Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad

View full book text
Previous | Next

Page 12
________________ અધ્યાયઃ ૪ સૂત્રઃ ૩ [] [5]શબ્દશાનઃ - દશ અષ્ટ-આઠ ૧૧- પાંચ દાદા- બાર આ ચારે - સંખ્યાવાચી શબ્દો છે. જે દેવોના ભેદ દર્શાવા મુકેલ છે ] વિપ–ભેદ બે પ્રકાર પર્યન્ત- સુધીના [હદ દર્શાવે છે. પોપપન- ઋત્વ એટલે મર્યાદા, જયાં સ્વામી-સેવક આદિ મર્યાદા છે તે. -હોપપન્ન જયાં ત્ત્વ - મર્યાદા છે તેવા સ્થાનમાં ઉત્પન્ન થયેલ દેવ. [6]અનુવૃત્તિઃ - તેવા ખ્વતુર્નિવાયા - ૬. ૪ : સૂક્ષ્ [7]અભિનવટીકાઃ- આ સૂત્ર થકી સૂત્રકાર મહર્ષિ ચારે નિકાયના દેવોના સ્વસ્વનિકાય અનુસાર મુખ્ય-પેટા ભેદોને જણાવેછે. આ દશ વગેરે ચાર ભેદો ભવનપતિ આદિ ચાર નિકાયના દેવોના છે. જો કે એક વાત ખાસ નોંધ પાત્ર છેકે આ દશ આઠ વગેરે જ પેટા ભેદો છે તેમ ન સમજવું. કેમકે તે સિવાયના પણ પેટાભેદો આગળ કહેવાના છે. ૧૧ જેમકે ભવનપતિ ના દશ ભેદમાં એકભેદ અસુકુમાર કહયો. આ અસુરકુમારના પણ પરમાધામી દેવોના પંદર પેટા ભેદ છે. - તેથી જ ઉપર મુખ્ય-પેટાભેદ શબ્દ પ્રયોજોલ છે. યથામ: આ સૂત્રમાં પૂર્વસૂત્રઃ૧ની અનુવૃત્તિ આવે છે. ત્યાં દેવનિકાયની સંખ્યા ચાર કહી છે, અહીં દશ વગેરે સંખ્યા પણ ચાર છે. બંનેમાં બહુવચન હોવાથી વચનભેદ પણ થતો નથી. તેથી ભવનપતિ આદિ સાથે દશ-આદિને ક્રમાનુસાર જોડવા જોઇએ તો જ સૂત્રનો યોગ્ય અર્થ નીકળી શકે. -૧-૬શ -ભવનપતિ નિકાયના દેવોના અસુરકુમાર, નાગકુમાર વગેરે દશ ભેદો છે. -૨-અષ્ટ-વ્યન્તર નિકાયના દેવોના કિન્નર, કિંપુરુષ વગેરે આઠ ભેદો છે. -૩-૫ગ્ન- જયોતિષ્ઠ નિકાયના દેવોના સૂર્ય, ચંદ્ર વગેરે પાંચ ભેદો છે. -૪-દાવા:– વૈમાનિક નિકાયના દેવોના સૌધર્મ, ઇશાન વગેરે બાર ભેદો છે. આ ચારે ભેદો, તેના પેટાભેદો કે તેથી પણ આગળના પ્રભેદોનું વર્ણન અત્રે કરેલ નથી. કેમકે હવે પછી કહેવાનારા સૂત્ર-૧૧,૧૨,૧૩,૨૦ માં આ ચારે ભેદ સંખ્યાનું સુંદર વર્ણન કરાયેલું છે. * વિત્ત્ત:-અહીં વિકલ્પ શબ્દથી ‘ભેદ’’ અથવા ‘‘પ્રકાર’’ અર્થ ગ્રહણ કરવાનો છે. જેથી ભવનપતિનિકાય દેવના દશ-ભેદ છે એવો અર્થ થઇ શકે. --મેર્ શબ્દપૂર્વની ચારે સંખ્યા સાથે જોડવાનો છે. કેમકે વશ-ગષ્ટ-૫ગ્ધ-દ્વાશ એ ચારે સંખ્યાવાચી શબ્દોનો દ્વન્દ્વ સમાસ થયેલો છે. અને આ પદ દ્વન્દ્વાન્ત હોવાથી નિયમાનુસાર તે પૂર્વ ના ચારે પદ સાથે જોડાઇ જશે - તેથી વર્શાવત્પા:, અવિજ્ઞા:, પવિત્પા:, દ્વવવિજ્ઞા: એવા પ્રકારના ચાર ભેદો સમજવા. * ~:-કલ્પ શબ્દનો ‘‘ મર્યાદા’’ અને ‘‘આચાર’’ બે અર્થ પ્રસિધ્ધ છે. પરંતુ આપણે તત્ત્વાર્થસૂત્રનો જ સંદર્ભ વિચારીએ તો એક વિશિષ્ટ અર્થ પ્રતિપાદિત થાય છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 186