SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ $ ધર્મમાં સૂક્ષ્મ બુદ્ધિની જરૂર [ વિક્રમ સંવત ૨૦૦૦થી ૨૦૦૬ની સ્થિરતા દરમ્યાન તબિયતની અસ્વસ્થતાએ છુટક આપેલ અનેક વ્યાખ્યાને પૈકી શ્રી નેમુભાઈની વાડી ગોપીપુરા સુરતમાં જેઠ વદ ૫ ને રવિવારે પૂજ્ય આગમ દ્વારક દેવશ્રીએ આપેલ વ્યાખ્યાનને ઉતારે પૂજ્ય આચાર્યશ્રી હેમસાગર સૂરીશ્વર ભગવંતે કરેલ, તે પરથી વ્યવસ્થિત ગોઠવી અહીં રજૂ કરેલ છે. સં. સુમકુચા 1 ઘ ઘર્માર્થમિન ; अन्यथा तबुद्धयैव तदव्याघातः प्रसज्यते ॥ આર્ય પ્રજાની માન્યતા શાસ્ત્રકાર મહારાજા આચાર્યદેવ શ્રીમાન્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા ભવ્ય જીવોના ઉપકારને માટે ધર્મોપદેશ કરતાં થકાં ફરમાવે છે કે આ સંસારમાં આર્ય પ્રજા જન્મથી, સંસ્કારથી અને વર્તનથી ધર્મની ઈચ્છાવાળી જ હોય છે. કેઈપણુ આર્ય મનુષ્ય, અધર્મ કરતે હોય તે પણ અધર્મ કરવામાં તે રાજી હેતે નથી, આર્ય મનુષ્ય ધર્મ એ છે પણ કરે, પરંતુ એ છે પણ થયેલે ધર્મ હૃદયને સંતોષ આપનારે થાય છે. આવી સમજ-બુદ્ધિને ધરનારે આર્ય મનુષ્ય અધર્મને ખરાબ ગણે અને ધર્મને સારે ગણે જ ! ધર્મ તરફના એના વર્તનથી પિતાનું હિત થતું જાણે ખુશી અને અધર્મ થતું હોય ત્યારે એવાને હૃદયમાં ડંખ કે ગ્લાનિ થયા
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy