________________
1 શ્રી વર્ધમાન જafમને :
કાળાશ જોત
વિક્રમ સં.
વીર નિ, સં.
૨૫૦૨
ર૦૩ર
જિનશાસનને
ઓળખાવનાર રત્નત્રયી, નવપદ અને તે | ૨૦ સ્થાનકની છે
માર્મિક-સમજુતી
પુસ્તક
વધ
જગતના પ્રાણીઓમાં સૌથી વધુ સમજણ અને વિવેકબુદ્ધિને ધરાવનાર માનવ-જાતિમાં સામાન્યથી બે વર્ગ જણાય છે.
૧ નાસ્તિક, ૨ આસ્તિક
જેમાં નાસ્તિક એટલે જે વર્તમાન-કાળના જન્મને પ્રધાન રાખવાથી ઉપજતી ભેગ-વિલાસપ્રધાન વૃત્તિને કારણે પરલેકચારી આત્મા, પુણ્ય, પાપ, સ્વર્ગ, નરક અને મોક્ષ જેવા અતીન્દ્રિય અધ્યાત્મ પ્રધાન તને અ-માન્ય રાખે છે.
આસ્તિક એટલે શાશ્વત, સનાતન, નિત્યા-નિત્ય આત્મ-તત્વના સ્વીકારના બળે ઉપજતી અધ્યાત્મ-પ્રધાન દષ્ટિથી સંસારની અસારતાને નજર સમક્ષ રાખી વિષમ કર્મને બંધનેમાંથી છુટવા માટે અનંત ઉપકારી જ્ઞાની-ભગવતેએ ભાખેલા નવતત્ત્વ, રત્નત્રયી. સપ્તભંગી