભગવાન જિનેશ્વર મહારાજનું, તેથી બે પ્રકારની મેલની મર્યાદા, એક પર્યાયની એક કાળમર્યાદા મેક્ષની. મર્યાદાને ખીલે માર્ગને ખીલે રાખ્યો હોય તે ભગવાન અરિહંત મહારાજે તેથી સિદ્ધપદમાં એ દશા લેવાને લીધે સિદ્ધપદમાં બે જ આકાર લીધા. બે જ સંસ્થાન માનવામાં આવ્યા. એક પલ્યકાસન, પલ્યાંકાસન જેને પલાંઠીનું આસન, કાયેત્સર્ગાસન કાં તે પલ્યાંકાસના એ સિદ્ધ મહારાજનું, તેથી સિદ્ધ મહારાજની મૂર્તિ બે જ આકારની હોય. આ ઉપરથી સિદ્ધ મહારાજ અરૂપી છતાં બીજા પદમાં રાખ્યા છે તેને અક્ષરમાં રાખ્યા છે. હવે તે શી રીતે કરવી? જ્ઞાનાદિકમાં અંદર ઉદ્દેશીને ઉદ્યમ કરે શી રીતે ? આદિ અધિકાર અગ્રે વર્તમાન ! ! ! Page #139 -------------------------------------------------------------------------- ________________ | -શ્રી વર્ધાન સ્વામિને નમ : આગામોત ૨૫૨ annon વીર નિ. સ. જૈન દ શ નની ૬ વિક્રમ સં. - દષ્ટિ એ છે ૨૦૩ર એક એ હિ સા ની મ હ ત્તા ! આ [ મ IT....દંતવ્વા છું પુસ્તક નું ર હ ચા દરેક મતવાળાએ અહિંસાને પરમ સ્થાન આપે છે અને તે અહિંસાના ઉચ્ચસ્થાન દ્વારા પિતાના મતનું ગૌરવ પણ માને છે. વાસ્તવિક રીતે વિચાર કરીએ તે અહિંસા એકજ એવી ચીજ છે કે જેમાં સમજુ અને અણસમજુ એવા સર્વ જીવના હિતને સમાવેશ થાય છે. દેશવિશેષ અને જાતિવિશેષે કરીને ભાષાના ભેદની વિચિત્રતા હોવાથી તેમજ સ્થાવર અને જંગમ એવા બે પ્રકારના પ્રાણીઓની અગર સ્પષ્ટ–ભાષા બોલનાર અને અસ્પષ્ટ–ભાષા બેલનાર પ્રાણીઓની અથવા સંકેતને સમજનાર અગર સંકેતને નહિ સમજનાર પ્રાણીઓની વિચિત્રતા હોવાને લીધે કે એવાં બીજા અનેક કારણોને લીધે સત્ય અને અસત્યપણાને નિર્ણય કરે, તે સર્વ જીવમાં એક સરખી રીતે હોઈ શક્તા નથી, તેમ હેતે નથી. Page #140 -------------------------------------------------------------------------- ________________ આગમત વળી જૈનેતર-નવાળાઓ એકલા સત્યશબ્દને આગળ કરનારા હોય છે, અને તેઓ યમ કે નિયમ કુશળધર્મ કે વ્રત સત્યના નામ ઉપરજ ચઢાવે છે, પરંતુ તેઓ જગતના પદાર્થોને વિભાગ તત્ત્વની દષ્ટિએ કે તત્વના નામે કરતા નથી, તેથી આત્મકલ્યાણ કે મેક્ષમાર્ગની આરાધનાને માટે વપરાતા વાક્યને સત્ય તરીકે ગણવા અને તે સિવાયના અમકલ્યાણ કે મોક્ષમાર્ગની પ્રતિકૂળતાવાળા વાકાને અસત્ય તરીકે ગણવા તૈયાર થયેલા નથી, અને તેથી તેઓને તત્વદૃષ્ટિને અનુલક્ષી બોલાતું સત્ય અને જગતની દષ્ટિ કે જે અસત્ય હોય તે પણ વ્યવહાર–ભાવના સત્ય તરીકે ગણીને સત્ય માનવું પડે છે અને તેને આધારે નિધન એવા મનુષ્યને પણ નામથી લક્ષ્મીપતિ હોય તે લક્ષ્મીપતિ કહે વ્યાજબી ગણે છે, અને તેવા અનેક વચને બાહ્ય-જગતની દષ્ટિથી તત્વદષ્ટિએ સત્ય નહિ છતાં સત્ય તરીકે ગણાય છે. પરંતુ તેવા જગના વ્યવહારના સત્યને તત્ત્વદૃષ્ટિને જણાવનાર શ્રી જૈનશાસન જ સત્ય અને અસત્યથી જુદું પાડી વ્યવહાર ભાષા તરીકે ઓળખાવે છે. અને તેથી તે વ્યવહાર ભાષાને જૈનશાસ્ત્રકારો નથી તે સત્યની કટિમાં મુકતા, તેમ જ નથી તે અસત્યની કોટિમાં મુકતા, કેમકે તેવા વ્યવહાર-વાક્યને આત્મકલ્યાણ કે મેલ માની આરાધના કે વિરાધનાની સાથે સંબંધ રહેતે નથી. આવી રીતે જૈનદર્શન અને જૈનેતરદર્શનોમાં સત્યાસત્ય અને અસત્યને અંગે સ્વરૂપને ભેદ છે એટલું જ નહિં, પરંતુ જૈનદર્શન કારે “સત્યને નિયમિત બોલવું જોઈએ” એવા અર્થને નિયમ સામાન્યજ્ઞાની માટે તે અશક્ય માને છે, પરંતુ પરમ જ્ઞાનીઓ પણ માટે સર્વથા અશક્ય માને છે. કેમકે જૈન અને જૈનેતર દષ્ટિથી એ વાત તે સર્વ કોઈને કબૂલ જ કરવી પણ પડશે કે વિવેકી–મનુષ્યએ વચનને બોલતાં માત્ર સત્યપણાને જ વિચાર કરવાનું હોય છે એમ નહિં, પરંતુ Page #141 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક થે' જે વચન બોલવામાં આવે છે, તે પિતે કઈ આવેશને લીધે બોલતે ન હોય, તેમજ શ્રોતાને જરૂરી-હિતકારક હોય. આ સ્થિતિ વિચારનાર મનુષ્ય એમ કહી શકશે કે બીજા વ્રતનું તત્ત્વજ એ છે કે વક્તાને જે વચન અહિત કરનારૂં ન હોય અને શ્રોતાને હિત કરનારું હોય, પરંતુ અહિત કરનાર ન જે હોય તેવું જ વચન બોલવું જોઈએ. એટલું જ નહિ, પરંતુ તવદષ્ટિએ અસત્યપણે નિશ્ચિત થયેલા એવાં વાક પણ વ્યવહાર-દષ્ટિએ જુઠની પ્રતીતિ કરાવતા હોય તેવાં વાક્ય વિવેકીઓને બોલવા પડે છે અને તેને માટે જૈન શાસ્ત્રકારોએ ભાષાના ભેદોમાં સત્ય અને વ્યવહાર એવી બે ભાષાઓ બેસવાનું રાખી અસત્ય અને ભેળવાળી ભાષા બોલવાને જ માત્ર નિષેધ રાખી બીજા મહાવ્રત તરીકે તેને જણાવી છે. તેથી જૈનદર્શનકારોએ બીજા મહાવ્રતને જુઠું નહિ બોલવું એવા નામે જ રાખેલું છે. હવે આ વિષયમાં વધુ વિચાર કરીએ તે મૃષાવાદથી જે દુખ થાય છે, તે સર્વ જીવોને થતું નથી, પરંતુ ભાવ-વિશેષને કે તેને ગુણ-અવગુણને જે જાણનાર હોય તેને જ થાય છે. એટલે કહેવું જોઈએ કે મૃષાવાદના વિષયમાં સર્વ પ્રજા પણ એક સરખી રીતે દુઃખના વિષયમાં આવતી નથી, તે પછી સર્વ જેના વિષયમાં સર્વ છે તે તેના વિષયમાં આવે જ કયાંથી? એવી જ રીતે અદત્તાદાન વિરમણ, મૈથુન વિરમણ અને પરિગ્રહ વિરમણને અંગે પણ ઘણા વિચારને અવકાશ છે અને તેને જ લીધે જૈન શાસ્ત્રકારે પહેલાં હિંસાથી નિવર્તાવારૂપી મહાવ્રત સિવાય બીજા મહાવ્રતમાં સર્વ જેને વિષય તરીકે લેતા નથી અને દબંગ સવનીયા ૦ એમ કહીને પ્રથમ મહાવ્રતની અંદર જ સર્વ જેને વિષય તરીકે જણાવે છે. Page #142 -------------------------------------------------------------------------- ________________ આગમત જે કે તે વાક્યમાં વાચ્ય-પદાર્થો અને ગ્રાહ્ય-પદાર્થોની અપેક્ષાએ વિષય-વિભાગ કરવામાં આવે છે, પરંતુ અહિંયાં તે વાક્યને અર્થ સર્વ—જેને દુઃખ કરનાર તરીકે ગણુને લેવામાં આવ્યું છે. એટલે હવે આ વાત સ્પષ્ટ સમજી શકાશે કે-મૃષાવાદ વગેરે પાપસ્થાન સર્વ ને સાક્ષાત્ દુખ કરનારા થઈ શકે અગર થાય તે પણ તેના કરતાં મુખ્યત્વે હિંસા એ જ એવું પાપસ્થાનક છે કે એના વિષયમાં આવેલા સર્વ છે કે જેઓ દેશભેદે ભેટવાળા હોય, જાતિભેદે ભેદવાળા હોય, ભાષાભેદે ભેટવાળા હેય-યાવતુ ગતિના ભેદે કરીને પણ ભેટવાળા હેય એવાઓને પણ દુઃખ કરનાર થાય છે. કોઈ પણ મનુષ્ય, કોઈપણ જાનવર કે કોઈપણ પ્રાણી કે કોઇપણ જીવ પિતાના વધને કે પિતાની ઉપર થતા બલાત્કારને કે પિતાની ઉપર કરાતી માલિકીને કે પિતાની ઉપર કરાતી પીડાને કે પિતાના કરાતા પ્રાણ-વિયેગને અનિષ્ટ ગણ્યા