________________
આગમત કાઢી નાખી ફક્ત ત્રસ જીવને જ જીવ માનવાનું જૈનને કદી પણ પાલવે નહિ. હવે આગળ વધીએ !
જીવ કેને કહેવાય? તે કે – શરીર ધારણ કરવાવાળે માત્ર જીવ. તમેએ કહેવામાં-બોલવામાં જૈનપણું રાખ્યું ! પણ જીવની ઓળખમાં જૈનપણું ગુમાવી દીધું છે, એટલે કે જેનેતરપણાના વિચારેએ તમારા ઘરમાં સ્થાન મેળવ્યું છે. જેટલા શરીરધારી એટલા જીવ એવું કેઈ દિ કહ્યું ખરું? જગતના સઘળા જીએ કેઈને કેઈ રૂપે શરીર તે ધારણ કરેલાં જ છે. - તમેએ સરસવ જેટલાને જીવ માન્યા પણ મેરૂ જેટલાને ફેંકી દેવાની વાત કરે છે, એક બાજુ જગતની જેટલી ઇંદ્રિયેન જીદેવતા, નારકી, મનુષ્ય, બધાને રાખે અને બીજી બાજુ કંદમૂળાદિ સોયની અણી ઉપર આવે તેટલા રાખે અને જ્ઞાની મહાત્માને પૂછે કે જીવ શામાં વધારે છે તે તેઓ કંદમૂળાદિ અનંતકાયમાં જીવ વધારે છે, તેવું જ કહેશે, અને તે કેટલા ગુણ, તે કે- અનંતગુણ, આ બધા મેરૂ જેટલા ને તો તમોએ જીવમાંથી જ બાતલ કરી નાખ્યા. | જૈનેતરે કે જેઓ પૃથ્વી-પાણ–અગ્નિ-વાયુ અને વર્તમાનમાં વિજ્ઞાનથી સિદ્ધ એવી પણ વનસ્પતિને જીવમાંથી કાઢી ફક્ત ત્રસજીવોને જ જીવ માનવા લાગ્યા અને તમે જૈન હોવા છતાં પણ તેમની જ માન્યતામાં રહેવા લાગ્યા, પરંતુ જેટલા શરીરધારી તેટલા બધાને છ ગણી શકાય. પણ આ બધું તમને ક્યારે સમજાય ? જ્યારે સાચા જૈન બને ત્યારે. જગતની દ્રષ્ટિએ જોતાં શીખે.
આપણે મનુષ્યપણું પામ્યા અને આ બધા જ લટકતા રહ્યા, કારણ શું? પૃથ્વી-પાણી–અગ્નિ-વાયુ-વનસ્પતિ–પશુ-પંખી વિગેરે બધાય છે છતાં એમને મનુષ્યપણે કેટલી મુશ્કેલીવાળું છે? એ ત્યારે જ સમજાય કે જ્યારે બીજા ને વિચાર કરતા શીખીએ!