Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
અધ્યાયઃ ૪ સૂત્રઃ ૨
U [7]અભિનવટીકા--પ્રથમસૂત્રમાં જેદેવોની ચારનિકાય જણાવી તેના અનુસંધાને આ સૂત્રની રચના થયેલી છે. તેમાં બે જ શબ્દોની અભિનવટીકા જોવાની છે. (૧) તૃતીય (૨) પૌતશ્ય:
જ તૃતીય: પૂર્વસૂત્રમાં ચાર સંખ્યા નિયત થઈ છે તેવાદેવ સમુહને જણાવ્યો. તે ચાર નિકાયમાં જેમનો ત્રીજો ક્રમ છે તેને માટે આ તૃતીય: શબ્દ પ્રયોજેલ છે.
અર્થાત્ તૃતીય એટલે જયોતિષ્ક દેવ નિકાય. કેમકે ભાષ્યક્રમાનુસાર ચાર નિકાયમાં જયોતિષ્ક દેવનો જ ત્રાજો ક્રમ આવે છે.
જ પતશ્ય: અહીં બે શબ્દનો સમાસ છે [પતાયા પીતા પીતા અને સ્ટેશ્યા બે શબ્દ છે.
# પતક-પીળા વર્ણને સામાન્ય થી છત કહે છે. પરંતુ અહીં હારિભદિયટીકામાં જણાવે છે કે પતિય તિ તેનોèય ઉવ મવતિ ન હૃwઃ સ્ટેશ્ય તિ
–અર્થાત પર લેગ્યા નો અર્થ તેજો વેશ્યા કરે છે.
-સ્વાભાવિક રીતે પ્રશ્ન પણ થાય જ, કે વેશ્યા જ પ્રકારે કહી. કૃષ્ણ-નીલ-કાપોતતેજો-પદ્ર-શુકલ. આછમાંતો કયાંય પતો શબ્દ નથી.તેથી સ્પષ્ટતા કરી કે પતિ એટલે તેનો
-સૂત્રકાર સ્વયં પણ સૂત્ર૪ઃ૭માં પીતામ્નશ્યા: સૂત્રથકી આ પીત શબ્દને પુનઃજણાવે છે અને સૂત્ર ૪:૨૩ માં પતિ-પ-શુઝ સ્ટેશ્ય. સૂત્રમાં પણ પતિ શબ્દને પ્રયોજી તેનો [તેન તેગોઢે એવો અર્થ જણાવે છે. ટુંકમાં કહીએતો પીતર એટલે (ચોથી) તેનો
એરયા:- પૌત શબ્દનો અર્થ તો તેગોઢેશ્યા કર્યો પણ “ઢેશ્યા એટલે શું? સામાન્યથી ગ્યા એટલે આત્મપરિણામ.જુઓ આર સૂ:
પરંતુ અહીં તે વ્યલેશ્યા અર્થમાં ગ્રહણ કરેલ છે. તેથી વેશ્યાનો અર્થ અધ્યવસાય વિશેષરૂપ ભાવલેશ્યા ન લેવો પણ દ્રવ્યલેશ્યા લેવો. એટલેકે વેશ્યાનો અર્થ શારીરિક વર્ણ સમજવો.
–લેશ્યા શબ્દથી ““શરીરનો વર્ણ” એવો જ અર્થ લેવો. કારણકે અધ્યવસાય વિશેષરૂપ ભાવલેશ્યાતો છે એ પ્રકારે-વારે નિકાયના દેવોને વિદ્યમાન જ હોય છે.
– દેવોનું ગુણઠાણું ચોથુ છે અને છઠ્ઠા ગુણ ઠાણા સુધી છ એ વેશ્યાનું અસ્તિત્વ સંભવે છે. સૂત્રકાર પોતે પણ અગ્રીમ સૂત્રોમાં જણાવે છે કે પહેલા બેનિકાયને કૃષ્ણ-નીલ-કપોત અને તેજો વેશ્યા હોય છે. વૈમાનિકોને તેજો – પદ્ય અને શુકલ લેશ્યા હોય છે. અને ભાવથીતો છે એ વેશ્યા સંભવે છે.
$ ઉતહેશ્યા શબ્દથી વિવિધ તારણો. -૧-જયોતિષ્ક દેવોને તેજો લેશ્યા જ હોય છે. કૃષ્ણાદિ અન્ય લેશ્યા તેઓને હોતી નથી.
-- ભાષ્યકાર મહર્ષિએ છેશ્યા શબ્દથી શરીરનો જ વર્ણ લેવો તેવું કહયું નથી.હારિભદિયટીકા કે પૂર્વાચાર્યત ટીપ્પણમાં પણ આ અર્થ લીધો નથી. સિધ્ધસેનીય ટીકામાં જે શબ્દથી શરીરનો વર્ણ અર્થ લીધો છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org