________________
પુસ્તક ચોથું
શ્રી તારંગા–શ્રી અજિતનાથ સ્તવન
(રાગ-પ્રભાતી) બાપલડારે પાતિકડાં તમે S એ દેશી
નિશદિન સેવે સંત સેભાગી દેવ એ મનને રંગે રે. જે નિજ પદ દેવે સેવકને; સાદી અનંતને ભેગેરે . ભેટ ભવજલધિ પરપારા; અજિતજિનંદ તારંગે રે ૧ મન વચન તનુ શુદ્ધિ કરીએ, જિન પૂજનને કાલે રે ! ભાજન મલિન કરે પય પાક; સ્વાદ ન લેશે આલે રે I ભેટ ૨ મન ઈલિકા ધરતિ ષટપદને થાવે તસ પદ ભેગી રે ! જિનવરસું એકતાન મિલાવી આતમ ચિદ પદયેગી રે ભેટ ૩ એહ પૂજા પ્રતિપત્તિ ભાખી અંગાદિક તસ હેતે રે થય ઘૂઈ દુગ એ ઉત્તરાધ્યયને ભૂલે જડ સંકેતે રે ભેટ ૪ જિનગુણ સમસ્ત સાથે યેગી નિજ પદ અથી સાચા રે મેહ મહાકટકે જઈ ઝૂઝે નાણ રયણ લહે જાઓ રે ! ભેટ ૫ સુરનર કિન્નર સેવિત જિન પદ; નહી શક્તિ એક નાનીરે રાય દશારણ વાત સુણીને ભક્તિ આનંદમય વરણું રે ભેટ ૬
pamanan
૦ શ્રી વીતરાગની ભક્તિ વિધિપૂર્વક ગુણાનુરાગ
દષ્ટિથી કરાય તે અવશ્ય અંતરના મેહાદિ ? દોષોને ઘટાડે થાય જ છે!!!