સિવાય રહેતું જ નથી. જગતમાં જેવી રીતે મરણ સર્વ પ્રાણીઓને અનિષ્ટ છે, તેવી જ રીતે સર્વ પ્રાણીઓને વધ–બલાત્કાર–તાબેદારી–પીડા–એ પણ અનિષ્ટ જ છે. અને તેથી જ ભગવાન જિનેશ્વરદેવેએ અનિષ્ટ એવી હિંસાને વર્જવા માટે તથા ઈષ્ટતમ એવી અહિંસાને આદરવા માટે એકલા પ્રાણુવિયેગ નહિં કરવાનો ઉપદેશ ન આપતાં વધ-બલાત્કાર-તાબેદારી-પીડા અને હરણુએ પાંચે વસ્તુ એક સરખી રીતે વર્જવા લાયક છે. એ ઢંઢેરે જાહેર કરીને અહિંસાને ઉપદેશ આપે છે. આ સ્થાને શાસ્ત્રકાર મહારાજાઓએ ભગવાન જિનેશ્વર મહારાજે કરેલા ઢંઢેરાને જણાવનાર શબ્દો નીચે પ્રમાણે મૂક્યા છે. "सव्वे पाणा सव्वे भूमा सव्वे जीवा सवे सत्ता ण हंतव्वा ण मज्जा वेयवा, ण परिघेतवा, ण परितावेयव्वा, ण उद्दवेयवा॥" Page #143 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ચોથું આ શબ્દો વાંચનારા અને વિચારનારા મનુષ્ય સહેલાઈથી સમજી શકશે કે કેઈપણ કીડી-માખી-આદિ પ્રાણી કે ઝાડ-પાન-ફળ-ફૂલ જેવા ભૂતે કે મનુષ્ય અને હેર પશુ, પક્ષી જેવા છે કે બાકી કેઈપણ શરીરને ધારણ કરનારા સર્વે જગત્માં પિતાના કર્મની વિચિત્રતાને અંગે વિચિત્ર અવસ્થામાં રહેલા છે, છતાં તેમાંથી કઈ પણ ભેદ વધ આદિને લાયક નથી. ઉપર જણાવેલા વાક્યને વિચારનાર મનુષ્ય સમજી શકે તેમ આ છે કે-ફક્ત જિનેશ્વર મહારાજનું શાસન જ કેઈપણ જીવને કેઈપણ જીવવધ વગેરે કરી પીડા ઉપજાવવા લાયક નથી, એમ ગણતું. હોય છે, તેથી “મનુષ્યાદિ પ્રાણીઓ બીજા પ્રાણીઓ ઉપર પિતાથી જુદી રીતે વર્તવા માટે હક્કદાર છે અગર તેમને તે હક્ક પરમેશ્વરે આપે છેએવી માન્યતાને ઉપર જણાવેલે જૈન-શાસનને ઉપદેશ સર્વથા અમાન્ય કરાવે છે. . આ વસ્તુ જ્યારે સમજવામાં આવશે ત્યારે સુજ્ઞ મનુષ્ય સમજી શકશે કે આ સૂત્ર ચાસ્ત્રિના વિષયને જણાવનારું નથી, પરંતુ સભ્ય ફિત્વના વિષયને જણાવનારું છે. અને આ વસ્તુ સમજાશે ત્યારે શાસ્ત્રકારે આ વાક્યને સમ્યકત્વ નામના અધ્યયનની શરૂઆતમાં કેમ જણાવ્યું છે? તેનું તત્ત્વ સમજાશે. જ્યારે આ વાક્યને સમ્યક્ત્વના જ ભૂલ તરીકે સમજવામાં આવશે, ત્યારે તે વામાં વાપરેલા તથ્ય પ્રત્યયનું તાત્પર્ય સમજાશે. સામાન્ય રીતે વ્યાકરણને જાણનારાઓ એ વાત તે સમજી - શકે તેમ છે કે તવ્ય પ્રત્યય શક્ય વગેરે ગ્ય અર્થમાં વ્યાકરણની દૃષ્ટિએ વાપરી શકાય છે, અને તેથી અહિં તવ્ય પ્રત્યય દ્વારા નિષેધ કરીને અન્ય-દર્શનકારે છે. પ્રતિકૂળ પ્રાણીઓને હણવાદિકને ચેગ્ય ગણીને ચાલતા હતા તે વસ્તુ સર્વથા અહિં અમાન્ય કરવામાં આવી છે, અને સ્પષ્ટ શબ્દથી જણાવી દીધું છે કે-પ્રાણ વિગેરેના સંજોગે સહાય જેવી દશાએ પ્રતિકૂલતાવાળા હેય તે Page #144 -------------------------------------------------------------------------- ________________ આગમોત પણ તે પ્રતિકૂળતાવાળા પ્રાણી વિગેરે જે પ્રતિકૂલતા કરે છે, તે માત્ર પ્રતિકલતાને પામનાર જીવોના કર્મના ફલ પ્રમાણે જ કરે છે, એટલું જ નહિ, પરંતુ તે પ્રતિકૂળતાને વિવેકી મનુષ્ય તે ખરેખર મેલનું સાધન ગણે છે, પરંતુ તે વાતને દૂર રાખીએ તે પણ પ્રતિકૃલ લાગતા પ્રાણી એને પણ વધુ વિગેરે કરવાનો હક્ક છે, તે વાત જન શાસન માન્ય કરતું નથી, . આવી રીતના હક્કના વિચારમાં આ સૂત્ર ઉતારવાથી આ વાકયને સમ્યકત્વાધ્યયનનું વાકય કહી શકાય અને તેથી જ આ વાકય કે સૂત્ર પરસ્પર વિરુદ્ધતાવાળું નહિ રહે. કેમકે ભગવાન જિનેશ્વર મહારાજાના આ વાક્યને અનુવાદ કરતાં ભગવાન જિનેશ્વર મહારાજને ગણધર મહારાજાઓએ અરિહંત ભગવંત કહીને ઓળખાવેલા છે. અને અરિહંત શબ્દને વાસ્તવિક અર્થ જ એ છે કે, ઈન્દ્ર આદિક દેએ અશોકાદિક આઠ પ્રાતિહાર્યથી કરેલી પૂજાને જેઓ લાયક હોય તે અરિહંત કહેવાય. તે અરિહંતપણાને વખાણવાથી પૂજાનાં વખાણ થાય છે. અને વિધાનમાં સરે વળા વિગેરે કહેવાય છે, પરંતુ જ્યારે વચ્ચે પ્રત્યયને વિચાર કરવામાં આવશે ત્યારે આ સૂત્ર પરસ્પર વિરૂદ્ધતાવાળું નથી, એમ માલુમ પડશે એટલું જ નહિં, પરંતુ મિથ્યાદર્શનની જડ ઉખેડી નાંખી સમ્યક્ત્વના મૂળ કેવી રીતે વાવે છે? તે સમજાશે, અને જૈન દર્શનની અહિંસાની બારીકાઈ પણ સમજાશે. Page #145 -------------------------------------------------------------------------- ________________ S હવાની કાર [ પૂજ્યપાદ આગમતત્ત્વપારા, આગમિક-વ્યાખ્યાતા, પ્રૌઢ પ્રવચનિક, ગીતાર્થમૂર્ધન્ય, ધ્યાનસ્થ સ્વ. આગામે દ્ધારક આચાર્ય દેવશ્રીએ શ્રુતજ્ઞાનના અતળ–સાગરમાંથી વિશિષ્ટ પ્રતિભા-- પશમાદિ બળે અનેક હિતકર તાત્વિક પદાર્થ–રને સરળ શૈલિમાં મુમુક્ષુ-જિજ્ઞાસુ જી સમક્ષર જુ કરવાનું ભગીરથ પ્રયત્ન આજીવન કરેલ, તેમાં પણ વરચે મળી આવતા સમય દરમ્યાન ગુજરાતી, સંસ્કૃત, પ્રાકૃત આદિ ભાષાઓમાં બાળપયેગી વિશિષ્ટ ઝમકવાળી સુંદર માર્મિક પદ્ય-રચનાઓ પણ કરેલ. ૫. આગદ્ધારક આચાર્યદેવશ્રીની વિશિષ્ટ વિદ્વત્તા અને આગમ-પારમિતાથી પરિચિત વિદ્વાને પણ ઘડીભર મુગ્ધ કરી દે, તેવી પ્રાસાદિક-લાક્ષણિક શૈલીવાળી સુમધુર બાલભોગ્ય-ભાષામાં પણ કેવું ઓજસભર્યું સ્વરૂપદર્શન કવિત્વશક્તિબળે પૂ. આગમેદ્વારકથી કરાવી શકતા ? તેને પરિચય માટે ખૂણે-ખાંચરે પડી રહેલ ઘણી-ઘણી અવ્યવસ્થિત–સામગ્રીમાંથી યથામતિ સંકલન કરી આ વિભાગમાં પ્રતિવર્ષના ક્રમ પ્રમાણે રજુ કરવામાં આવે છે, આ વખતે પણ તેવી કેટલીક નવી વાનગીઓ પ્રસ્તુત છે. સં.] Page #146 -------------------------------------------------------------------------- ________________ । 4 श्री वीतराग-परमात्मस्तुतिः.. (१५ १०५. ४ ५. 10 थी) मुर्ताऽमूर्तान् अणून् स्थलान् , जडान् चेतनसंयुतान् । दर्शयन् केवलं प्राप, नमस्ते सर्वदा प्रभो ! ॥१२॥ अवाप्तोत्तमधर्माऽपि, जगत्प्रेक्ष्य व्यथाऽऽकुल । नरणोपायमादिशः, नमस्ते सर्वदा प्रभो ! ॥१६॥ धार्या मैत्री मुदा कार्या, करुणापेक्षण' पुनः । सत्वे श्रेष्ठेऽवमे नीचे, नमस्ते सर्वदा प्रभो ! ॥१४॥ याइयो बधे। मृषा स्तेय. अब्रह्य ममता तथा । इति दिष्ट स्वरूपस्थः, नमस्ते सर्वदा प्रभो ! ॥१५॥ भमा मार्दवमृजता, मुक्तिः शौच तपो यमः । ब्रह्माऽकिश्चनता चाक्ता, नमस्ते सदा प्रभो ! ॥१६॥ निगृहीता न केचिन्ना-नुगृहीताश्च जन्तवः । रोषात्तोषाच्च भगवन् : नमस्ते सर्वदा प्रभो ! ॥१७॥ वपुषि वनिता न ते, न चास्त्र न च मालिका । जगद्विलक्षणात्मा त्वं, नमस्ते सर्वदा प्रभो! ॥१८॥ न हनः कस्यचिद् वा. नान्यस्त्रीभिः कृता रतिः। शैशवात् शानधारी त्व, नमस्ते सर्वदा प्रभो ! ॥१९॥ कृपालुः परमः सत्य-वादी याचितसाधनः । ब्रह्मचर्य धरः श्रेष्ठ, नमस्ते सर्वदा प्रभो ! ॥२०॥ न क्रोधो न मदे। माया, न च लोभः न कलिः रतिः । न प्रेमलास्य-हास्यादि, नमस्ते सर्वदा प्रभो! ॥२१॥ यथाथ परमाणोस्व, समयस्य च झानबान् । ख-प्रदेशस्य दृष्टा स्व, नमस्ते सर्वदा प्रभो! ॥२२॥ (मश:) Page #147 -------------------------------------------------------------------------- ________________ श्री सिद्धचक्रस्तुतिः सार्व सिद्धिगतं सदथकथकं सूत्रप्रदं मौनिनं, सद्बोघि सुबुधं नमामि चरणं शुद्धं तपः शङ्करम् । एतन्मण्डलमय॑मद्रिरिपुभिः श्रीसिद्धचक्रस्थितमानन्दोदधिकौमुदीश्वरवरं श्रीपालसौख्यप्रदम् ॥ ज श्री-तारंगामंडन श्री-अजितनाथप्रभुस्तुतिः आनन्दोदधिचन्द्रमा भविमनःपङ्कहा जिनः, तारंगाधिष आत्मरूपरमणा ज्ञानामृताम्मोनिधिः । श्रेयस्कन्दवितानवारिदनिभो मोक्षालयैकस्थितिः, देशाच्छीअजितो जितान्तररिपुर्भद्राणि धः सर्वदा ॥ श्री-पोसीना तीर्थमंडन श्री-पार्श्वजिनस्तुतिः कल्याणाम्बुधिवर्धने शशधरं सद्बोधवल्ल्यम्बुद, शुद्धज्ञानपयोजभेदनविधौ वैरोचन निय॑थम् । सच्चारित्रमणिप्रदानदलितोन्माहादिशत्रूत्कर, पोसीने जिनपार्श्वमाप्तमहितं स्तौम्यन्वा भक्तिभाकू ॥ ( भाई नूतन वर्ष !!! [ પૂ. આગમ દ્વારકશ્રીની દેખરેખમાં તાત્વિક-સામગ્રીથી ભરપુર પ્રકટ થતા “શ્રી સિદ્ધચક પાક્ષિકના આઠમા વર્ષના પ્રારંભે પૂ. આગમેદ્ધારકશ્રીની અપૂર્વ પ્રતિભાભરી કવન-શક્તિના પરિચય રૂપ કેટલાંક પદ્યો ખૂબ જ ભાવવાહી હાઈ અહિં વાચકેની સાહિત્યરસાસ્વાદવૃત્તિના સંતેષાથે રજુ કરેલ છે. मा. ४-२ Page #148 -------------------------------------------------------------------------- ________________ ૧e આગમત (સવૈયા એકત્રીશા). નૂતન સંવત્સરના અંકે ધરીએ અભિનંદન શ્રીકાર, વિજ્યવંત ને જયવંતાએ સિદ્ધચકને જયજયકાર | સુખસંપદ ઉત્તમ પદ પામ્યા “યત્ર” થકી મયણ શ્રીપાળ, તિમ ભવિજન એ “યત્રે સેવનથી વરશે સિદ્ધિ વધૂ વરમાળ . (વસંતતિલકા) . આ સ્વર્ણ દિન આજ ઉગ્યે સવારે, ને કતપવેલ ફળી આંગણ આજ મહારે | એ કામકુંભ મળીયે મુજ ગેહ મહાલે, શ્રી સિદ્ધચક સ્મરતાં ભવ–તાપ ટાળે છે અરિહંત - સિદ્ધ– ભયવં – સૂરીન્દ સૂત્રદાતા, મુનિ-બધિ-જ્ઞાન-ચરણાંતપચક કર્મક્ષેત્તા વંદી સદા મુદા હું–સિરિ સિદ્ધચક ત્રાતા શ્રીપાલ ભૂપ મયણ, હુઆ જે સિદ્ધિ નેતા. સિદ્ધાન્તધારી હુંફમાં મુનીન્દ્રસ્વામી કરમાં નિર્દોષ ભાવે રમતાં, સિદ્ધાન્ત પૂરી ઘરમાં કરી સાત વર્ષ પુરાં, નવમિત્ર સાથે નંદી શરૂ થાય આજ હારી વાંચક! અષ્ટમાબ્દી. પ્રભુવીર–ઉક્ત–સૂતિ, ગણભૂત ગ્રંથેજ સૂત્રે નિર્યુક્તિ-ચૂર્ણિ-વૃત્તિ-વ્યાખ્યા વિધિ છે સૂત્રે હેતુ સુયુક્તિ સાથે, સમજણ અપાવું નિત્યે ઉપકાર કેમ ભૂલું કહે ? ભવ્યલક! સત્યે. મુજનામ સ્થાપી જગમાં, સિરિ સિદ્ધચક પ્રેમ નવરત્ન મૂકી મુજમાં, સિદ્ધાન્ત શિલી નેમે સંસારવધી વાણી, પાશ્ચાત્યની કે પરની દિવા જિનેક્ત ઉલટી સ્પશે નહિ જ ધરની. શુભ ભાવ પ્રેમ રાહે, યાચું ક્ષમા હું નિત્યે * યદિ હૈ જિનેન્દ્ર ઉલટુ-અંતે કહું હું સત્ય સિરિ સિદ્ધચક વિનવે સિરિ સિદ્ધચક વંદી આરાધકે વહે સૌ, આનંદ-થાન નંદી. Page #149 -------------------------------------------------------------------------- ________________ $ શ્રી સિદ્ધગિરિરાજ સ્તવન રાગ-જિનવર જગત દયાલ, ભવિયાં જિનવર જગત દલાલ) દેખે ગિરિ શિરતાજ, સયણ! દેખે ગિરિ શિરતાજ (આંકણ) બીજે નહિ એ ગિરિ સમ જગમાં, તીરથ જંતુ ઉદ્ધાર ! એહ કારણથી ભાગ્યે જીનવર; પુંડરીક ગણધર સાર !! સયણ. ૧. પદચારી (૧) એકાસણહારી (૨); સચિત્ત કરી સવિત્યાગ (૩) ! નરભવ લાહો લીજે સુંદર; ધરી શીવપદને રાગ !! સયણું. ૨. બ્રહ્મવતી (૪) ભૂમિ સંથારી (૫), આવશ્યકકારી (૬) આચાર! એહ તીરથ પ્રભાવે અનુપમ, પ્રગટે રમ્ય વિચાર !! સય|. ૩. એણીપેરે ભાવે ખટરી’ પાલે, આતમ શેધન કાજ! કાયફલેશ નિયમ વ્રત દર્શન; યેગે શિવપદ આજ !! સય|. ૪. અષ્ટાપદ વંદે વિદ્યાધર, નહિ ભૂચર સમ લાભ! ભાખે વિર નિણંદ ગૌતમને તિમ ભવિમન શુભ લાભ !! સયણ. ૫. તિમ વાહનસે ભેટે સિદ્ધાચલ; પદચર સમ નહિ શે! ભરતનૃપે નહિ ચર્મ રતનસે સંઘ ધ વિભ!! સયણ. ૬. અન્યત્ર પણ થિર પાલનથી; કરે આતમ સંસ્કાર! ચૈત્ય દર્શન સંઘ દર્શન મેલન; પ્રતિગામે શુભ ધાર !! યણું. ૭ Page #150 -------------------------------------------------------------------------- ________________ ૧૨ આગમત નિજ દર્શન પરદર્શન ધારક, અનુદન શુભ ભાવ ! જીવદયા સાધમિક ભક્તિ, જ્ઞાન ચરણ થિતિ લાવ!! સયણ. ૮. લૂક ન દેખે દિનકર કિરણે તિમ મિથ્યામતિ વંદ! લાભ ન પેખે પણ શુભ દષ્ટિ; ધરી જિનવાણી નિસંદ !! સયણાં. ૯. હદયે ભાવ ધરી શુચિ નિર્મલ, ગુરૂ વાણી ચિત રાખ! સિદ્ધાચલ ગિરિ ભેટન આયે, હૃદયે ધરી જિન ભાખ!! સયણું. ૧૦. ધન કણ કંચન દારા સુત સહુ નહિ પરભવ શુભ હેત ! ભવ ભવ સુખ દઈ આપે શિવપદ, જિનવર ધર્મ સંકેત !! સયણ. ૧૧. પુણ્ય ઉદયથી પાપે ચેતન, નરભવ આરજ ખેત ! ધર્મ શ્રવણ શ્રદ્ધા અનુસરતે સકલ કુટુંબ શુભસેત !! સયણાં. ૧૨. દાન તીરથવ્યય ભોગ ને નાશ; દ્રવ્યતણી ગતિ ચાર! સમજી શાણ નર જિન તીર્થે, કરતા ભક્તિ પ્રચાર !! સયણ ૧૩. સમજી શહેર સુરતથી સાથે લઈ ચઉવિત સંઘ સાર! નવલચંદ અંત આવે જીવનચંદ; ગિરિવર દર્શન કાર !! સણ. ૧૪. ભટકે કાલ અનતે ભવમાં દીઠે ન જિન દેદાર! પ્રભુજી અબ તુમ શરણું પામી આનંદ લહીશું અપાર! સયણ. ૧૫. Page #151 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ચોથું શ્રી તારંગા–શ્રી અજિતનાથ સ્તવન (રાગ-પ્રભાતી) બાપલડારે પાતિકડાં તમે S એ દેશી નિશદિન સેવે સંત સેભાગી દેવ એ મનને રંગે રે. જે નિજ પદ દેવે સેવકને; સાદી અનંતને ભેગેરે . ભેટ ભવજલધિ પરપારા; અજિતજિનંદ તારંગે રે ૧ મન વચન તનુ શુદ્ધિ કરીએ, જિન પૂજનને કાલે રે ! ભાજન મલિન કરે પય પાક; સ્વાદ ન લેશે આલે રે I ભેટ ૨ મન ઈલિકા ધરતિ ષટપદને થાવે તસ પદ ભેગી રે ! જિનવરસું એકતાન મિલાવી આતમ ચિદ પદયેગી રે ભેટ ૩ એહ પૂજા પ્રતિપત્તિ ભાખી અંગાદિક તસ હેતે રે થય ઘૂઈ દુગ એ ઉત્તરાધ્યયને ભૂલે જડ સંકેતે રે ભેટ ૪ જિનગુણ સમસ્ત સાથે યેગી નિજ પદ અથી સાચા રે મેહ મહાકટકે જઈ ઝૂઝે નાણ રયણ લહે જાઓ રે ! ભેટ ૫ સુરનર કિન્નર સેવિત જિન પદ; નહી શક્તિ એક નાનીરે રાય દશારણ વાત સુણીને ભક્તિ આનંદમય વરણું રે ભેટ ૬ pamanan ૦ શ્રી વીતરાગની ભક્તિ વિધિપૂર્વક ગુણાનુરાગ દષ્ટિથી કરાય તે અવશ્ય અંતરના મેહાદિ ? દોષોને ઘટાડે થાય જ છે!!! Page #152 -------------------------------------------------------------------------- ________________ • દિશામાંથી મળેલ S — — RA 1 ts [ પૂજ્યપાદ આગમજ્ઞધુરંધર, પ્રાવનિક-શિરોમણિ, આગામિક સૂક્ષમતત્ત્વવિવેચક,પ્રવરશાસનપ્રભાવક શ્રી દેવસૂરતપાગચ્છ-સામાચારીસંરક્ષક, વાદીમદભંજક, ધ્યાનસ્થ સ્વ. પૂ આગદ્ધારક આચાર્ય દેવશ્રીએ વિશિષ્ટ શ્રતાનુસારી-પશમબળે ઊંડા ચિંતન-મનન બળે ઘણું આગમિક-દુહ પદાર્થો સ્પષ્ટ કર્યા છે. તે ઉપરાંત જિજ્ઞાસુ દ્વારા પૂછાયેલ વિવિધ જિજ્ઞાસાઓને પણ સુગ્ય-શૈલિથી સંતોષવા ઉદાર પ્રયત્ન કર્યો છે. તેને સંગ્રહ સંસ્કૃત, ગુજરાતમાં પ્રકટ પણ થયેલ છે, તેમ છતાં કેટલાક છૂટાછવાયા રહેલ પ્રશ્નોત્તરે તેઓશ્રીના અપ્રકાશિત વ્યાખ્યાન-સંગ્રહમાંથી મળી આવે છે, તે જિજ્ઞાસુઓના હિતાર્થે અવસરચિત એગ્ય રૂપક આપી યથાયેગ્ય રીતે દરવર્ષે “ આગમ જોત’ ના ચોથા પુસ્તકના બીજા વિભાગમાં રજુ થાય છે. તે મુજબ આ વખતે મુંબઈ ખાતે જાહેર વ્યાખ્યાનમાં થયેલ પ્રશ્નોત્તરી કે જે સંકલનકાર પૂ. સ્વ. દાદાગુરુદેવ આ. શ્રી. ચન્દ્રસાગરસૂરીશ્વરજી ભગવંતે તે જ દિવસે ટૂંકી નેધરૂપે જુદી તારવેલ. તે વર્તમાનકાળે “હિંદુ’ શબ્દની વિષમ-વિકૃત વ્યાખ્યાથી ઉપજેલ વિભિન્ન વિચારધારાના નિરસન માટે ઉપયોગી સમજી રજુ કરી છે. સં.]. Page #153 -------------------------------------------------------------------------- ________________ J. પૂ. આગમ દ્વારક આચાર્ય દેવશ્રી ! . પ્ર...સા...દી...ત | માર્મિક-પ્રશ્નોત્તરી (આગમિક-તત્ત્વપારદા, સર્વતમુખી પ્રતિભા સંપન્ન, સમર્થ તત્વવિવેચક, પૂજ્યપાદ આગમાદારકઆચાર્યદેવશ્રીએ જૈનેતરને આત્મ તત્વની જૈન-દર્શનાનુસારી પ્રતીતિ કરાવવાના શુભ ઈરાદાથી જાહેર-વ્યાખ્યાન દરમ્યાન પ્રાસંગિક-પ્રશ્નોત્તરી દ્વારા જે પ્રકાશ પાથરેલ, તે અક્ષરશઃ યોગ્ય સુધારા સાથે અહીં રજુ કરાય છે. આ પ્રશ્નોત્તરી વિ. સં. ૧૯૮૨ ના જે. સુ. ૮ તા. ૧૨-૬-૩૨ રવિવારે સવારે ૯ વાગે શાક માર્કેટ પાસેની મારવાડીની વાડી–અંધેરી-મુંબઈ મુકામે “મનુષ્ય જીવનની સફળતા” વિષય પર આપેલ જાહેર વ્યાખ્યાનના ઊતારાના પાછલા ભાગે નેંધાએલી છે. પૂ. શાસન-પ્રભાવક સ્વ આચાર્યદેવ શ્રી ચન્દ્રસાગરસૂરીશ્વરજી મહારાજના સ્વ-હસ્તાક્ષરથી ધાએલ આ પ્રશ્નોત્તરી તેઓશ્રીના વિશાળ સંગ્રહમાં સુરક્ષિત હતી. તે પૂ. આચાર્યદેવશ્રીના શિષ્ય પૂ. મુનિશ્રી અભ્યદય સાગરજી મ. ની પ્રેરણાથી પૂ. આ. શ્રી ચંદ્રસાગરસૂરીશ્વર જન જ્ઞાનમંદિર ઉજજૈન (મ. પ્ર.) ના કાર્યવાહક શ્રી કુંદનમલજી મારૂ મારફત મળેલ પૂ. આગામે દ્ધારક આચાર્યદેવશ્રીને સુસંગ્રહિત વ્યાખ્યાન-સંગ્રહના જસ્થામાંથી મળી આવી છે.] * સવાલ-૧ તમે કોણ છે? –અમે હિંદુ છીએ. સવાલ-૨ હિંદ એટલે શું ? . . . .. –સિંધુ નદીની આ બાજુ રહેનારા. પૂ. આગમેદારકશ્રી-ના! આ અર્થ બરાબર નથી !!! Page #154 -------------------------------------------------------------------------- ________________ આગમત સવાલ-૩ કેમ ? –સિંધુ નદી આખા ભારતમાં વ્યાપક નથી. વળી સિંધુ નદીની પેલી બાજુથી આવનારા માટે કદાચ આ વ્યાખ્યા સંગત થાય! પણ ગંગા નદીથી કે હિમાલય બાજુથી કે અરબી સમુદ્ર તરફથી આવે તેના માટે શું? સવાલ-૪ તે દિ ની વ્યાખ્યા શી? –એક ગતિમાંથી બીજી ગતિમાં જીવાત્મા કર્મપરાધીન પણે ફરે છે–રખડે છે એવી માન્યતા જેની તે હિંદુ સવાલ-૫ ઉપરના અર્થની પ્રામાણિક્તા માટે કંઈ પ્રમાણે ખરું? –હા! જુઓ ! વ્યાકરણ એ ભાષાશાસ્ત્રનું પ્રધાન અંગ છે. દરેક શબ્દ વ્યાકરણના ધાતુ દ્વારા કે શબ્દસાધન વ્યુત્પત્તિના નિયમ દ્વારા પ્રામાણિત થાય. –ર્દિ શબ્દ માટે ધાતુપાતમાં ગુિરુ-તો એવું મળે છે. તેથી ગતિ-જવાના અર્થમાં રહેલ દિ ધાતુથી હિંદુ શબ્દ થયેલ સ્પષ્ટ રીતે જણાય છે. વળી કાઠિયાવાડમાં તળપદી ભાષામાં ચાલવા અર્થમાં “હાલને! હેડચને !”_“હાલો! હે ડે” આવા પ્રાગે આજે પણ જોવા મળે છે. સવાલ-૬ આ ઉપરથી જીવાત્માને એક ભવથી બીજા ભવમાં જવાની માન્યતાવાળો જ હિંદુ કહેવાયને! –હા, બરાબર. સવાલ-૭ હિંદુથાર એટલે? ઉપર જણાવેલ માન્યતાવાળા હિંદુઓને રહેવાની જગ્યા તે હિંદુરથાન Page #155 -------------------------------------------------------------------------- ________________ ૧૭ પુસ્તક થું સવાલ-૮ જીવાત્માની આવી ભવ પરંપરા માનવાની જરૂર શી? –આવું માનવાથી કર્તવ્યનિષ્ઠા જાગૃત થાય છે. સવાલ-૯ “કર્તવ્ય અટલે શું? –ક્ષણિક, નશ્વર, સંસારી પદાર્થોની મેહ-માયા અળગી કરી કદી નાશ ન પામનારા આત્માના સ્વરૂપની ઓળખાણ કરી તેના વિકાસ માટે પ્રયત્ન કરે. સવાલ-૧૦ સંસારી પદાર્થો નશ્વર છે, તે જીવાત્મા પણ મૃત્યુ પામે છે, એટલે નાશ પામે છે, તે ભવ–પરંપરાની માન્યતા શી રીતે ? -નારા શબ્દમાં ઝૂ ધાતુ છે, તેને અર્થ વ્યાકરણના ધાતુપાઠમાં ની બદ્ર દ્વારા “જે સ્વરૂપમાં હાલ છે, તે સ્વરૂપમાં ન દેખાય એ અર્થ છે જીવાત્માને માત્ર પર્યાય-બાહ્ય દેખાવ આપણ દષ્ટિથી મૃત્યુ દ્વારા અદશ્ય થાય છે, પણ જીવાત્મા તે કાયમ જ હોય, તે પોતાના શુભાશુભ કર્મોના આધારે સારી-નરસી ગતિઓમાં રખડે છે. એટલે કર્તવ્યનિષ્ઠાથી સમજુ માણસ પોતાના સતકર્મોને જલ્થ વધારે, જેથી પશુની ગતિઓમાં જઈ વધુ દુઃખી ન થવું પડે. સતકર્મોના જથ્થાથી સારી-ગતિમાં જઈ સકર્મોને પણ ખલાસ કરી આત્મા સર્વથા કર્મમુક્ત પણ બની શકે છે. એટલે કર્તવ્યનિષ્ઠા જીવનની મહત્વપૂર્ણ વસ્તુ છે. તે માટે હિંદુ શબ્દ દ્વારા જીવાત્માની ભવ–પરંપરાની માન્યતા મહત્વની છે. Page #156 -------------------------------------------------------------------------- ________________ = = = = = = = = =9 છે સંસારી-છવના કર્મજન્ય-વિતસ્વરૂપ અને તેમાંથી છૂટવા જરૂરી ભવ્યત્વ અને તથાભવ્યત્વના માર્મિક સ્વરૂપને સમજાવનાર . પ્ર... શ્રો..ત્ત...રી 4 ) } [૫ બહુશ્રુત આગમૈદંપર્યજ્ઞાતા, તત્ત્વજ્ઞ-શિરોમણિ, પૂ.ધ્યાનસ્થ સ્વ. આચાર્યદેવશ્રીએ પ્રતિત~-સિદ્ધાત રૂપે ભવ્યત્વ તથા– ભવ્યત્વ જેવા મૌલિક શબ્દોની વ્યાખ્યામાં જ્ઞાની-ગુરુની નિશ્રાએ ગ્ય ઉહાપોહ વિના બેઠું જ્ઞાન મેળવનારા તથાવિધ બળા જ્ઞાનીઓ દ્વારા ઉભા કરાયેલ અનેક તર્ક-વિર્તકેની પરંપરાના મૂળમાં પ્રકરણ સંગતિના વિચારની ખામીથી ઉભા થયેલ વિસંવાદને ખૂબ જ ગંભીર આગમિક શિલિથી, તત્વદષ્ટિથી દૂર કરવાના કરેલ આછા પ્રયત્નને પરિચય સુજ્ઞ તત્વપ્રેમી જનતાને મળે તે માટે શ્રી સિદ્ધચક (વર્ષ ૮ અંક ૧-૨)માં આપેલ પ્રશ્નોત્તરી તત્વરૂચિ પોષણના શુભ ઈરાદાથી રજુ કરી છે. ત] ૧ પ્રશ્ન-પારિણમિકભાવના ભેદની અંદર જીવપણની સાથે જે ભવ્યપણાને ભાવ કહેવામાં આવે છે તે ભવ્યપણું એટલે શું? સમાધાન-ભવ્ય શબ્દને યંગ્ય અર્થમાં શાસ્ત્રકારોએ નિપાત કરેલે છે, તેથી જ શ્રીતત્ત્વાર્થસૂત્ર અને શ્રીઅનુયાગદ્વારસૂત્ર વિગેરેમાં સ્પષ્ટપણે ભવ્ય શબ્દને અર્થે મોક્ષ જવાને લાયકપણું એમ કરવામાં આવેલ છે. કે શ્રીસ્થાનાંગ વિગેરે સૂત્રમાં ભવ્યશોદની જશે પર ભવસિદ્ધિક એ શબ્દ વાપરવામાં આવે છે. અને તેને અર્થ, કેટલાક ભએ જહેને મેક્ષ થવાને હેય છે, તેને ભવસિદ્ધિક કહેવાય, એ કરવામાં આવે છે, પરંતુ Page #157 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ચેાથું ટીકાકારે ભવસિદ્ધિક શબ્દને શબ્દાર્થ એ પ્રમાણે કહ્યા પછી ભાવાર્થ જણાવતાં ભવસિદ્ધિક શબ્દથી ભવ્ય લે એમ જણાવે છે. ૨ પ્રશ્ન-ભવસિદ્ધક શબ્દના અર્થમાં સીધી રીતે શી અડચણ આવતી હતી કે જેથી ભાવાર્થ તરીકે ભવ્ય સ્વભાવ લે. પડે ? સમાધાન-સંસારચકમાં ભવ્ય બે પ્રકારના હોય છે, જેઓ બાદરપણું, ત્રાસપણું વિગેરે પામીને મનુષ્યપણું પામતાં સમ્યગદર્શન, જ્ઞાન અને ચારિત્રરૂપી મેક્ષ માર્ગની આરાધના કરીને મેક્ષને મેળવી શક્યા છે, મેળવી શકે છે, અને મેળવી શકશે; પરંતુ કેટલાક ભવ્ય ભવ્યપણાના સ્વભાવને ધારણ કરવાવાળા છતાં કેઈપણ કાળે બાદરપણું, ત્રસ પણું થાવત્ મનુષ્યપણું પામ્યા નથી, પામતા નથી અને પામશે. પણ નહિ, તે તેવા સૂક્ષ્મપણામાં રહેવાવાળા ભવ્યજીમાં પણ ભવ્યત્વ સ્વભાવ તે છે, પરંતુ ભવ્યપણાના કાર્યરૂપ મેક્ષને મેળવવાનું તેઓથી બન્યું નથી, બનતું નથી, અને બનશે પણ નહિ. આવી રીતે ભવ્યપણાનું કાર્ય નહિં બનાવનારા અને માત્ર ભવ્યપણને જ ધારણ કરનારા એવા સૂક્ષ્મ સમુદાયમાં રહેલા જીવને જાતિ ભવ્ય તરીકે જણાવવામાં આવે છે. જે કે મૂલ આગમાં જાતિભવ્ય તરીકેને નિર્દેશ મળતું નથી, પરંતુ દુષમાન્ધકાર–તરણિસમ શ્રીજિનભદ્રગણક્ષમાશ્રમણુજીએ “મન્ના વિ તે મiતા” એવી વિશેષણવતીમાં ગાથા કહીને જાતિભવ્યને પણ વર્ગ જણાવેલ છે. Page #158 -------------------------------------------------------------------------- ________________ આગમત આ ઉપરથી એ વાત સ્પષ્ટ થાય કે ભવ્યજીના બે વર્ગ એક મેલગામી ભવ્ય અને એક જાતિભવ્ય. ૩ પ્રશ્ન–મોક્ષગામી–ભવ્ય તરીકે જે જીવે જણાવવામાં આવ્યા છે, તે સર્વ ક્ષગામી–ભવ્ય જ્યારે મેક્ષનું કાર્ય સિદ્ધ કરે ત્યારે જગતમાં કેઈપણ મોક્ષગામી–ભવ્યજીવ ન રહે એમ નહિં બને ? અથવા એમ શું બનશે? સમાધાન–મેક્ષગામી–ભવ્યજીની સંખ્યા એટલી બધી જબરજસ્ત છે કે જેને મોક્ષે જતાં જતાં પણ અંત આવે એવું નથી. જેમ આકાશના એકેક પ્રદેશને સમયે સમયે પણ લેવા જતાં અનંતા કાલચકોએ પણ આકાશની એક પ્રદેશની શ્રેણિને અંત આવે નહિ, તેવી રીતે ભવ્ય દરેક વખતે મોક્ષે જાય તે પણ તેથી મોક્ષે જવા લાયક બને અંત આવશે નહિં. કદાચ કહેવામાં આવે કે તે મેલે નહિ જનારા ભવ્ય અને સૂક્ષ્મપણામાં રહેવાવાળા જાતિભવ્યે એ બેમાં ફરક હવે રહેવાને નહિં. પરન્તુ આમ કહેવું નહિં, કારણ કે જાતિભવ્યમાં બાદરાદિક અને ત્રસાદિપણું પામવાની યોગ્યતા જ નથી અર્થાત્ જેમ મોક્ષ પામવાની યોગ્યતા નથી, તેમ બાદરાદિક અને ત્રસાદિ પામવાની યોગ્યતા નથી જ, માટે તે સૂક્ષ્માદિકપણામાં જ રહેવાવાળા એવા તે જીવેને જાતિ ભવ્ય કહેવામાં આવે છે, પરંતુ જે જેમાં મોક્ષ પામવાની પણ યોગ્યતા છે, તેવા છે ભલે સૂક્ષ્મપણામાં પણ હોય તે પણ તેને જાતિ ભવ્ય તરીકે કહેવાય નહિં. Page #159 -------------------------------------------------------------------------- ________________ ૨૧ પુસ્તક ચોથું ૪ પ્રશ્ન-ભવસિદ્ધિક અને ભવ્યમાં ફરક છે ? અને ભવસિદ્ધિક એ શબ્દને ભવ્ય એ ભાવાર્થ ન લખ્યું હોત તે અડચણ શી? . સમાધાન-ભવ્ય શબ્દનો અર્થ આગળ પણ જણાવ્યું છે કે “મોક્ષ. પામવાની લાયકાત” અને ભવસિદ્ધિક શબ્દને અર્થ પણ જણાવ્યું છે કે કેટલાક ભએ પણ જેની સિદ્ધિ થવાની છે તે ભવસિદ્ધિક કહેવાય. આ જગો પર જે ભવસિદ્ધિક શબ્દને ભાવાર્થ” ભવ્ય તરીકે લેવામાં ન આવે તે જે ભવ્ય ભવ્યપણના સ્વભાવવાળા છે અને મોક્ષ પામવાના નથી તેવાઓને ન તે ભવસિદ્ધિક કહી શકાત, તેમ ન તે અભવસિદ્ધિક કહી શકાત. એટલે ભવસિદ્ધિક અને અભવસિદ્ધિક સિવાયને ત્રીજો વર્ગ ત્યાં જણાવે પડત અને તે શાસ્ત્રકારોએ ત્રીજો વર્ગ જણ નથી, માટે વ્યાખ્યાકારોને તે જાતિભવ્યોને ભવસિદ્ધિકમાં ગણાવવા માટે ભવસિદ્ધિક શબ્દને ભાવાર્થ ભવ્ય એમ કરવું પડશે અને તેવી જ રીતે અભવ્યસિદ્ધિક શબ્દથી પણ જે અભવ્ય એ ભાવાર્થ ન લે અને એ પણ જેની સિદ્ધિ નથી, એવા જીને અભવસિદ્ધિક તરીકે લે તે જે જાતિભવ્ય અગર બીજા ગ્યતાવાળા ભવ્ય મેક્ષ ન પામે, તે બધાને અભાવસિદ્ધિકમાં લેવા પડે, માટે શાસ્ત્રકારોએ અભવસિદ્ધિકને ભાવાર્થ પણ અભવ્ય એમ જણાવ્યું. ૫ પ્રશ્ન–જે જીવમાં ભવ્યપણને સ્વભાવ છે. તે જીવને જે જે કાળે મનુષ્યત્વાદિક સાધને મળે છે તે કાળે તે તે જેને સમ્યગ્દર્શનાદિ રૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તિ જરૂર થાય-એમ માનવું કે નહિ? Page #160 -------------------------------------------------------------------------- ________________ આગમત સમાધાન–જીવમાં ભવ્યપણને સ્વભાવ છતાં પણ સમ્યગ્દર્શનાદિના - સાધને જે મનુષ્યપણદિક વિગેરે મલ્યા છતાં પણ સમ્યગ્દર્શન નાદિકની પ્રાપ્તિ થવી તે ભવ્યત્વના કાર્યરૂપ હોવા કરતાં તથાભવ્યત્વના કાર્યરૂપ છે, એમ શાસ્ત્રકારે સ્પષ્ટપણે જણાવે છે. જો કે બીજને માટી, પાણી, હવા વિગેરે કારણો મળે તે જે તે બીજમાં અંકુર થવાની લાયકાત હોય તો તે બીજ જરૂર અંકુરાને ઉત્પન્ન કરે, તેવી રીતે અહિં પણ જે જે જેમાં મોક્ષ મેળવવાની લાયકાતરૂપી ભવ્યપણું રહેલું હોય તેઓને મેક્ષમાર્ગનાં કારણે મળે ત્યારે જરૂર સમ્યગ્દર્શનાદિક રૂપ મેક્ષમાર્ગ મળી જ જોઈએ. તથા જેમ બીજમાં પૃથ્વી, પાણી, હવા વિગેરેને સંજોગ મળ્યા છતાં જો તે બીજ અંકુરાને જન્મ આપે નહિ તે તે બીજ શક્તિ વગરનું છે એમ કહેવું જ પડે, તેવી રીતે જે ભવ્યજીવ ગણાતું હોય તેને જે મોક્ષમાર્ગના કારણરૂપ મનુષ્યત્વાદિક સાધન મળ્યું હોય છતાં જે તે મેક્ષના માર્ગને ન મેળવી શકે તે તે જીવમાં મેક્ષની લાયકાત નથી અર્થાત્ અભવ્યપણું હોવું જોઈએ. આમ નહિં કહેવામાં પ્રથમ કારણ એ છે કે પ્રથમ તે એકલા ભવ્યત્વને અંગે મેક્ષમાર્ગના કારણરૂપ સમ્યગ્દર્શ નાદિકની પ્રાપ્તિ થતી જ નથી, પરંતુ તે સમ્યગ્દર્શનાદિકની પ્રાપ્તિ તથાભવ્યત્વ સ્વભાવને લીધે જ થાય છે અને તેથી મોક્ષે જવાની લાયકાત રૂપી ભવ્યપણને ધારણ કરવાવાળા જી પણ તથાભવ્યત્વને પરિપાક ન થયે હેાય તેથી અનંતી વખત પણ સમ્યગ્દર્શનાદિકરૂપી મોક્ષમાર્ગના કારણને મેળવે છતાં પણ તેઓ સમ્યગ્દર્શનાદિકને પામી શકે નહિ.” Page #161 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ચોથું ૨૩તેથી અનંતા-અનંત કાલથી રખડતા ભવ્ય પણ દ્રવ્ય-ચારિત્રને અનંતી વખત આદર કરનારા હોય અને તે અનંતી વખત ઉત્કૃષ્ટ ચારિત્રને દ્રવ્ય થકી આદરવાથી અનંતી વખતે નવરૈવેયકમાં જાય છે, તેથી સર્વ જેનું શાસ્ત્રકારોએ અનંતી વખત નવરૈવેયકમાં જવાનું જણાવ્યું, તે વ્યાજબી ઠરે છે. એટલે એ ઉપરથી એ પણ સ્પષ્ટ થયું કે કેવળ ભવ્યત્વ માત્રથી મોક્ષમાર્ગરૂપ સમ્યગ્દર્શનાદિકની પ્રાપ્તિ થતી નથી, પરંતુ તથાભવ્યત્વના પરિપાકથી જ દરેક ભવ્યને સમ્યગ્દર્શનાદિકરૂપી મોક્ષમાર્ગની પ્રાપ્તિ થાય છે. ૬ પ્રશ્ન-ભવ્યત્વ અને તથાભવ્યત્વમાં ફરકશે ગણ? સમાધાન-ભવ્યત્વ એ એક્ષપ્રાપ્તિની લાયકાત જણાવવાવાળે ભાવ છે, પરંતુ કયા કાળે, કયા જીવથી સમ્યગ્દશનાદિકની પ્રાપ્તિ થવી તે તથાભવ્યત્વનું કાર્ય છે. વળી અપ્રતિપાતીપણે મોક્ષ મેળવે, કે પ્રતિપાતી થઈને, ફરી સમ્યગ્દર્શનાદિ પામીને મેક્ષ મેળવે. પડ્યા છતાં પણ માત્ર અંતર્મુહૂર્તકાળે બીજી વખત સમ્યક્ત્વ મેળવે કે સંખ્યાત, અસંખ્યાત કે અનંતકાળ પ્રતિપાતીપણામાં ચાલ્યો જાય અને પછી સમ્યગ્દર્શનાદિકરૂપી મેક્ષમાર્ગને પામીને મોક્ષને મેળવે. કોઈક બે પાંચ ભવ ચઢતે—પડતે સમ્યકત્વ મેળવે, કેઈક અસંખ્યાત ભવ સુધી ચઢતે—પડતે સમ્યક્ત્વ મેળવે, કેઈ દેશવિરતિ મેળવીને સર્વવિરતિ મેળવે, કોઈ દેશવિરતિ વિના સર્વવિરતિ મેળવે, કોઈક બે-ત્રણ વખત દેશવિરતિ મેળવીને સર્વવિરતિ મેળવે, Page #162 -------------------------------------------------------------------------- ________________ આગમત કેઈક હજારે વખત દેશવિરતિ મેળવીને પછી સર્વ વિરતિ મેળવે, કેઈક સર્વવિરતિ મેળવીને અંતર્મુહૂર્તમાત્રમાં એક જ ભવે મોક્ષ મેળવે, કોઈક બે-ત્રણ ભવ ચારિત્ર આરાધીને મેક્ષ મેળવે, કોઈક સાત-આઠ ભાવ ચારિત્રની આરાધના કરી મિક્ષ મેળવે, કઈક આરાધનાના ભવે અખંડપણે ક્યાં જાય, કઈક વિરાધનાના ભાવે વચમાં કરીને આરાધનાના ભ કરવાવાળે થાય, ' કેઈક એક જ ભવમાં અંતમુહૂર્તમાત્રના પર્યાયથી મેક્ષ મેળવે, કેક દેશનક્રોડપૂર્વ સુધી ચારિત્ર પાળીને મોક્ષ મેળવે, કેક તેવા આઠભવ સુધી દીર્ઘપર્યાય પાળને મોક્ષ મેળવે, કેઈક મધ્યમ-પર્યાયેજ મોક્ષ મેળવે, કેઈક કયા ક્ષેત્રમાં, કેઈક ક્યા કાળમાં પ્રતિબંધ પામે, ચારિત્ર પામે, કઈક દ્રવ્યચારિત્ર અનતી વખત કરીને ભાવચારિત્ર પામે, કેઈક ભાવચારિત્ર પામ્યાની સાથે દ્રવ્ય ચારિત્ર આદરીને મેક્ષ પામે, કઈ દ્રવ્યચારિત્ર આદર્યા સિવાય મોક્ષ પામે, કેઈક તીર્થકરાદિ–મહાપુરૂષથી પ્રતિબંધ પામીને મેક્ષ પામે, કોઈ ગણધરાદિક મહાપુરૂષથી પ્રતિબંધ પામી મેક્ષ પામે, Page #163 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ચોથું તેમ કેઈક આચાર્યથી, કઈક ઉપાધ્યાયથી, કેઈક સાધુથી પ્રતિબંધ પામી મેક્ષ પામે, કોઈકને મોક્ષનું કારણ અનેતરપણે તીર્થ કરાદિકને પ્રતિબંધ ન બને અને ગણધરાદિકનું વચન અનંતર કારણ મેક્ષ માટે બને, એવી એવી અનેક વિચિત્રતાઓ ભવ્ય-જીવને મોક્ષના માર્ગમાં અનુભવાતી હોય છે, તે સર્વ વિચિત્રતાઓનું કારણ જ તથાભવ્યત્વ છે. ૭ પ્રશ્ન તથાભવ્યત્વ સર્વ ભવ્ય જેમાં હોય કે એકલા ત્રિલે કનાથ–તીર્થકરપણે થવાવાળા માં હોય ? સમાધાન–પ્રતિબંધ પામવાવાળા સર્વ ભવ્ય માં પણ તથા ભવ્યત્વ હેાય છે. અને ત્રિલેકનાથ તીર્થંકરપણે થવાવાળા જીવોમાં પણ તથાભવ્યત્વ હોય છે. જેમ જગતમાં તદ્ વ્યક્તિ પણે દરેક વ્યક્તિમાં હોય છે, અને તે દરેક વ્યક્તિની અપેક્ષાએ દરેક વ્યક્તિમાં રહેલું રત-વ્યક્તિપણું ભિન્ન-ભિન્ન સ્વભાવવાળું હોય છે, તેવી રીતે દરેક-ભમાં તથાભવ્યત્વ રહેલું હોય છે અને તે દરેકમાં રહેલું તથાભવ્યત્વ જુદા જુદા સ્વભાવનું જ હોય છે તેથી પ્રત્યેકબુદ્ધના તથાભવ્યત્વ સ્વભાવવાળા છે પ્રત્યેકબુદ્ધ થાય છે, સ્વયં બુદ્ધના તથા ભવ્યત્વના સ્વભાવવાળા જ સ્વયં બુદ્ધ થાય છે, બુદ્ધાધિત તથા ભવ્યત્વ-સ્વભાવવાળા જ બુદ્ધબોધિત થાય છે, ગણ ધરના તથાભવ્યત્વ-સ્વભાવવાળા છ ગણધર થાય છે, અને સામાન્યપણે સિદ્ધિ મેળવવાના તથાભવ્યત્વ–સ્વભાવ. વાળા જે સામાન્યકેવલી થાય છે, માટે દરેક મેક્ષે જવાવાળા ભવ્યજીમાં તથાભવ્યત્વ રહેલું છે અને તે જુદું જુદું છે. ઓ. ૪-૩ Page #164 -------------------------------------------------------------------------- ________________ આગમત ૮ પ્રશ્ન-ભવ્યત્વના કાર્યને અંગે ભેદો જણાવવા માટે જયારે તથાભવ્યત્વ માનવામાં આવે છે, તે પછી તે તથાભવ્યત્વને મેક્ષે જવાવાળા માંજ માનવાની જરૂર શી? સૂકમપણામાં રહેલા અને હંમેશાં રહેનારા એવા જે ભવ્ય એટલે જાતિભવ્યોમાં તથાભવ્યત્વ કેમ ન માનવું ? એટલે મેક્ષે જવાવાળા જીવનમાં પરિપકવ થવાવાળું ભવ્યત્વ છે, તેથી તથાભવ્યત્વ છે એમ મનાય છે, તેની માફક સર્વકાળ સૂક્ષ્મમાં રહેવાવાળા જેમાં મેક્ષ નહિ પમાડવાવાળું તથાભવ્યત્વ છે, એમ કેમ ન માનવું ? સમાધાન-આગળ જણાવી ગયા છીએ કે મેક્ષ પામવાની યોગ્યતા જે જીવમાં રહેલી છે તેનું નામ ભવ્યત્વ છે ! હવે જો આપણને તે વાત સર્વકાળે સૂક્ષ્મપણામાં રહેવાવાળા જેને તથાભવ્યત્વ-સ્વભાવથી મેક્ષ પામવાની સર્વદાની અગ્યતા એમ માનવા જઈએ તે ભવ્યત્વ સ્વભાવ ઉડી જાય, માટે સર્વદા સૂક્ષ્મમાં રહેવાવાળાને તથાભવ્યત્વ ન માનતાં જેઓને સમ્યગ્ગદર્શનાદિકરૂપી મેક્ષની પ્રાપ્તિ થવાની છે, તેઓને પ્રાપ્તિના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભાવ, પ્રતિપાતઅપ્રતિપાત હુસ્વ-દીર્ઘ પર્યાય, પુરૂષ વિશેષ, ગ-વચન વિશેષનું શ્રવણ-ક્રિયા વિશેષ દર્શન, પ્રતિમાદિકના સંગ વિગેરે અનેક વિચિત્રતાઓના નિર્વાહ માટે તથાભવ્યત્વ સ્વભાવ કે જે તેવી વિચિત્રતાને નિભાવી શકે છે તેને માનવાની જરૂર છે. એટલે મેક્ષ માર્ગ પામનારા ભવ્યમાં જ તથાભવ્યત્વ માની શકાય, એકલા તીર્થકર મહારાજમાં જ તથાભવ્યત્વ હોય છે, એમ માનવું એ લલિતવિસ્તરા, ગબિન્દુ, પંચસૂત્ર, પંચાશવૃત્તિ અને ચૂણિના પાઠોને જોતાં બરાબર નથી. Page #165 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ચિહ્યું ૯ પ્રશ્ન-ભવ્યત્વ સ્વભાવ જેમ સ્વાભાવિક છે, તેમ તથાભવ્ય વસ્વભાવ પણ સ્વાભાવિક છે કે કૃત્રિમ છે.? સમાધાન–જેવી રીતે ભવ્યત્વસ્વભાવ સ્વાભાવિક છે અને તેથી તે પારિણમિક ભાવ તરીકે ગણાય છે, તેવી જ રીતે જે તથાભવ્યત્વ તે પણ પરિણામિક ભાવજ છે અને તે ભવ્યત્વભાવની વિશિષ્ટતા રૂપ છે અને તેજ કારણથી ભવ્યત્વની માફક તથાભવ્યત્વ પણ અનાદિ પારિણું. મિક ભાવ છે. એટલે તીર્થકર મહારાજાઓમાં પણ રહેલું તથા ભવ્યત્વ તે અનાદિપરિણામિકભાવરૂપ છે અને બીજા પણ ભવ્યજીમાં રહેલું છે તથાભવ્યત્વ તે પણ અનાદિપારિમિકભાવરૂપ છે. આ તથાભવ્યત્વની વિચિત્રતાને લીધે જ તે તે જેમાં યેગ્યતાની વિચિત્રતા થઈ રહે છે, કેમકે સ્વભાવમાં વિચિત્રતા ન હોય તે યોગ્યતાની વિચિત્રતા ન રહે, અને યોગ્યતાની વિચિત્રતા ન હોય તે જુદા જુદા રૂપે જુદા જુદા સાધને મળતાં કાર્ય ન થવાની કે થવાની વિચિત્રતા રહે નહિં, માટે યોગ્યતાની વિચિત્રતા માનવાની માફક તથાભવ્યત્વભાવની વિચિત્રતા માનવી જ જોઈએ, અને તે વિચિત્ર તથાભવ્યત્વ દરેક ભવ્યજીવને સ્વાભાવિક અને અનાદિથી સિદ્ધ છે. ૧૦ પ્રશ્ન-તથાભવ્યત્વ જ્યારે અનાદિનું છે, તેમજ ભવ્યત્વની માફક તે અનાદિપરિણામિકભાવ રૂપ છે, તે પૂ. આચાર્ય શ્રી હરિભદ્રસૂરિજીએ લલિતવિસ્તરાની અંદર ભગવાન જિનેશ્વરનું પુરૂષોત્તમપણું જણાવતાં જોયામગ્રવાહિમાવત: એમ કહી શગ એટલે “સ્વાભાવિક એવું વિશેષણ કેમ આપ્યું છે? Page #166 -------------------------------------------------------------------------- ________________ ૨૮ આગમત સમાધાન-દરેક ક્ષે જવાવાળા ભવ્ય જીને તથાભવ્યત્વ અનાદિપારિણુમિક ભાવ રૂપ છે, અને તેથી તે સ્વાભાવિક છે, છતાં લલિત-વિસ્તરામાં ‘સહજ’ એવું જે વિશેષણ તથાભવ્યત્વને આપવામાં આવ્યું છે, તે કાંઈ તથાભવ્યત્વના એવા બે પ્રકાર જણાવવાને માટે આપવામાં આવ્યું નથી કે કેઈક તથાભવ્યત્વ સહજ એટલે સ્વાભાવિક હોઈ અનાદિ કાળનું હોય, અને કેઈક તથાભવ્યત્વ સહજ ન હોય એટલે અનાદિકાળનું ન હોય પરંતુ કૃત્રિમ હેય, આવી રીતે તથાભવ્યત્વ કે ભવ્યત્વના બે ભેદે જણાવવા માટે ત્યાં લલિત-વિસ્તરામાં સન્ન એવું વિશેષણ તથાભવ્યત્વને આપવામાં આવેલું નથી, પરંતુ ભગવાન તીર્થકર મહારાજના જીવમાં તથાભવ્યત્વ એટલે તીર્થકર થવાની લાયકાતવાળું ભવ્યત્વ અનાદિકાળનું હોય છે, પરંતુ કેઈક દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવના સંગે થવાવાળું ભગવાન તીર્થકરમાં ભવ્યત્વ નથી એવું જણાવવા માટે જ ત્યાં લલિતવિસ્તરામાં તથાભવ્યત્વને ‘સહજ’ એવું વિશેષણ આપવામાં આવ્યું છે. ૧૧ પ્રશ્ન-જ્યારે ભવ્યત્વ તથા સામાન્ય મેક્ષે જનારા જેને તથાભવ્યત્વ અને તીર્થંકર પદવી પ્રાપ્ત કરીને મેક્ષે જનારા ત્રિલોકનાથ તીર્થકર ભગવાનના જનું તથાભવ્યત્વ એ ત્રણે જ્યારે અનાદિના પારણુમિક ભાવ રૂપ છે અને સત્ત એટલે સ્વાભાવિક જ છે, તે પછી ભગવાન તીર્થકરના તથાભવ્યત્વને એવું વિશેષણ લગાડવાની જરૂર શી? સમાધાન-કઈ પણ સુજ્ઞ મનુષ્ય શાસ્ત્રના પદોને અર્થ કરે ત્યારે ... તે પિતાની સુજ્ઞતાને અંગે પહેલ વહેલે જ પ્રકરણને વિચાર કરે. Page #167 -------------------------------------------------------------------------- ________________ - ૨૯ - પુસ્તક એવું જે એમ ન હોય તે જેને પુરિપુરમા, કહીને પુરૂષોત્તમ (જિનેશ્વર)ને નમસ્કાર થાઓ, એમ કહે અને તેજ પદ જે પુરુષોત્તમ્યા તે કહીને વૈષ્ણવે પિતાના ગ્રંથમાં નમસ્કાર કરે ત્યારે સુજ્ઞમનુષ્ય તે પ્રકરણને દેખીને જ જૈન ગ્રંથમાં પુરૂષોત્તમનો અર્થ તીર્થકર કરે, અને અન્ય ગ્રંથમાં પુરૂષોત્તમને અર્થ વિષ્ણુ કરે એ સ્વાભાવિક જ છે. તેવી રીતે વિરતામાં કેનું ખંડન કરવા માટે તે પુરૂષોત્તમપદના અર્થમા સહજ’ શબ્દ તથાભવ્યત્વના વિશેષણ તરીકે વપરાય છે. એ જો સુજ્ઞપણું ધારીને વિચારે તે તે સુજ્ઞમનુષ્યને તથાભવ્યત્વના સ્વાભાવિક અને અસ્વાભાવિક (કૃત્રિમ) એવા બે ભેદ માનવાનું મન થશે જ નહિં. પરંતુ તે સહજ શબ્દ તીર્થકરની અનાદિ તથાભવ્યત્વથી થયેલી ગ્યતાને જ જણાવનાર છે, એમ સ્પષ્ટ માલમ પડશે, કારણકે કેટલાક મતવાળા એવું માનનારા હતા કે તીર્થકર થનારા જીવમાં તીર્થકર થવાને લાયકનું બીજ અનાદિકાલથી હેય અને બીજા જેમાં અનાદિકાલથી તેવું બીજ ન હોય એવું છે જ નહિ. અર્થાત્ જગતમાં જે જે જીવને જેવા જેવા સહકારી કારણે મળે તેવાં તેવાં કાર્યો થાય અને તેથી જેને કેવલ આત્માને મક્ષ કર એવા વિચારરૂપી સહકારી કારણ મળે તે મૂક કેવલી થાય, અને જેને પિતાના કુટુમ્બના કે લાગતા-વળગતા જે જે જે હોય તે બધાને મોક્ષ મેળવવા માટે તૈયાર થઉ એવા વિચારને યેગ મળે તે ગણધર થાય, અને જેને સમગ્ર જગતના છને કર્મક્ષય કરાવી મેક્ષ મેળવવાનો ઉત્તમ વિચારને જેગ મળે તે તીર્થકર થાય, Page #168 -------------------------------------------------------------------------- ________________ ૩૦. આગમત અર્થાત્ તે તે જીવને તેવાં તેવાં સહકારી કારણ મળવાથી તે તે જીવે છે તે રૂપે થાય છે. એટલે જીના સ્વભાવમાં તે કઈ ફરક નથી, માત્ર સહકારી કારણે અને જીવની ગ્યતાની વિચિત્રતાને લીધે જુદાં જુદાં કાર્યો થાય છે. અર્થાત મૂકકેવલી થનારા જીવને પણ જે ગણધરપણું અને તીર્થંકરપણું થવાને લાયકના વિચારો મળ્યા હતા તે તે ગણધર થાત, અને તીર્થકર પણ થાત, એવી જ રીતે ગણધર થવાવાળાને પણ મૂકકેવલી અને તીર્થકર થવાને લાયકના વિચારે થયા હેત તે તે મૂકેવલી અને તીર્થંકર પણ થાત. અને તીર્થકરના જીવને પણ જે મૂકકેવલી અને ગણધરપણુના લાયકને વિચારને વેગ મળે હેત તે તે મૂકકેવલી કે ગણધર થાત. આવું માનીને સર્વ ને સરખી ગ્યતાવાળા માનવાવાળા જે હતા તેવા બેમતવાળાના ખંડનને માટે એટલે કેઈપણ જીવ કઈ પણ પદવી આદિને માટે અયોગ્ય નથી. તેમ “અનાદિની વિશિષ્ટ યોગ્યતાવાળા અમુક જી હોય એમ પણ નથી. એવું માનવાવાળા તે બોદ્ધોના ખંડનને માટે પૂ. આ. શ્રી હરિભદ્રસૂરિજીએ તથાભવ્યત્વની સાથે “સહજ' શબ્દ જોડીને સ્પષ્ટ કર્યું છે કે જીવમાં તેવા તેવા પ્રકારનો અનાદિથી તથા ભવ્યત્વરૂપે પારિણુમિક સ્વભાવ હોય છે. અને તેના પ્રતાપે ગ્યતા, સહકારી વિગેરે મળે છે, આવી રીતે માત્ર સહકારી ભેદથી કાર્યભેદ નથી, પરંતુ સ્વભાવ ભેદથી કાર્યભેદ છે અને તે સ્વભાવભેદ સહકારિયેળ નહિ પણ અનાદિને છે એમ જણાવવા માટે ત્યાં સહજ એવું વિશેષણ તથાભવ્યત્વને આપવામાં આવેલું છે. પરંતુ તે પ્રકરણને સમજ્યા સિવાય તથાભવ્યત્વના Page #169 -------------------------------------------------------------------------- ________________ પુસ્તક ચેાથું બે ભેદ પાડી દઈને એક તથાભવ્યત્વ અનાદિનું સ્વાભાવિક સહજ ” માનવું અને બીજું તથાભવ્યત્વ અનાદિનું નહિ માની અસહજ માનીને કૃત્રિમ માનવું, એ પ્રકરણ સમજનારને તે કઈ પણ પ્રકારે શેલે તેમ નથી. છે ધર્મનું મહત્ત્વ ) સ્વરૂપમાં મતભેદ પણ સાધ્યમાં એકમત પદાર્થની વાત એટલે કે સ્વરૂપની વાત આવે ત્યાં મતિમાં ભેદો પડી જાય છે. દેશને આઝાદી મળે, આબાદી મળે, એમાં તમામ નેતાઓ એકમત છે, પણ આઝાદી કોને કહેવી? આબાદી કોને કહેવી? ત્યાં મતભેદતેજ રીતે જીવમાત્રને સુખની ઈચ્છા છે, એ વાત ભેદ વિનાની છે, પણ સુખ કોને કહેવું? ત્યાં મતભેદ, કેટલાક છે આત્માના સ્વાભાવિક સુખને ઈરછે છે જ્યારે કેટલાક જીવો પગલિક સુખને ઈરછે છે. જેને એક વર્ગ પગલિક સુખને ઈચછે છે એટલે કે કામને ઈ છે. ઇન્દ્રિયોના વિષયના સુખને ઈચ્છે છે, તેને અંગે સ્વર્ગાદિ ઈચ્છે છે. જ્યારે અને બીજો વર્ગ આત્માના સુખને એટલે કે મોક્ષને ઈચ્છે છે. આ પ્રકારે ઈચ્છા જેમ ભિન્ન છે, તેમ તેના રસ્તાઓ પણ ભિન્ન છે. રસ્તે જુદો, તેની ગાડી પણ જુદી, એક માર્ગની ગાડી બીજા માર્ગને કામ ન લાગે. સાધ્યના જુદાપણા અંગે સાધને પણ જુદાં જ હોય. શ્રી આગમત સ્થાયીનિધિ માં ! લાભ લેનાર ભાગ્યશાળીઓની નામાવલી.... સં. ૨૦૩૧ ૧૦) પૂ. અમીસાગરજી મના ઉપદેશથી શ્રી ખુશાલ ભુવન જૈન ઉપાશ્રય તરફથી અમદાવાદ, ૧૦૦) શ્રી વેજલપુર જૈન સંઘ તરફથી પૂ. પં. શ્રી સૌભાગ્ય સાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી Page #170 -------------------------------------------------------------------------- ________________ આગમ સં. ૨૦૩૨ ૩૦૦ શ્રી અમૃતલાલ કાલીદાસ રાજામહેતાની પિળ અમદાવાદ ૩૦૦પૂ. સા. મહારાજશ્રી તિલકશ્રીજીના સમુદાયના પૂ. સા. શ્રી રંજનશ્રીજી મહારાજ સાહેબના શિષ્યા પૂ. ગુણદયાશ્રી આદિના ઉપદેશથી તપની પૂર્ણાહુતિ નિમિત્તે ૨૫૧ જવાહરનગર જૈન વે. મૂર્તિપૂજક સંઘ તરફથી પૂ. મુનિશ્રી અમેદસાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી ૨૫૧) શ્રી શાંતિનાથ દેરાસરજી ટ્રસ્ટ નવાપુરા તરફથી પૂ.પં. શ્રી સૂર્યોદય સાગરજી મહારાજશ્રીના ઉપદેશથી ૨૫૧૭ વીસાનીમા જૈન પંચ ગોધરા તરફથી પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મ. સા.ના ઉપદેશથી ૨૫) જૈન સંઘ-વડાચૌટા સુરત તરફથી પૂ. પં. શ્રી સૂર્યોદય સાગરજી મહારાજશ્રીના ઉપદેશથી ૨૦૦૧ શ્રી વલસાડ જૈન સંઘ તરફથી હા.સેવંતીલાલ–વાડીલાલ ૧૦૧ તલાજા જૈન વે. મૂ. સંઘ તરફથી મુનિશ્રી મનહર સાગરજી મ. સા.ના ઉપદેશથી ૧૦) લીંબડી જૈન ઉપાશ્રયના જ્ઞાનખાતા તરફથી પૂ. સા. શ્રી મહારાજશ્રી મૃગેન્દ્રશ્રીજીના ઉપદેશથી ૧૦૧, પૂ. પં. શ્રી સૌભાગ્ય સાગરજી મહારાજશ્રીના ઉપદેશથી વડાચૌટા સુરતથી આવેલા તે ૧૦) નટવરલાલ મણીલાલ ઝવેરી રાધનપુરાવાળા તરફથી પૂ. મુનિશ્રી નીરૂપમસાગરજી મહારાજશ્રીના ઉપદેશથી ૧૦) શેઠ પાનાચંદ વૃજલાલની પેઢી તરફથી-પૂ. પં. શ્રી ચિદાનંદ સાગરજી મહારાજ સાહેબના ઉપદેશથી ૧૦) પૂ. સા. મહારાજશ્રી નિરંજનાશ્રીજીના ઉપદેશથી પૂ. દિવ્ય દયાશ્રીજીની પ્રેરણાથી સાગરગચ્છના ઉપાશ્રય, સુરત તરફથી ૫૧) રેહત મશીનરી સ્ટોર્સ તલાજા તરફથી પૂ. સા. નીરંજના શ્રીજી મહારાજશ્રીના ઉપદેશથી Page #171 -------------------------------------------------------------------------- ________________ નમ્ર વિજ્ઞપ્તિ ન આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તારિક દષ્ટિના લથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયે..ગમ ન જણાય તે આમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુ-સાવી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કર. કેાઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. phowchang આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે. ) ચતુર્વિધશ્રી સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, 4 સાધ્વીજી, જ્ઞાન ભંડારો તથા તત્ત્વરૂચિ ગૃહસ્થ આદિ ને વિના મૂલ્ય મેકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી સ્થાથી ગ્રાહક થવા ભલામણ છે. dટર- 0025 આર્થિક લાભ લેવાનું સરનામું પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ. ગ્રંથમાળા “આગમ જ્યોત' કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ કાપડ બજાર, મીઠાભાઈ ગુલાબચંદ જૈન Po. કપડવંજ (જી. ખેડા ) ઉપાશ્રય લાવવાડા, કપડવંજ Page #172 -------------------------------------------------------------------------- ________________ રસાગરનૌતી - 9) [પૂ. ગમે તારક આચાર્યદેવ શ્રીના અથાગ-ચિંતનભર્યા વ્યાખ્યાનમાંથી તારવેલ કેટલાક સુવાકય-મૌક્તિક...સં.] 0 ધર્મ તેને ગમે કે જેને કર્મની સરી ખૂંચવા લાગે ! 0 સંસારનો રાગ ઘટયો ત્યારે કહેવાય કે જ્યારે ભયંકર વિષમ પરિસ્થિતિમાં પણ ધર્મ-ક્રિયાઓની આચરણાને પડતી મુકવાનો વિચાર પણ ન સ્પશે ! 0 ધર્મક્રિયા–વાસિત જીવોની મનોદશા એવી હોય કે દોષથી ખદબદતા જીવાત્મામાં પણ રહેલ મૌલિક યોગ્યતા પારખી તેને વિકસાવી કર્મનાં બંધને ફગવી દેવડાવવા તનતોડ સહાય કરે ! 0 વાસનાઓની વિષમ-અસરતળે જીવાત્મા વતી રહ્યો ત્યાં સુધી ગણાય કે જ્યાં સુધી સંસારના વિષય સુખની વધુ માત્રા મેળવનારાઓની હાજરી વધુ ગમતી હોય ! 0 કષાયની તાબેદારીમાં જીવની ફસામણ ત્યાં સુધી સમજવી કે જ્યાં સુધી શાસ્ત્રની વાતને પણ પકડ તરીકે અપનાવી કલુષિત પરિણામેની તાબેદારી હોય.....! ! ! 0 સંસ્કારો સંસારને ટકાવે છે, એ વાત સાચી ! પણ બન્નેમાં મહત્વની જે ક્રિયાનો જ છે તેને જો જ્ઞાનીની આજ્ઞા પ્રમાણે ગોઠવી દેવાય તો સંસાર ઉભો જ ન રહે......! ! ! આવરણ * દીપક પ્રિન્ટરી * અમદાવાદ-૩૮૦ 001