________________
ॐ श्री वर्धमान स्वामिने नमः ॥
આકાશ જોત
:
A
ઈ.
सव
વીર નિ. સ. ૨પર
વિક્રમ સં.
ર૦૦ર
। संतिएसिणो ।
પુસ્તક
શાસનની વર્ષ ૧૧ અર્થ–ગંભીર વ્યાખ્યા
?
જૈન-જનતામાં એક વાત તે અત્યંત પ્રસિદ્ધ છે કે-દરેક જીવ પિતાને અંગે શરીર, આહાર, ઇકિયે. તેના વિષયો અને તેને અનુકુલ સાધન મેળવવા માટે જે જે પ્રયત્ન કરે છે, તે સર્વ સ્વ-સેવાને નામે એટલે સ્વાર્થવૃત્તિ તરીકે ઓળખાય છે, આ ગણાતી
–સેવા માત્ર લૌકિક-માગમાં પણ પાશવી-વૃત્તિની મુખ્યતાવાળાને હાથ છે, પરંતુ જેઓ શારીરિક-જીવનરૂપી પાશવી–વૃત્તિ કરતાં આગળ વધીને અહં-પુરૂષિકા વૃત્તિને ધારણ કરનારા હોય છે, તે જનું નિવિવેકી-જીવન છતાં તે આહાર કે શરીર આદિ તરફ તળેલું હોતું નથી, પરંતુ તેઓનું જીવન તે કેવળ યશ-કીતિ ખાટવા તરફ હોય છે, અને તે યશ-કીતિને માટે કુટુંબ અને ધનને ભેગ આપવા સાથે યાવત્ આત્માને પણ ભેગ આપે છે.