SearchBrowseAboutContactDonate
Page Preview
Page 155
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૭ પુસ્તક થું સવાલ-૮ જીવાત્માની આવી ભવ પરંપરા માનવાની જરૂર શી? –આવું માનવાથી કર્તવ્યનિષ્ઠા જાગૃત થાય છે. સવાલ-૯ “કર્તવ્ય અટલે શું? –ક્ષણિક, નશ્વર, સંસારી પદાર્થોની મેહ-માયા અળગી કરી કદી નાશ ન પામનારા આત્માના સ્વરૂપની ઓળખાણ કરી તેના વિકાસ માટે પ્રયત્ન કરે. સવાલ-૧૦ સંસારી પદાર્થો નશ્વર છે, તે જીવાત્મા પણ મૃત્યુ પામે છે, એટલે નાશ પામે છે, તે ભવ–પરંપરાની માન્યતા શી રીતે ? -નારા શબ્દમાં ઝૂ ધાતુ છે, તેને અર્થ વ્યાકરણના ધાતુપાઠમાં ની બદ્ર દ્વારા “જે સ્વરૂપમાં હાલ છે, તે સ્વરૂપમાં ન દેખાય એ અર્થ છે જીવાત્માને માત્ર પર્યાય-બાહ્ય દેખાવ આપણ દષ્ટિથી મૃત્યુ દ્વારા અદશ્ય થાય છે, પણ જીવાત્મા તે કાયમ જ હોય, તે પોતાના શુભાશુભ કર્મોના આધારે સારી-નરસી ગતિઓમાં રખડે છે. એટલે કર્તવ્યનિષ્ઠાથી સમજુ માણસ પોતાના સતકર્મોને જલ્થ વધારે, જેથી પશુની ગતિઓમાં જઈ વધુ દુઃખી ન થવું પડે. સતકર્મોના જથ્થાથી સારી-ગતિમાં જઈ સકર્મોને પણ ખલાસ કરી આત્મા સર્વથા કર્મમુક્ત પણ બની શકે છે. એટલે કર્તવ્યનિષ્ઠા જીવનની મહત્વપૂર્ણ વસ્તુ છે. તે માટે હિંદુ શબ્દ દ્વારા જીવાત્માની ભવ–પરંપરાની માન્યતા મહત્વની છે.
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy