________________
નમ્ર વિજ્ઞપ્તિ ન આ પ્રકાશન ચતુર્વિધ શ્રી સંઘના હિતાર્થે તારિક દષ્ટિના લથી કરવામાં આવ્યું છે, જે પુણ્યાત્માને સંજોગવશ આની ઉપયે..ગમ ન જણાય તે આમિક વસ્તુથી ભરપુર આ પ્રકાશનની આશાતનાથી બચવા માટે ગ્ય અધિકારી સાધુ-સાવી કે વિવેકી ગૃહસ્થને અથવા યોગ્ય જિનાલય ઉપાશ્રય જ્ઞાનમંદિર કે પુસ્તકાલયને આ પ્રકાશન ભેટ આપી સુરક્ષિતપણે જળવાઈ રહે તેવો પ્રબંધ કર.
કેાઈ સંજોગોમાં આ પુસ્તક કચરાપટ્ટી કે રદ્દી તરીકે પડી રહી અવહેલના ન પામે તેનું પુરતું ધ્યાન રાખવા નમ્ર વિજ્ઞપ્તિ છે. phowchang
આનું પ્રકાશન દર વર્ષની આ સુદ પૂર્ણિમાએ થાય છે. ) ચતુર્વિધશ્રી સંઘના હિતાર્થે આનું પ્રકાશન પૂ. સાધુ, 4 સાધ્વીજી, જ્ઞાન ભંડારો તથા તત્ત્વરૂચિ ગૃહસ્થ આદિ ને
વિના મૂલ્ય મેકલાય છે. ધર્મપ્રેમીઓને સ્થાઈ કેશમાં ૧૦૧ લખાવી
સ્થાથી ગ્રાહક થવા ભલામણ છે. dટર-
0025 આર્થિક લાભ લેવાનું સરનામું
પ્રાપ્તિસ્થાન : શ્રી આગમ. ગ્રંથમાળા “આગમ જ્યોત' કાર્યાલય રમણલાલ જેચંદભાઈ શાહ માસ્તર હરગોવનભાઈ કાપડ બજાર,
મીઠાભાઈ ગુલાબચંદ જૈન Po. કપડવંજ (જી. ખેડા ) ઉપાશ્રય લાવવાડા, કપડવંજ