________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
(૨) શંકરાચાર્યે પિતે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કેજૈનધર્મ બહુજ જુને ધર્મ છે, કેમકે શંકરાચાર્યો વેદવ્યાસના વેદાન્ત સૂત્ર પર જે ભાષ્ય બનાવ્યું છે, તે ભાષ્યના ૨ જા અધ્યાયના ૨ જા પદના ૩૩ થી ૩૬ સુધીના લેકે જૈનધર્મના વિષયમાં છે.
આવાં અકાર્યો અને સરસ પ્રમાણેની હાજરીમાં કોઈ પણ સમજદાર માણસ એમ કહેવાની હિમ્મત ન જ કરી શકે કે-જૈનધર્મની ઉત્પત્તિ શંકરાચાર્યના વખતમાં અથવા તેમની પછી થઈ છે.
જૈનધર્મ જૈદ્ધધર્મની શાખા નથી.
આવી જ રીતે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, પરંતુ તે બૌદ્ધધર્મથી બહુજ પ્રાચીન ધર્મ છે. બૌદ્ધોના ધર્મશાસ્ત્રોમાં જેનાં અને જૈન સિદ્ધાંતના જે ઉલ્લેખ ( હકીકતે) મળે છે, તે પરથી પ્રોફેસર જેકૉબીએ તે હવાલા જૈન સૂત્રોની ભૂમિકામાં અનેક સ્થાનો પર આપી, હોશિયારીપૂર્વક સિદ્ધ કરી બતાવ્યું છે કે જેનધર્મ એ બૌદ્ધધર્મ કરતાં પ્રાચીન છે. પ્રોફેસર જેકોબીની દલીલેનો સાર નીચે મુજબ છે –
(૧) “અનુગુત્તર નિકાય” નામના બૌદ્ધ સૂત્રના ૩ જા અધ્યાયમાં ૭૪ મા શ્લોકમાં વૈશાલીના એક વિદ્વાન રાજકુમાર અભયે, નિચે અથવા જેનેનાં કર્મ સિદ્ધાંતનું વર્ણન કર્યુ છે.
(૨) “મહાવગ” ના છઠ્ઠા અધ્યાયમાં લખ્યું છે કેમહાવીરના સિંહ નામના શ્રાવકે બુદ્ધદેવની મુલાકાત કરી હતી.
For Private and Personal Use Only