________________
તત્ત્વત્રયીની પ્રસ્તાવને.
હેય, અગર જે બધા જુદા જુદા ઈશ્વરે આ દુનિયાના માલિક બની જગતની રચના કરવાનો દાવો ધરાવતા હોય છે, તેમાને કર્યો ઈશ્વર સાચે તારવી કાઢવે ? - બીજી વાત એ છે કે ખ્રિસ્તીના ઈશ્વરે કહ્યું કે-ફલાની વસ્તુ બનાવે, બની ગઈ.
વેદમાં-બ્રહ્માએ એકદમ જગત બનાવી દીધું–તે એવી રીતે કે જેમ સૂર્યની કિરણે નીકળી પડે તેમ કઈને કાંઈ ખબરજ ન પડી. આ વાતે શું એક બાલકના ખ્યાલ જેવી નથી? કુંભાર માટી આદિની સામગ્રી મેળવ્યા પછી થી જ ઘડે બનાવે છે તે પણ પોતાના સ્વાર્થના માટે. આ બધું જગત બનાવવાના મશાલા ઈશ્વરે કયાંથી મેળવ્યા? અને તેણે પોતાના કયાં સ્વાર્થ ના માટે બનાવ્યું? આ બધું શું વિચારવા જેવું નથી ? માટે આ બધું જગત કેઈએ બનાવેલુંજ નથી પણ પ્રવાહથી અનાદિના કાળથી ચાલતું જ આવેલું છે, એમ જે સર્વજ્ઞ એ બતાવેલું છે તેજ સિદ્ધ રૂપનું છે. વિચાર કરશે તે અવશ્ય સારી રીતે સમજી શકશે.
(૩) જે સત્ય જ્ઞાન છે તે જ ખરા વેદે છે. તેવા સત્ય જ્ઞાનના પુરેપુરા હિમાયતી એવા જેને જગજાહેર થએલા છે, છતાં કહેવું કે જેને વેદને માન આપતા નથી, તેથી તે નાસ્તિક છે. આ કથન તેમણે કેટલું સભ્યતાવાળું, અને કેટલી વિકતાવાળું છે? પોતે પુરાણમાં ના અનેક ગા૫ ગોલાઓમાં આંખ મીંચામણ કરી લેકેના આગળ-જેમ ધ્વીત્યા કરવા અને પિતાનામાં અસ્તિકતા બતાવવાને લ કરે, આષ પુરૂમાં સત્યપ્રિયતા કેટલી કવી?
" ક " . " , " : (૪) જૈન તીર્થકર સ્વપરનું કલ્યાણ કરવાના માટે પિતાની રાજ્ય દ્ધિને ત્યાગ કરી પરમ યોગીઓ થયા છે, પછી સર્વજ્ઞ પણું મેળવીને જગતના જીવને સત્ય તત્વજ્ઞાનનો ઉપદેશ કરતા રહ્યા, તેમને નાગ દેવ તરીકે એલખાવનારા, પિતાના દેવેને સ્ત્રીઓમાં આશા રૂપે સ્થાપન કરી, નીતિથી વિરૂદ્ધ, લેક વિરૂદ્ધ, અજાણ લેક પાસે પૂજન કરનારા, કેદમાં બધા સત્ય પ્રિય હશે? થેડે પણ વિચાર કરી જનારા છે ?. .
વળી જૈન સાધુઓ તદ્દન નિસ્પૃહતાને ધારણ કરનારા અને સર્વ રોના બતાવેલા સત્ય માર્ગે ચાલનારા અને સૈમના જે સત્ય તને ઉપદેશ
* *_
}
.
,
,
,
Jain Education International
For Personal & Private Use Only
www.jainelibrary.org