________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૦૯
દુ:ખી દેખાતા હાય, તેા તેના તરફ ઉપેક્ષાવૃત્તિ ન રાખતાં તેને ચેાગ્ય મદદ કરવી. મદદ કરતાં છતાં પણ કાઈ કૃતઘ્ની નીકળે તા તેથી મદદ કરતાં બંધ ન થઈ જવું. કાઇ એવા પણ નીકળે.
પેાતાના શુદ્ધ સ્થાનકવાસી ધર્મોમાં પાતે દઢ રહી, બીજાઓને પણ દઢ કરવા, અને ખની શકે તેા અન્યધર્મીએને આપણા પવિત્ર સ્થા. જૈન ધર્મની ખૂબીઓ સમાવી, આપણા ધર્મ તરફ ખેચવા.
પહેલાં આપણા સ્થા. ધર્મના જે જે ગ્રંથા અને સૂત્રા છેતે ખરાબર ધ્યાન પૂર્વક વાંચી જવાં. એક-એ-ચાર-પાંચ વખત એમ ફ્રી ફ્રીને વાંચી જવાથી આપણા ધર્મનું આપને ખૂબ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ જો જરૂર જણાય તા, આર્ય સમાજ, વૈષ્ણવ વગેરે ધર્મના પુસ્તક વાંચી અનુભવ જ્ઞાન મેળવવું.
5
For Private and Personal Use Only