________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૦
વીરના અસલી અને સાચા અનુયાયી છે, અને દેરાવાસી કે દિગંબર એ બને સંપ્રદાયે નકલીજ છે.
આટલા માટે મારા સુજ્ઞ પાઠકોને મારી નમ્ર વિનતિ છે કે, તેઓ આ પુસ્તકને આદિથી અંત સુધી નિષ્પક્ષપાત પણે વાંચે. મારા વિચારના ટેકામાં મેં જે જે પ્રમાણે આપ્યાં છે, તેની બરાબર તપાસ કરીને તે પ્રમાણને
ન્યાયના ત્રાજવામાં તોળી જુએ, અને પછી જ પિતાની માન્યતા દઢ કરે.
H
ER છે. સંપૂર્ણ છે.
For Private and Personal Use Only