Book Title: Tattvarthadhigam Sutra Abhinav Tika Adhyaya 04
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Shrutnidhi Ahmedabad
View full book text
________________
૧૦
તત્ત્વાર્થાધિગમ સૂત્ર અભિનવટીકા -૩- અહીં વિમાનના પ્રકાશરૂપ લેગ્યા-એવો અર્થ પણ કરાયો છે.
-૪-પૌત શ્રેય થકી દેવો- તેજસ્વી છે એવું કહેવાનો પણ સૂત્રકારનો આશય સંભવે છે. કેમકે જયોતિષ્ક દેવો તાપ કે પ્રકાશ આપનાર તરીકે જગપ્રસિધ્ધ છે.
-પ-આ દેવ પીતલેશ્યાવાળાઅર્થાત પ્રગટપણે પ્રકાશ આપનારા છેતેમ પણ સમજી શકાય.
વિવિધ ટીકાકારોએ આવા વિવિધ અર્થો ઘટાવ્યા છે. તેમાં લેગ્યા એટલે “શારીરિક વર્ણ” - અર્થ સ્વીકારી આ ટીકાનું સામાપન કરીએ.
[8] સંદર્ભઃ૪ આગમસંદર્ભતિસિયાનું તેડસ્કેલ..શા.૨-૩ ધિર # તત્વાર્થસંદર્ભઃ
पीत - पीतान्तलेश्या - अ. ४-सू. ७
પીતપરાશુ શ્ય, અ૪. ૨૩ અન્યગ્રન્થસંદર્ભઃ
દંડક પ્રકરણ - ગાથા. ૧૫-મૂળ તથા વૃત્તિ. [9]પદ્ય :
બંને પદ્યો પૂર્વસૂત્રઃ૧માં સાથે કહેવાઈ ગયા છે. U [10] નિષ્કર્ષ - અહીં જયોતિષ્ક દેવોને પીત કેશ્યા અથવા તેજો વેશ્યાવાળા કહયા. પણ સાથે મહત્ત્વનો ખુલાસો કર્યો કે આદ્રવ્યલેશ્યાની વાત છે. ભાવથી તોછએ લેશ્યા હોય. કારણકે તેઓ ચોથા ગુણઠાકે છે.
જો તે સ્થિતિ નિવારવી હોયતો છઠ્ઠા ગુણઠાણાથી ઉપર-ઉપર આગળ વધવું જોઈએ. અર્થાત જો આત્મા ક્રમિકપણે વિકાસ સાધતો જાયતો અધ્યવસાયો પણ શુભ થતા જાય. અને આ અધ્યવસોવોનું શુભપણું ક્રમશઃ શુધ્ધતામાં પરાવર્તીત થતા છેવટે આત્મવિકાસની સર્વોચ્ચકક્ષા પ્રાપ્ત થાય.
ססססססס
અધ્યાયઃ૪-સૂત્રઃ ૩) [1]સૂત્રહેતુ- ચારે નિકાયના દેવોના ભેદોની સંખ્યાને આ સૂત્ર જણાવે છે. 1 [2] સૂત્ર મૂળ - રષ્ટિપગ્યશવિજ્યા:પોપનપર્યતા: 0 [3] સૂત્રપૃથક-શ -ગષ્ટ - પડ્યું - દાશિ- વિ4૫ - 83ન પર્વની:
3 [4] સૂત્ર સાર:- કલ્પપપન્ન દેવ સુધીના ચિતુર્નિકાય દેવોના અનુક્રમે] દશ,આઠ,પાંચ [અને] બાર ભેદો છે.
ભિવનપતિ આદિચાર પ્રકારના દેવોના અનુક્રમે દશ,આઠ,પાંચ, બાર ભેદો છે. આ ભેદો કલ્પોપન દેવ સુધીના દિવોના] છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org