________________
૫
પુસ્તક બીજુ
હવે સ્થાપના-જીવનું સ્વરૂપ કહેવાય છે.
લાકડાની રચનામાં, લુગડાંની બનાવેલી ઢીંગલીમાં, તેમજ ચિત્રકારે ચિન્નેલ ચિત્રક્રિયામાં અને ચંદનક (સ્થાપનાજી)માં વપરાતી સિદ્ધાંતની જે અક્ષ-નિક્ષેપરૂપ સંજ્ઞા તે અક્ષ-નિક્ષેપ વગેરેમાં સ્થાપના જીવને નિક્ષેપ કરવાનું છે. -
ભાષ્યમાં 89ત્ત-રિત્રનિક્ષેપુિ એવું જે પદ આપવામાં આવેલ છે તેમાં કર્મ શબ્દ કાષ્ટ, પુસ્ત અને ચિત્રત્રણેમાં જેડી કાષ્ઠકર્મ, પુસ્તકમ, ચિત્રકર્મ, એ પ્રમાણે અર્થ કરવાને છે અને અંતમાં રહેલ નાદિ પદ બંને ઠેકાણે જોડવાનું છે. પુea-faxwદ્ર તથા નાવિતિ એમ અર્થ કરવાને છે.
એકંદર અર્થ એ થયે કે છજર્મ પુરજર્મ-વિત્રર્મદિg તથા બનિક્ષેપઢિપુ આ પ્રમાણે બે વિભાગ કરીને તત્વ એ જણાવવું છે કે કાકર્મ, ચિત્રકર્મ અને પુસ્તકર્મ વિગેરેમાં જે સદ્ભાવસ્થાપના અને અક્ષ-નિક્ષેપ વિગેરેમાં અસદ્ભાવસ્થાપના એ બંને પ્રકારની સ્થાપના તે સ્થાપના જીવ કહેવાય.
તાત્પર્ય એ થયું કે શરીરયુક્ત આત્માને જે હસ્ત-પાદ વિગેરે આકાર દેખાય છે, તે આકાર તે સ્થાપનામાં પણ દેખાય છે-માટે તે સ્થાપના-જીવ કહેવાય.
શકા –અક્ષનિક્ષેપાદિ–અસદુભાવ-સ્થાપનામાં શરીરનુગત આત્માને હાથ-પગ વિગેરે આકાર નથી તે તેને સ્થાપના જીવ કેમ કહેવાય?
સમાધાન -અક્ષનિક્ષે પાદિ અસદુભાવ-સ્થાપનામાં જે કે બાહ્યદષ્ટિએ શરીરનુગત આત્માને આકાર નથી, તે પણ સ્થાપનાની કલ્પના કરનાર વ્યક્તિ બુદ્ધિવડે તે અક્ષ-નિક્ષેપાદિમાં શરીરનુગત આત્માના આકારની અવશ્ય કલ્પના કરે છે.
આ અપેક્ષાથી જ નામ તથા દ્રવ્ય નિક્ષેપાથી સ્થાપના નિક્ષેપ આ. ૨-૩