Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 13
________________ ૧૨ તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા - ૪ પ્રાયોમ્ય: #T: [૪,ર૪] સૂત્રની વ્યાખ્યા મુજબ “નગરૈવેયક પૂર્વે કલ્પ છે” અર્થાત્ સૌધર્મથી અશ્રુત સુધીના જે બાર દેવલોક છે તે બધાં રૈવેયક પૂર્વે હોવાથી તેને - “કલ્પ”- કહેવાય છે. # ભવનપતિ આદિ જે ચતુષ્ટય તે આ કલ્પના અન્ત સુધીમાં આવી જાય છે. તેથી બીજી વ્યાખ્યા અનુસાર ભવનપતિ - વ્યંતર - જયોતિષી અને સૌઘર્મથી અશ્રુત પર્યન્તના બાર દેવલોક બધાંનો સમાવેશ કલ્પમાં થાય છે. અર્થાત કલ્પ એટલે ભવનપતિ થી અશ્રુતદેવલોક સુધીના ચારે નિકાય. 2 अत्र कल्पशब्दोऽधिवासवाची જેમાં - ઇન્દ્ર, સામાનિક વગેરે દશ પ્રકાર કલ્પી શકાય છે. [છૂટા પાડી શકાય છે.] તેને કલ્પ કહેવાય છે.[આ દશભેદ હવે પછીના સૂત્ર૪:૪માં કહેવાયેલ છે.] # કલ્પ એટલે મર્યાદા - આચાર. અર્થ મુજબ, જયાં નાના -મોટા વગેરેની પરસ્પર મર્યાદા હોય, જયાં પૂજયોની પૂજા કરવા વગેરે આચાર હોય તેને કલ્પ કહે છે. ભવનપતિ દેવો થી આરંભી ને બારમા દેવલોક સુધીના દેવોમાં નાના-મોટાની મર્યાદા તથા પૂજયની પૂજા વગેરે આચાર હોવાથી તેને કલ્પ કહે છે. $ વ્યવહારથી તો એકથી બાર દેવલોકને આશ્રીને પણ કલ્પજ કહેવાય છે. આ ન્યોપનિ:-“કલ્પ''ના દેવોને કલ્પોપન કહેવાય છે. ૪ વૈમાનિક નિકાયના દેવ સુધીના બધા દેવો કલ્પોપન સમજવા. # વૈમાનિક નિકાયના બે ભેદ છે કલ્પોપન તથા કલ્પાતીત જુઓ-સૂત્ર [4.૪-પૂ.૧૮]. આ કલ્પાતીત દેવો વૈમાનિક નિકાયના હોવા છતાં તેનું અહી વર્જન કરવાનું છે. માટે “કલ્પોપપન્ન'' - શબ્દ પ્રયોજેલ છે. જ કલ્પમાં ઉત્પન્ન થાય તે કલ્પોપન (દેવ) * कल्पोपपन्न पर्यन्ताः પર્યન્ત: - અને ઉતા ર્થના: , અંત-છેડો. $ ~ોપપન સુધીના દેવોના ગ્રહણ માટે આ શબ્દ પ્રયોજેલ છે. # બાર દેવલોક સુધીના દેવોને કલ્પોપન્ન કહયા છે. એટલેકે પ્રસ્તુત સૂત્રમુજબના ચારે વિકલ્પો અહીં સુધીના દેવોને માટે જ કહયા છે તે વાત જણાવવાને માટે જ આ પર્યન્ત શબ્દથકી મર્યાદા નકકી કરી છે. છે તેનું કારણ એ છે કે વૈમાનિકના બે ભેદ છે. કલ્પોપન અને બીજા કલ્પાતીત. આ કલ્પાતીત દેવોમાં “નૈવેયક અને અનુત્તરવાસી દેવોનો સમાવેશ થાય છે. આ બંને પ્રકારના કલ્પાતીત દેવોના વર્જનને માટે “કલ્પોપન્નપર્યન્ત” શબ્દ કહેલો છે. $ જેને અત્તે કલ્પોપન દેવ છે તે બધાને કલ્પોપન પર્યન્ત કહે છે. I [8] સંદર્ભઃ $ આગમસંદર્ભ:- ભવખવરું વિહા પત્તા વાળમત અઠ્ઠવિાં पण्णत्ता...जोइसिया पंचविहा पण्णत्ता....वेमाणिया दुविहा पण्णत्ता कप्पोपवण्णगा य कप्पाइया For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 186