SearchBrowseAboutContactDonate
Page Preview
Page 63
Loading...
Download File
Download File
Page Text
________________ પુસ્તક બાજુ પરંતુ અનંતગણું કઠિન કર્મ કટકની કરવાલને ફટકામાંથી બચવું મુશ્કેલ છે. મહાનુભાવે ! ભગવાન જિનેશ્વર-મહારાજનાં વચનને વિચાર! તેના તત્વને હૃદયગત કરે ! તમારા મન-વચન-કાયાના યોગોને તેને આધીન બનાવે! ગણાતા મહાત્માઓની ગંદકીના ગોટાળામાં ગુંચવાઓ નહિ! અને આત્માની અવ્યાબાધ સ્થિતિને લક્ષ્યમાં રાખી તેના પરમ ઉદયના વખત સુધી તે જ માગે કટિબદ્ધ થઈ આગળ વધવાને ઉદ્યમ કરે જેથી તમારી શાસનસેવા અને મહાત્માપણું અમેદવા લાયક થાય.” [ આ ઉપરાંત જ્ઞાની-ગીતાર્થ ગુરુની નિશ્રામાં આ સંબંધી વધુ વિચારણાથી શાસન શબ્દને પરમાર્થ જાણવા મળે છે કે જે વિષમકર્મોના બંધનેને ફગાવવા ઉપયોગી થાય તે શાસન. એટલે અંગત વિચારો કે પ્રવૃત્તિઓ રાગ-દેવમૂળક હોઈ પક્ષવાદને જન્માવે છે. તેને ભૂલ-ચૂકે પણ શાસન-સેવાના ભળતા નામેથી નવાજવાની ધૃષ્ટતા કરવી હિતાવહ નથી. અર્થાત–વ્યક્તિગત–વિચાગ્ધારાના પિષણ-સમર્થનમાંથી જન્મતી પક્ષવાદની પ્રવૃત્તિ શાસનપગી નથી, એ વાત ગંભીરપણે સમજવી જરૂરી છે.]
SR No.540011
Book TitleAgam Jyot 1975 Varsh 11
Original Sutra AuthorN/A
AuthorAgmoddharak Jain Granthmala
PublisherAgmoddharak Jain Granthmala
Publication Year1976
Total Pages172
LanguageGujarati
ClassificationMagazine, India_Agam Jyot, & India
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy