Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay
Catalog link: https://jainqq.org/explore/020753/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir IEEEEEEEEEL || Hિ ||||||||||||||| સ્થાનકવાસી : જૈન ઇતિહાસ |||||||| Ei/iml/iI] BE રસ્થાનકવાસી જેન કાર્યાલય. અમદાવાદ, HIH|EEEHI[ RHEBIEBERHEREHEHHHI AATEE For Private and Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી સ્થાનકવાસી જૈન ઇતિહાસ, લેખક : શ્રી. કેસરીચંદજી ભંડારી (ઇદેર) પ્રકાશક : શ્રી સ્થાનકવાસી જૈન કાર્યાલય પંચભાઈની પિળ-અમદાવાદ, કિંમત છ આના, For Private and Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુવાદક અને પ્રકાશક : જીવનલાલ છગનલાલ સંઘવી સ્થા. જૈન કાર્યાલય-અમદાવાદ પ્રથમવૃત્તિ વિ. સં. ૧૯૯૪ પ્રત ૨૨૦૦ ઈ. સ. ૧૯૩૮ વીર સં. ૨૪૬૪ કિમત ૦-૬-૦. મુદ્રકઃ રમણિકલાલ પિતામ્બરદાસ કોઠારી ધી વીરવિજય પ્રીન્ટીંગ પ્રેસ : રતન પોળ : સાગરની ખડકી-અમદાવાદ. For Private and Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હિંદી આવૃત્તિની પ્રસ્તાવના. સાધારણ રીતે જૈનધર્મ અને ખાસ કરીને વેતાંબર (સાધુ માગી) સ્થાનકવાસી જૈનેના સંબંધમાં આમ જનતામાં ઘણી જ ગેર સમજુતી ફેલાએલ માલુમ પડે છે. આ પુસ્તકમાં મેં જેનધર્મની ત્રણ મુખ્ય શાખાઓના ઈતિહાસ પર દરેક પ્રકારને પ્રકાશ નાખવાને પ્રયત્ન કરેલ છે. પૂરેપૂરી ખાત્રીવાળી દલીલથી મેં અહિં સાબિત કર્યું છે કે–સ્થાનકવાસી જૈન શુદ્ધ અને અસલ જૈનધર્મના સાચા અને મૌલિક અનુયાયી ( followers છે. અને દિગંબર તથા બવે. મૂર્તિપૂજક જૈને તે અસલ જૈનધર્મની વિકૃત થએલી શાખાઓ જ છે. આ પુસ્તકમાં મેં તદ્દન નિષ્પક્ષ ભાવથી આ વિષયની ચર્ચા કરી છે, તે પણ સંભવ છે કે-તેમ કરતાં અજાણ પણે કોઈ એવી વાતો કહેવાઈ ગઈ હોય, જે બીજા સંપ્રદાની ભાવના દુઃખવવાવાળી હેય; કદાચ એમ થઈ ગયું હોય તે તે એક અનિવાર્યતા માત્ર છે-કારણ કે વિષયનું પ્રતિપાદન કરવામાં તેનો ખુલાસો કરવાની ખાસ જરૂર હતી. તેથી જે જે વાતે જે જે ભાવમાં લખાએલ છે, તેજ ભાવમાં વાચક વર્ગ ગ્રહણ કરે. આ પુસ્તકમાં સંતોષકારક પ્રમાણેથી મેં એ પણ સિદ્ધ કરી આપેલ છે કે-જેન ધર્મ એ ઘણેજ પ્રાચીન (જુને-અસલી) ધર્મ છે, એટલું જ નહિ પણ જુના કહેવાતા એવા પ્રાચીન વેદ ધર્મથી પણ પ્રાચીન છે. મારા આ For Private and Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આશ્ચર્યકારક ખુલાસાને ઘણું ભાઈએ આનાકાની સાથે સ્વીકારશે, કારણ કે આટલે વખત તેઓ આ સંબંધમાં બીજુજ કાંઈ માનતા આવ્યા છે, તો પણ મારા આ ખુલાસાની મજબુતાઈમાં મેં જે જે પ્રમાણે આપેલ છે તે એટલાં તે જોરદાર અને સત્ય છે કે, પાઠકે પિતેજ મારાં આ પ્રમાણેને બુદ્ધિપૂર્વક વિચાર કરી સત્ય માની લેશેજ. આ પુસ્તકને નિષ્પક્ષપાતપણે વાંચ્યા પછી જે પાઠકોના દિલમાંથી જૈનધર્મ અને ખાસ કરીને સ્થાનકવાસી જૈનધર્મ સંબંધી જે મિથ્યા વિચારે હતા, તે દૂર થઈ જાય તો હું મારી જાતને એટલે દરજજે કૃતકૃત્ય માનીશ. મારા વિદ્વાન અને માનનીય મિત્ર શ્રી K. B. Bidwai B.A. એ આ પુસ્તકમાં જે રસ લીધો છે અને મને જે પ્રકારે ઉત્સાહિત કરેલ છે, તે માટે હું તેઓશ્રીને જેટલો ઉપકાર માનું તેટલે થોડે છે. આ પુસ્તકની હસ્તલિખિત પ્રત વાંચીને તેઓશ્રીએ અનેક ઉપયોગી સૂચનાઓ કરેલ છે, હસ્તલિખિત પ્રતમાં જરૂરી સુધારાઓ કર્યા છે, અને મુફ લેવામાં પણ બહુજ મહેનત લીધી છે. તેઓશ્રીની આ અપૂર્વ સહાયતાને માટે હું ખરા હૃદયથી તેમને આભારી છું. આ પુસ્તક લખવામાં અને છપાવવામાં મારે અનેક મુશ્કેલીઓનો સામનો કરવો પડ્યો છે. આશા છે કે, મારા સુજ્ઞ પાઠકે આ પુસ્તકની ભૂલચૂક માટે મને ક્ષમા કરશે. –અશક. For Private and Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતી આવૃત્તિની પ્રસ્તાવના. લગભગ ત્રણેક વર્ષ પહેલાં આ હિંદી પુસ્તકને ગુજરાતીમાં છપાવી મારા “સ્થાનક્વાસી જૈન” પેપરના ગ્રાહકોને ભેટ તરીકે આપવાનો વિચાર થયે હતો, પણ અમુક સંગને લઈને તે વખતે તે કામ થઈ ન શકર્યું. આજે આ “સ્થાનક્વાસી જૈન ધર્મને ઈતિહાસ” ગુજરાતીમાં છપાવી મારા ગ્રાહકેને ભેટ આપતાં અત્યંત આનંદ થાય છે. આ પુસ્તક સને ૧૯૧૧ માં દેવાસવાળા શ્રીયુત કેસરીચંદછ ભંડારીએ અંગ્રેજીમાં “Notes on The Sthanakvasi Janis” ના નામથી છપાવી બહાર પાડયું હતું. ત્યારબાદ તેમના સુપુત્રએ આ પુસ્તક હિંદીમાં બહાર પાડયું હતું. આ હિંદી પુસ્તક આજથી ત્રણ વર્ષ પહેલાં મારા વાંચવામાં આવ્યું, ત્યારથી જ તે પુસ્તકને ગુજરાતીમાં છપાવવાની મારી ઈચ્છા હતી. મારી આ ઈચ્છા ભંડારીજીના સુપુત્રએ પાર પાડી. ઈંદરમાં તેઓનું “સરદાર પ્રિન્ટીંગ પ્રેસ” છે. તેઓશ્રીની પાસે હિંદીમાંથી ગુજરાતી કરી આ પુસ્તક છાપવાની માગણી કરતાં, તેઓએ તરતજ તે મુજબ કરવાની મને રજા આપી. એટલું જ નહિ, પણ ગુજરાતી ભાષાંતર તેમને મોકલતાં, તેઓએ પિતાના કિમતી વખતને ભેગ આપી, તે ભાષાતર જોઈ ગયા, અને સાથે જ પિતાને અભિપ્રાય પણ મેક કે–“ભાષાંતર બહુજ સારું થયું છે.” આ પુસ્તક For Private and Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગુજરાતીમાં બહાર પડયું તેને બધો યશ ભંડારીજીના સુપુત્રેનેજ ઘટે છે. પુસ્તક પ્રકાશન સંબંધી આટલું વિવેચન કર્યા પછી, વાચક બંધુને બે શબ્દ કહેવા માગું છું. હિંદીની પ્રસ્તાવનામાં જે કાંઈ કહેવાનું હતું, તે ભંડારીએ કહી દીધું છે, તેમજ આવા નાના પુસ્તકને લાંબી પ્રસ્તાવનાની જરૂર પણ ન હોય. તેથી વધારે ન કહેતાં મારા સુજ્ઞ વાચકોને અહિં એટલું જ કહું છું કે, આ પુસ્તકને પહેલેથી છેલ્લે સુધી બરાબર ધ્યાનપૂર્વક વાંચી જશે. કદાચ એક વખત વાંચવાથી તે બરાબર ન સમજાય, તે બીજી વખત, ત્રીજી વખત, એમ બે ચાર વખત વાંચી જવાથી ભંડારીજીએ આ પુસ્તકમાં શું કહ્યું છે, તે બરાબર સચોટ રીતે આપના મગજમાં બેસી જશે. અને ત્યારે જ આ પુસ્તકની ઉપગિતાની આપને વધારે ખાત્રી થશે. આ પુસ્તક રતલામની ધાર્મિક પરીક્ષા બોર્ડમાં પાચ પુસ્તક તરીકે ચાલે છે. અત્યારે કાઠિયાવાડ-ગુજરાતની જેનશાળાઓ પણ આ બેઈમાં જોડાએલ છે. તે પરીક્ષામાં બેસનાર દરેક ગુજરાતી બાળ-બાળાને આ પુસ્તક ઘણુંજ ઉપયોગી થઈ પડશે. રતલામની પરીક્ષામાં નહિ બેસનાર બાળ-બાળાઓને પણ આ પુસ્તક તેટલું જ ઉપયોગી છે. તેમજ જેનશાળાના દરેક વર્ગમાં આ પુસ્તક ચલાવવા જેવું છે, અને તે મુજબ ચલાવવાના વચને પણ કાઠીયાવાડગુજરાતની જૈન શાળાના સંચાલક પાસેથી મળી ગયાં છે. For Private and Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જેન શાળામાં અભ્યાસ તરીકે ચલાવવા ઉપરાંત, આ પુસ્તક દરેક જૈન શાળામાં તેમજ ધાર્મિક ઉત્સવ પ્રસંગે ઈનામ તરીકે પણ ખાસ વહેંચી શકાય તેવું છે. કારણ કે એક તો તે સ્વધર્મના મક્કમ સિદ્ધાંત રજુ કરતું હોવાથી અતિ ઉપયોગી પુસ્તક છે, કિસ્મતમાં પણ સસ્તું છે, તેમજ તેની ભાષા સાદી અને સરળ હોવાથી સામાન્ય જન સમુહ સહેલાઈથી તે વાંચી સમજી શકે તેમ છે. પુસ્તકને અંતે “જૈન વિદ્યાથીઓની ફરજ” નામને વિષય ઉમેરવામાં આવ્યો છે તેમજ કેટલીક વધારાની જરૂરી નેટ્સ મૂકવામાં આવી છે. આખાયે પુસ્તકના વાંચન પછી, જે સ્થા. સમાજની ધર્મશ્રદ્ધા દઢ થશે, ઉગતી જૈન પ્રજા સંસ્કારની પ્રેરણા પામશે, અને ઉદાર સખી ગૃહસ્થો આવાં પુસ્તકોનો બહો પ્રચાર કરી જનહિત-સાધનાના કાર્યમાં નિમિત્તભૂત બનશે, તે લેખક, પ્રકાશક, પ્રચારક અને વાચકને શ્રમ સફળ થશે. કિ બહૂના! – પ્રકાશક. ધૂળેટી : ૧૯૯૪. For Private and Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અનુક્રમણિકા પ્રકરણ ૧ લું જૈનધર્મની પ્રાચીનતા પ્રકરણ ૨ નું દિગંબર પ્રકરણ ૩ જુ શ્વેતાંબર મૂર્તિપૂજક પ્રકરણ ૪ થું શ્વેતાંબર સ્થાનકવાસી પૃષ્ઠ 3 પૃષ્ઠ ૨૭ For Private and Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાનકવાસી જેન ઈતિહાસ - પ્રકરણ ૧ લું. જૈન ધર્મની પ્રાચીનતા. જૈન ધર્મના મૂળ પ્રચારકે ક્ષત્રિય હતા. ક્ષત્રિઓએ પિતાની શૂરતાને લીધે જગતના ઈતિહાસમાં મોટું નામ કાઢયું છે, પણ એટલેથીજ બસ નહિ થતાં, જે ધર્મ આપણને ( કષાય ) આત્મા પર વિજય મેળવતાં શિખવે છે, તે ધર્મના પ્રચારક બનીને તેથી પણ વધારે નામ કાઢયું છે-યશ મેળવ્યું છે. કેમકે પ્રબળ શત્રુઓની સેનાને જીતવા કરતાં (કષાય) આત્મા પર વિજય મેળવે વધારે મુશ્કેલ છે. આ પ્રસિદ્ધ, શ્રેષ્ઠ અને યશસ્વી ક્ષત્રિય જાતિએ શ્રી રાષભદેવથી લઈને શ્રી મહાવીર પ્રભુ સુધીના ચાવશે જેના તીર્થકરોને જન્મ આપે છે. આ મહાત્માઓએ આ અસાર સંસારના ક્ષણિક સુખ અને સંપત્તિને લાત મારીને સાધુઓનું અત્યંત સરળ અને સંયમવાળું જીવન પસંદ કર્યું, અને સંસાર ભરમાં “અહિંસા પરમે ધર્મ:” નામના સર્વ શ્રેષ્ઠ સિદ્ધાંતને પ્રચાર કર્યો. - આ શુરવીરેએ શિકાર, બલિદાન કે બીજા કેઈપણ કામ માટે કઈ પણ જીવને જાન લેવાને નિષેધ બહુજ For Private and Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જોર પૂર્વક કરીને, બિચારા મુંગા પશુઓનું રક્ષણ કર્યું, અને સર્વ સ્થળે સુખ-શાંતિ સ્થાપી. મનુષ્યને જે સદ્ગણો ખરેખરી રીતે શ્રેષ્ઠ બનાવે છે તે સગુણ-આત્મ ત્યાગ, ઉદારતા, સત્ય-પ્રેમ અને એવા જ બીજા અનેક સગુણેને માટે ક્ષત્રિય લેકે ઘણું જુના વખતથી પ્રસિદ્ધ હતા. યુદ્ધના મુશ્કેલીવાળા વખતમાં પણ તેઓએ સચ્ચરિત્રતા, ધીરતા, આત્મ-નિરોધ અને કર્તવ્ય પરાયણતાનાં એવાં એવાં કામ કરેલ છે કે, જેને લઈને તેમનાં સંતાને આજે પણ તેમનાં શુભ નામનું સ્મરણ બહુજ આદર અને સન્માનથી કરે છે. આ નર-રત્નો કે જેમનામાં અસલી શ્રેષ્ઠતા અને મહાનતા ભરી પડી હતી, તેઓએજ જૈન તીર્થકરે જેવા પવિત્ર આત્માઓને જન્મ દીધે. આ તીર્થકરેએ અસંખ્ય જીના જાન બચાવ્યા, અને એક એવા મહાન ધર્મને પ્રચાર કર્યો કે જે ધર્મના ગુણગાન મુંગા જાનવરો પણ પોતાની મન ભાષામાં નિરંતર કર્યા કરે છે. જૈન ધર્મના વિષયમાં ભ્રમ. જે ધર્મનો પ્રચાર આવા શૂરવીર ક્ષત્રિઓએ કર્યો, જે ધર્મમાં ઉત્તમોત્તમ સિદ્ધાન્તો ભર્યા પડ્યા છે, જે ધર્મ મનુષ્ય જાતિ માત્રનું અનહદ કલ્યાણ કર્યું છે; જે ધર્મમાં એવી એવી ખૂબીઓ મોજુદ પડેલી છે કે, જે ખૂબીઓની સામે આજકાલની આશ્ચર્યજનક વૈજ્ઞાનિક શોધખોળે તતડી For Private and Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બોલી જેવી લાગે છે. અને જે ધર્મ અનાદિ કાળથી ચાલ્યા આવે છે, તે ધર્મના સંબંધમાં યુરેપીઅન અને બીજા વિદ્વાનોએ જે મેટી મેટી ભૂલ કરેલી છે તે જોઈને ખરેખર ખેદ થાય છે. આનું કારણ એટલું જ છે કે, જેનેએઆપણે આ બાબતમાં બહુજ ઉપેક્ષાવૃત્તિ–ઉદાસીન ભાવ રાખે. કેઈ વિદ્વાનોએ જૈન ધર્મને નાસ્તિક મત હવાને દેષ લગાડ્યો, કેઈએ જેનધર્મને બૌદ્ધ ધર્મની શાખા માન, કેઈ લેકેએ જૈન ધર્મ ઉપર દશન–શાસ્ત્ર રહિત હોવાનું કલંક મૂક્યું, કેઈ લોકોએ એમ પણ કહી નાખ્યું કે-જૈન ધર્મની ઉત્પત્તિ શંકરાચાર્ય પછી થઈ છે, વળી કઈ કોઈ લેકેએ તો ત્યાં સુધી કહેવાનું સાહસ કર્યું કે-શ્રી પાર્શ્વનાથ અને શ્રી મહાવીર તો કલ્પિત પુરુષ છે અને જૈન ધર્મના અસલી સ્થાપનાર તે ગાતમબુદ્ધ છે. યુરોપીઅન વિદ્વાનની સાથે પૂર્વના વિદ્વાનોને પણ આપણી પ્રાચીનતા, આપણું સિદ્ધાન્ત અને આપણાં દર્શન શાસ્ત્ર (Philosophy ) ની બાબતમાં બહુજ મોટો ભ્રમ ફેલાઈ ગયો છે. આપણું સમાજના આભૂષણ જેવા આપણું જૈન વિદ્વાનોએ આ અપમાન બહુજ લાંબે વખત સહન કર્યું, અને આ વિદ્વાનેની ભૂલો સુધારવાનો પ્રયત્ન જ ન કર્યો, તે એક બહુ ખેદની વાત છે. * વનસ્પતિમાં જીવ હેવાની જે વાત આજથી ૨૫ વર્ષ પહેલાં વિજ્ઞાનથી સર જગદીશચંદ્ર બોઝે શોધી કાઢી, તે વાત આજથી હજારો વર્ષ પહેલાં જેનના તીર્થકર કહી ગયા છે. એટલે વિજ્ઞાનની આ નવી શોધ જૈન મતથી તે મામુલીજ છે. For Private and Personal Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લેબ્રિજ, એલફિન્સ્ટન, બર, બાર્થ આદિ વિદ્વાનેએ જૈન ધર્મની ઉત્પત્તિ બૌદ્ધધર્મથી માની છે. આ ઉપરથી એમ કહી શકાય કે–આ પ્રેફેસરેને જૈન, હિંદુ, કે બૌદ્ધ શાસ્ત્રનું જ્ઞાન જ ન હતું. આવી જ રીતે જે વિદ્વાને, જૈનધર્મને વિશેષ પ્રાચીન હિંદુ ધર્મની શાખા માને છે, તે વિદ્વાને પણ હિંદુ અને જૈનશાસ્ત્રો સંબંધીની તેમની અજ્ઞાનતાજ જાહેર કરે છે. આ ભ્રમના કારણ આય ભાષાઓનું જ્ઞાન રાખવાવાળા કેટલાક વિદ્વાનેએ જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા ફક્ત એટલા ઉપરથી જ માની લીધી કે-આ બને ધર્મોના કેટલાક સિદ્ધાન્ત અરસપરસ મળતાં છે, પરંતુ હવે બૌદ્ધશાસ્ત્રોમાં જ એવા પ્રમાણે મળે છે કે-જે પ્રમાણેથી ઉપરના વિદ્વાનને ઉપરને મત જુઠેકઢિપત ઠરે છે. આજ કારણથી કઈ વિદ્વાનોએ જૈન ધર્મને હિંદુ ધર્મની શાખા માની છે. ખરેખર, આ બધા વિદ્વાનોએ આ વિષયમાં બહુજ ભારે ભૂલ કરી છે. પિતાના ખોટા વિચારેના ટેકામાં, નથી તો તેઓએ કઈ સંતોષકારક પ્રમાણે આપ્યાં, કે નથી તો તેઓએ બતાવ્યું કે હિન્દુ કે બૌદ્ધ ધર્મમાંથી જૈનધર્મની ઉત્પત્તિ કેમ, ક્યારે અને કેવી રીતે થઈ ? મને તે એમ લાગે છે કે-આ વિદ્વાનોએ જેન, હિન્દ, કે બોદ્ધ ધર્મના સિદ્ધાન્તનું વાંચન જેવું જોઈએ તેવી રીતે કર્યું જ ન હતું. તેઓએ આ ધર્મના વિષયમાં ફક્ત ઉપરાટીયું જ્ઞાન પ્રાપ્ત For Private and Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીને પાત-પાતાના અભિપ્રાય આપી દીધેા. તેઓએ પાતાના અભિપ્રાયના પાયે ખાટા વિચારો પર નાખ્યા, અને તેથી જે પરિણામ આવ્યું તે ખુઠ્ઠું જ હતું. જર્મનીના હરમન જેકામી નામના પ્રસિદ્ધ વિદ્વાને જૈન અને બૌદ્ધ ધર્મના સિદ્ધાન્તાની બહુજ બારીકાઇથી તપાસ કરી, અને તેના પરિણામે આ પ્રોફેસરે અકાય પ્રમાણેાથી એ સિદ્ધ કરી ખતાવ્યું કે જૈન ધર્મની ઉત્પત્તિ, નથી તે। મહાવીરના વખતમાં (ઈ. સ. પૂર્વે પ૨૭–૪૫૫) થઇ, કે નથી તેા પાર્શ્વનાથના વખતમાં (ઈ. સ. પૂર્વે ૮૭૭– ૭૭૭) થઈ; પરન્તુ તેનાથી પણ ઘણા જુના વખત પહેલાં હિંદમાં જૈનધર્મ પાતાનું અસ્તિત્વ હાવાના દાવા ધરાવે છે. જૈન ધર્મની પ્રાચીનતા. જૈનધર્મીની પ્રાચીનતા સખધમાં હવે હું ટુંકમાં વિચાર કરોશ. જૈન ધર્મની ઉત્પત્તિ શંકરાચાર્યે પછી નથી થઈ. હું અહિં નીચે આ માખતના પ્રમાણેા આપી સિદ્ધ કરીશ કે જૈનધર્મની ઉત્પત્તિ શંકરાચાર્ય પછી નથી થઈ. (૧) માધવ અને આનંદગિરીએ પેાતાના બનાવેલ “ શકર દિગ્વિજ્ય ” નામે ગ્રંથમાં અને સદાનદે પેાતાના “ શંકર વિજય સાર ” નામે ગ્રંથમાં લખ્યું છે કે-શંકરાચાર્યે અનેક સ્થાન પર જૈન પંડિતા સાથે શાસ્ત્રાર્થ કર્યો હતા. જો જૈનધર્મોની ઉત્પત્તિ શકરાચાર્ય પછી થઈ હોત તેા આ શાસ્રાર્ય કરવાની વાત કદી બની શકત નહિ. For Private and Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૨) શંકરાચાર્યે પિતે સ્પષ્ટ શબ્દોમાં લખ્યું છે કેજૈનધર્મ બહુજ જુને ધર્મ છે, કેમકે શંકરાચાર્યો વેદવ્યાસના વેદાન્ત સૂત્ર પર જે ભાષ્ય બનાવ્યું છે, તે ભાષ્યના ૨ જા અધ્યાયના ૨ જા પદના ૩૩ થી ૩૬ સુધીના લેકે જૈનધર્મના વિષયમાં છે. આવાં અકાર્યો અને સરસ પ્રમાણેની હાજરીમાં કોઈ પણ સમજદાર માણસ એમ કહેવાની હિમ્મત ન જ કરી શકે કે-જૈનધર્મની ઉત્પત્તિ શંકરાચાર્યના વખતમાં અથવા તેમની પછી થઈ છે. જૈનધર્મ જૈદ્ધધર્મની શાખા નથી. આવી જ રીતે જૈન ધર્મ એ બૌદ્ધ ધર્મની શાખા નથી, પરંતુ તે બૌદ્ધધર્મથી બહુજ પ્રાચીન ધર્મ છે. બૌદ્ધોના ધર્મશાસ્ત્રોમાં જેનાં અને જૈન સિદ્ધાંતના જે ઉલ્લેખ ( હકીકતે) મળે છે, તે પરથી પ્રોફેસર જેકૉબીએ તે હવાલા જૈન સૂત્રોની ભૂમિકામાં અનેક સ્થાનો પર આપી, હોશિયારીપૂર્વક સિદ્ધ કરી બતાવ્યું છે કે જેનધર્મ એ બૌદ્ધધર્મ કરતાં પ્રાચીન છે. પ્રોફેસર જેકોબીની દલીલેનો સાર નીચે મુજબ છે – (૧) “અનુગુત્તર નિકાય” નામના બૌદ્ધ સૂત્રના ૩ જા અધ્યાયમાં ૭૪ મા શ્લોકમાં વૈશાલીના એક વિદ્વાન રાજકુમાર અભયે, નિચે અથવા જેનેનાં કર્મ સિદ્ધાંતનું વર્ણન કર્યુ છે. (૨) “મહાવગ” ના છઠ્ઠા અધ્યાયમાં લખ્યું છે કેમહાવીરના સિંહ નામના શ્રાવકે બુદ્ધદેવની મુલાકાત કરી હતી. For Private and Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૩) “મજિઝમ નિકાય” માં લખ્યું છે કે–મહાવીરના ઉપાલી નામના શ્રાવકે બુદ્ધદેવની સાથે શાસ્ત્રાર્થ કર્યો હતે. (૪) “અનુગુત્તર નિકાય”માં જૈન શ્રાવકની હકીકત મળે છે, અને જૈન શ્રાવકના ધાર્મિક આચાર-વિચારનું વર્ણન વિસ્તાર પૂર્વક મળે છે. (૫) “સમન્ન ફલ”નામે બૌદ્ધ સૂત્રમાં બદ્ધોએ એક ભૂલ કરી છે. તેઓએ લખ્યું છે કે મહાવીરે જૈનધર્મમાં ચાર મહાવ્રતોને ઉપદેશ કર્યો, પરંતુ આ ચાર મહાવ્રત * મહાવીરથી ૨૫૦ વર્ષ પહેલાં થઈ ગએલ પાર્શ્વનાથ પ્રભુના વખતમાં હતાં. આ ભૂલ બહુજ ઉપયોગી છે કેમકે તે ભૂલથી આપણા ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩ મા અધ્યયનની એ વાત સિદ્ધ થઈ જાય છે કે-૨૩ મા તીર્થંકર પાર્શ્વનાથ ભગવાનના અનુયાયીઓ મહાવીર પ્રભુના વખતમાં મેજુદ હતા. (૬) બૌદ્ધોનાં કેટલાંએ સૂત્રોમાં અનેક જગાએ, બૌદ્ધોએ જેનેને પિતાના હરીફ માન્યા છે, પરંતુ કોઈપણ જગાએ જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા, કે જેને એ નવો ધર્મ છે એમ લખ્યું નથી. (૭) મંડલી પુત્ર ગોશાળ મહાવીરને શિષ્ય હતો, * આ વાત જૈન સાધુઓના મહાવત સંબંધી છે. પાર્શ્વનાથ ભગવાનના વખતમાં સાધુઓને ચાર મહાવ્રત હતાં-(૧) અહિંસા, (૨) સત્ય, (૩) અસ્તેય, (૪) અપરિગ્રહ. પાર્શ્વનાથ ભગવાનના ચાર મહાવ્રતોમાં બ્રહ્મચર્ય નામે એક મહાવ્રત વધારીને મહાવીર પ્રભુના વખતથી પાંચ મહાવ્રત થયાં. મહાવીર પ્રભુ પહેલાં બ્રહ્મચર્ય વત, ચોથા અપરિગ્રહ વ્રતમાં આવી જતું હતું. For Private and Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પરંતુ પાછળથી તે પાખંડી–ધર્મદ્રોહી થઈ ગયું હતું. આ ગશાળા અને તેના સિદ્ધાંતો વિષે બૌદ્ધધર્મના સૂત્રોમાં અનેક જગાએ ઉલ્લેખ મળે છે. (૮) બદ્ધોએ મહાવીરના શિષ્ય સુધર્મા સ્વામીના શેત્ર અને મહાવીરના નિર્વાણ સ્થાનને પણ ઉલ્લેખ કર્યો છે. પ્રેફેસર જેકબીએ જેનધર્મની પ્રાચીનતા બાબત જે જે પ્રમાણે આપ્યાં છે તેમાંથી ફક્ત થોડાજ પ્રમાણોને ઉલ્લેખ ઉપર કરેલ છે. આ પ્રમાણાથી ચક્કસ સાબિત થાય છે કેજેનધર્મ એ બિદ્ધધર્મની શાખા નથી, પણ બાદ્ધધર્મથી બહુજ પ્રાચીન ધર્મ છે. હવે હું એ બતાવીશ કે–હિન્દુઓના શાસ્ત્રો ઉપરની વાત બાબતમાં શું કહે છે. હિન્દુ શાસ્ત્રોમાં જૈનધર્મને બદ્ધધર્મની શાખા હોવાનું કયાંય પણ બતાવ્યું નથી. હિન્દુ શાસ્ત્રોમાં દરેક જગાએ આ બને ધર્મોને અલગ અલગ અને એક બીજાથી સ્વતંત્ર બતાવેલ છે. આ બાબતના અનેક પ્રમાણ હિંદુ શાસ્ત્રમાંથી દઈ શકાય તેમ છે, પરંતુ એ નકકી છે કે ઉપર આપેલાં બદ્ધ શાસ્ત્રોના પ્રમાણે જેટલાં અગત્યનાં છે, તેટલાં હિન્દુ શાસ્ત્રોનાં નથી. એટલા માટે હું અહિં હિન્દ શાસ્ત્રોનાં પ્રમાણો દેતો નથી. અહિં પ્રસંગવશાત્ જૈન ગ્રંથોમાં બદ્ધ ધર્મની ઉત્પત્તિ બાબત શું લખ્યું છે, તે આપણે જરા જોઈએ, તે ખોટું નથી. બદ્ધ ધર્મના સ્થાપનાર એક જૈન સાધુ હતા. વેતાંબર મૂર્તિપૂજક દેવનંદ આચાર્યે વિ. સં. ૯૯૦ માં “દર્શન સાર” નામે એક ગ્રંથ ઉજજૈન (માળવા) માં લખે છે, તે For Private and Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગ્રંથમાં લખ્યું છે કે–પિહિતાશ્રવ નામે જૈન સાધુને બુદ્ધકીર્તિ નામે એક વિદ્વાન શિષ્ય હતો. આ બુદ્ધ કીર્તિએ બદ્ધ ધર્મની સ્થાપના કરી હતી. જે વખતે બુદ્ધકીર્તિ પલાશ નગરમાં સર્યું નદીને કિનારે તપસ્યા કરી રહ્યા હતા, તે વખતે તેણે એક મરેલી માછલીને પાણી ઉપર તરતી જોઈ. તેણે પિતાના મનમાં વિચાર કર્યો કે–આ મરેલી માછલીને ખાવામાં હિંસા ન લાગી શકે, કેમકે તે તો જીવ રહિત છે. તેણે તરતજ તપસ્યા છોડી દીધી અને પોતાનામાં અને જૈન સાધુએમાં ભિન્નતા બતાવવા માટે ભગવાં વસ્ત્ર ધારણ કર્યા, અને એક નવા ધર્મને પ્રચાર કર્યો, કે જે ધર્મ તેના નામ ઉપરથી બોદ્ધ ધર્મ કહેવાય. એક જૈન પટ્ટાવલી”ના કહેવા મુજબ પિહિતાશ્રવ પાર્શ્વનાથ પ્રભુના અનુયાયી હતા, અને મહાવીરના વખતમાં વિદ્યમાન હતા. બુદ્ધ કીર્તિ પિહિતાશ્રવના શિષ્ય હતા, જેથી મહાવીરના વખતમાં વિદ્યમાન હોય તે બનવા જોગ છે. આ ઉપરથી એમ કહેવા માગીએ તો કહી શકાય કે–ૌદ્ધધર્મના મૂળ સ્થાપનાર એક જૈન સાધુ હતા. આ વાતની મજબુતી કરનાર બીજા વધારે પ્રમાણે મળતાં નહિ હોવાથી સંભવ છે કે-કઈ વિદ્વાનો આ કથાની સત્યતા બાબત શંકા કરે. પરંતુ તેથી પણ બૌદ્ધધર્મ કરતાં જૈન ધર્મ વધારે જુનો છે, તે વાતને કેઈ અડચણ આવતી નથી.* * જૈન ધર્મના સાધુ બુદ્દકીર્તિએજ બૌદ્ધધર્મ સ્થાપ્યો છે, એમ અમારું કહેવું નથી. અમે તે અહિં જૈન ગ્રંથમાં આ બાબત શું લખ્યું છે, તેજ ફક્ત અહિં બતાવ્યું છે. આ કથા કદાચ ખોટી હેય તે પણ ઉપર આપેલ અનેક પ્રમાણેથી અમે સાબિત કર્યું છે કે-બૌદ્ધધર્મ કરતાં જૈનધર્મ પ્રાચીન છે. For Private and Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦ જૈનધર્મ હિન્દુ ધર્મથી પ્રાચીન છે. કઈ વિદ્વાનો એવો મત છે કે જેને એ હિન્દુ ધર્મની શાખા છે, અને જેનના મૂળ સ્થાપનાર પાર્શ્વનાથ (ઈ. સ. પૂર્વે ૮૭૭-૭૭૭) છે. આ કપના પણ આધાર વગરની જ છે. અમુક સિદ્ધાન્તો સરખા છે તેથી જેમ લેન, બાર્થ, વેબર વગેરે વિદ્વાનોએ જૈનધર્મને શ્રદ્ધધર્મની શાખા માની લીધી હતી તેવી જ રીતે બુહલર અને જેકોબીની માન્યતા હતી કે જૈનધર્મ એ હિન્દુ ધર્મની શાખા છે, પરન્તુ ફક્ત સિદ્ધાંતોનું સરખાપણું એ કાંઈ તેઓની માન્યતાને સિદ્ધ કરી શકે નહિ. તેમજ વળી કેટલીએ જરૂરી બાબતમાં જેન અને હિન્દુ ધર્મના તત્વોમાં ઘણે ફેર છે આ પ્રોફેસરેએ જૈન અને હિન્દુ સિદ્ધાન્તોને સરખા માની લીધાં, આ ઉપરથી ખાત્રી થાય છે કે–તેઓને આ બન્ને ધર્મનું ફક્ત ઉપર ચોટીયું જ્ઞાનજ હતું. સાચી વાત તો એ છે કે, જૈનધર્મ એ હિન્દ ધર્મ કરતાં ઘણું જ પ્રાચીન ધર્મ છે, અને આ વાતના અનેક પ્રમાણે હું નીચે આપું છું-- જૈનધર્મ રામચંદ્રજીના વખતમાં હતો. (૧) હિન્દુ પુરાણમાં પેગ વાસિષ્ઠ ” અને બીજા અનેક ગ્રંથોમાં જૈન ધર્મ સંબંધી હકીક્ત અનેક જગ્યાએ આવે છે. મહાભારતના આદિ પર્વના ૩ જા અધ્યાયમાં શ્લેક ૨૩ થી ર૬ માં એક જૈન મુનિની હકીકત આપી છે. શાંતિપર્વ (મેક્ષધર્મ અધ્યાય ૨૩૯ શ્લેક૬) માં જેની પ્રસિદ્ધ સપ્તભંગીનયરનું વર્ણન કરેલ છે. For Private and Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ રામાયણમાં પણ જૈન સાધુઓના ઉલ્લેખ મળે છે. એમ કહેવાય છે કે, મહાભારત ઇ. સ. પૂર્વે ૩૦૦૦ વર્ષ પહેલાં અનેલ છે, અને શ્રી રામચંદ્રજી, મહાભારત પહેલાં ૧૦૦૦ વર્ષે વિદ્યમાન હતા. આ ઉપરથી ખાત્રી પૂર્વક એમ કહી શકાય કે, જૈનધમ રામચંદ્રજી જેટલા પ્રાચીન તા છેજ. પહેલાંના છે. જૈનધર્મ પાણિનીથી પણ ઘણા વખત વ્યાકરણશાસ્ત્રી પાણિનીએ ' (૨) પ્રસિદ્ધ પોતાના અનાવેલ “ અષ્ટાધ્યાયી ” નામે ગ્રંથમાં, શાકટાયનના હવાલા અનેક જગાએ દીધા છે. આ શાકટાયન એક જૈન વ્યાકરણશાસ્ત્રી હતા, કે જે પાણિની પહેલાં ઘણે વખતે થએલ છે. શાકટાયનનું નામ “ ઋગ્વેદની પ્રતિ–શાખ્યામાં. ” “ યર્જુવેદ ” માં અને યાસ્કના “નિરૂકત ”માં આવેલ છે. કોઈ વિદ્વાનાના મત છે કે, પાણિની ઇ. સ. પૂર્વે ૮૦૦ વષે વિદ્યમાન હતા, અને કાઇ વિદ્વાન, પાણિનીના સમય ઇ. સ. પૂર્વે ૨૦૦૦ ના કહે છે. પાણિની પહેલાં કેટલીએ સદી ઉપર યા થઈ ગએલ છે. રામચંદ્ર ઘાષે પેાતાના અનાવેલ “ Peep into the Vedic Age નામના પુસ્તકમાં લખ્યું છે કે, ચાક્કે અનાવેલ “નિરુક્ત ” ગ્રંથને હું બહુજ જુના સમજુ છું. આ ગ્રંથ વેદાને છેડીને સસ્કૃતનાં જુનાં સાહિત્યની સાથે સંબંધ રાખે છે. આ ઉપરથી એ સિદ્ધ થાય છે કે-યાસ્કથી પણ ઘણા વખત પહેલાં જૈન ધર્મ હતા જ. (૩) કેટલાએ “બ્રહ્મસૂત્રેા ”માં પણ જૈનધર્મ ના ઉલ્લેખ મળે છે. દાખલા ઐતરેય બ્રહ્મ ” નામે ગ્રંથમાં તરીકે For Private and Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર લખ્યું છે કે, કેટલાક યતિઓને ગીધડાં પાસે ફેંકી દેવામાં આવ્યા હતા અને આવી રીતે તેમના પ્રત્યે ખરાખ વર્તણુક ચલાવવામાં આવી હતી. (૪) ડૅાકટર રાજેન્દ્રલાલ મિત્ર “ચેાગ સૂત્રની ભૂમિકા ” નામે ગ્રંથમાં લખ્યું છે કે, “સામવેદ”માં એક એવા યતિનું વર્ણન આવે છે કે જે યતિ અલિદાન દેવાના કાર્યને ખરાખ સમજતા હતા. (૧) “ ૐ પવિત્ર નગ્નમુવિ (ૐ) પ્રમામદે ચેમાં નન્ન ( નશ્ચયે ) જ્ઞાતિર્યંમાં વીરા (૬) આ સિવાય આ વેદામાંજ જૈનેના પહેલા અને આવીશમા તીર્થંકર ઋષભદેવ અને અરિષ્ટનેમિના નામે આવેલ છે:— ( क ) “ॐ नमोऽर्हन्तो ऋषभो ॐ ऋषभं पवित्रं पुरुहूतमध्वरं यज्ञेषु ननं परमं माहसं स्तुतं वारं शत्रुंजयं तं पशुવિમા-રિતિ વાદા'' અધ્યાય ૨૫ મે, મત્ર ૧૯ મા. ( ख ) ॐ रक्ष रक्ष अरिष्टनेमि स्वाहा । वामदेव शान्त्यर्थमुपविधीयते सोऽस्माकं अरिष्टनेमि स्वाहाः ॥ ( ' (૭) ‘વેર્ ” બધા વેદોથી પ્રાચીન છે. તેના ૧ લા અષ્ટક, ૬ ઠા અધ્યાયના ૧૬મા વર્ગમાં ૨૨ મા તીર્થંકર અરિષ્ટનેમિનુ નામ આવ્યું છે. ''. "ॐ स्वस्ति न इन्द्रो वृद्धश्रवाः स्वस्तिनः पूषा विश्ववेदाः स्वस्तिनस्तार्क्ष्यो अरिष्टनेमिः स्वस्ति नो ब्रहस्पतिर्दधातु । " (૮) વેદવ્યાસના “બ્રહ્મસૂત્ર” ના ૨ જા અધ્યાયના For Private and Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૩ ૨ જા પદના સૂત્ર ૩૩ થી ૩૬ માં જેનેના સ્યાદ્વાદ ન્યાયને. ઉલ્લેખ આવે છે. | (સૂત્ર ૩૩) નિરિમન્નવાહૂ “એકજ વસ્તુમાં એકજ સમયે પરસ્પર વિરૂદ્ધ ગુણ હો, અસંભવિત છે, એટલા માટે આ સિદ્ધાંત માની શકાય નહિ.” અહિ “સ્થાત્ અસ્તિ અને સ્યાત્ નાસ્તિના જન સિદ્ધાન્ત ઉપર આક્ષેપ કરેલ છે. (સૂત્ર ૩૪ ) પર્વ જss મામિ – “ અને આવી જ રીતે (જૈન તત્ત્વની સમજણ પ્રમાણે એ સિદ્ધાન્ત નિકળશે કે) આત્મા (જે શરીરમાં) રહે છે તેને માટે) તે તેના પ્રમાણમાં નાને અગર તે માટે હોય છે.” (સૂત્ર ૩૫) પથાર વિરોધી વિવિખ્ય – “હવે જે એમ માની લઈએ કે, આકાર વારંવાર બદલતો રહે છે, તો પણ પરસ્પર વિરોધ (થવાની મુશ્કેલીઓ દૂર થઈ શકતો નથી. એટલા માટે એ માનવું પડશે કે, આત્મામાં જરૂર મુજબ ફેરફાર થતા રહે છે.” (સૂત્ર ૩૬) અચારિથતિ મય નિત્ય વિશેષ માની લઈએ કે છેલ્લે આકાર એક સરખો જ રહે છે તો પણ આ સિદ્ધાંત કબુલ થઈ શકે તેમ નથી, કેમકે ફરી તેજ તર્કને અનુસાર આત્મા અને શરીર બનેને સ્થાયી માનવા પડશે.” અહિં એ યાદ રાખવાની જરૂર છે કે, ઉપરનાં સૂત્રમાં જૈનના સ્યાદ્વાદ સિદ્ધાંતને વિકૃત રૂપ આપ્યું છે. “બ્રહ્મસૂત્રના ટીકાકાર શંકરાચાર્ય વગેરેએ ઉપરના જૈન સિદ્ધાંતોની આલે For Private and Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪ ચના અને મશ્કરી કરવામાં ભારે અન્યાય કર્યો છે. કેમકે તેઓએ સ્યાદ્વાદ સિદ્ધાંતના આશયને તોડી મરડીને બદલી નાખે છે. અમે ઉપર જે દલીલ આપી છે તેથી આ વાત બરોબર સિદ્ધ થાય છે કે, જે વૈદિક કાળમાં જૈનધર્મને પ્રચાર ન હોત તે આપણને ઉપરનાં પ્રમાણે ન મળત. જૈનોન સ્યાદ્વાદ ન્યાય કે જે એક બહુજ કઠણ સિદ્ધાંત છે, તે તરફ વેદવ્યાસજી જેવા એક પ્રખ્યાત વિદ્વાનનું પણ ધ્યાન ખેંચાયું, અને આ સ્યાદ્વાદ સિદ્ધાન્તને એટલી પ્રખ્યાતિ પામતાં તો જરૂર અનેક સદીઓ વીતી ગઈ હશે. એટલા ઉપરથી એ નકકી છે કે, સ્યાદ્વાદ સિદ્ધાંત કે જે જૈનધર્મનું એક મૂખ્ય અંગ છે, તે સિદ્ધાંત “બ્રહ્મસૂત્ર” બન્યાં તે સમય પહેલાં પણ મોજુદ હતો. આ ઉપરથી તેમજ વેદમાં જેનધર્મ સંબંધી મળતા ઉલ્લેખોથી, આ વાત નિશ્ચયપૂર્વક સિદ્ધ થઈ જાય છે કે, વેદ કે જે જુનામાં જુના કહેવાય છે, તેનાથી પણ બહુ વખત પહેલાં જેનધર્મ ચડતી સ્થિતિમાં હતા. આ ઉપરથી એમ કહી શકાય કે વેદએજ જૈન ધર્મની કઈ કઈ વાતો પિતામાં લીધી હોય ! જૈનધર્મ સંસારના દરેક ધર્મથી પ્રાચીન છે. જૈનધર્મ એ જગતભરના દરેક ધર્મથી પ્રાચીન છે, એ વાતની ખાત્રી કેટલાએ વિદ્રાનેને હવે દઢ થતી જાય છે. કાશીવાળા સ્વર્ગસ્થ સ્વામી રામમિશ્ર શાસ્ત્રીએ પોતાના એક વ્યાખ્યાનમાં કહ્યું હતું કે, જૈન ધર્મ આ દુનિયા જેટલા જ પ્રાચીન ધર્મ છે. હું આગળ ઉપર શાસ્ત્રીજીએ કહેલ વાતને જૈન અને હિન્દુઓના શાસ્ત્રોથી ટેકો આપી પુરવાર કરીશ. For Private and Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ભગવાન ઋષભદેવ મનુષ્ય જાતિના પહેલા ગુરૂ હતા. જૈન શાસ્ત્રો મુજબ ભગવાન ત્રાષભદેવ સ્વામી મનુષ્ય જાતિના પહેલા જૈનધર્મ ગુરૂ હતા. અને આ વાતની સાક્ષી ખુદ બ્રાહ્મણોનાજ ગ્રંથ આપે છે. “ભાગવત પુરાણ” ના ૫ મા સ્કંધના ૩-૬ અધ્યાયમાં લખ્યું છે કે, દુનિયાની શરૂઆતમાં બ્રહ્માએ સ્વયંભૂ , મનુ અને સત્યરૂપાને ઉત્પન્ન ર્યા. રાષભદેવ તેમનાથી પાંચમી પેઢીએ થયા, જે ઇષભદેવે જૈનધર્મને પ્રચાર કર્યો. “વાચસ્પત્ય” ગ્રંથમાં રાષભદેવને જિનદેવ કહ્યા છે, અને “શબ્દાર્થ ચિન્તામણી” ગ્રંથમાં કષભદેવને આદિ જિનદેવ કહ્યા છે. હવે આ ઉપરથી આપણે એ અનુમાન કાઢીએ કે, પહેલા જેન તીર્થકર અને જૈનધર્મની સ્થાપનાર રાષભદેવ કે જેને “ભાગવત પુરાણ”માં સ્વયંભૂ તથા મનુની પાંચમી પેઢીએ બતાવ્યા છે, તે માનવ જાતિ માત્રના પહેલા ગુરુ હતા તો મારે વિશ્વાસ છે કે, આમ કહેવામાં કઈ જાતની અત્યુક્તિ થતી નથી. જૈનધર્મ અનાદિને છે. પરંતુ આ ઉપરથી એમ ન સમજવું કે, જૈનધર્મને પ્રચાર અષભદેવના વખતથી જ થેયે અને તે પહેલાં જેનધર્મ હતો જ નહિ. કારણ કે જૈનોનું માનવું એમ છે કે, યુગોનો ક્રમ (જેને જેને ઉત્સર્પિણ અને અવસર્પિણ કહે છે) અનાદિ કાળથી ચાલ્યો આવે છે અને અનંત કાળ સુધી રહેશે. આ પ્રત્યેક યુગમાં ૨૪ તીર્થકરે જન્મ લેતા રહે છે અને જૈન ધર્મને પ્રચાર પણ કરતા રહે છે. For Private and Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉક હવે જે કેટલાકના એ માન્યતા છે કે, “પ્રાચીન હિંદને સહુથી પહેલે વેદ ધર્મ છે” તે બાબત અહિ વિચાર કરીએ. ઘણાઓની એવી માન્યતા છે કે, વેદ ધર્મ સહુથી પહેલાં હતું, પણ તે તેઓને ભ્રમ છે. ખુદ વેદમાં જ આ બાબતના સંતોષકારક પ્રમાણે મળે છે. જેમાં લખ્યું છે કે, વેદ ધર્મની પહેલાં અને વેદ ધર્મની સાથે સાથે બીજા ધર્મો પણ હયાતિમાં હતા. જે તે મુજબ ન હેત તે આપણને વેદ ધર્મના વખતમાં એવા મનુષ્યની હકીકત ન મળત કે જે મનુષ્યના સિદ્ધાંતો વેદધર્મથી વિરૂદ્ધ હતા. તેના થોડા દાખલા નીચે મુજબ છે – (૧) “શોમિયં પશુદ્ધિાન્ત” એટલે કે એવા પશુઓની હિંસા ન કરવી જોઈએ, કે જે પશુના દેવ અગ્નિ અને સમ છે. (૨) “મા જાદુ વૈમૂતાનિ” એટલે કે-કઈ જીવની હિંસા ન કરવી જોઈએ. (૩) ટ્વેદનું ૧ લું મંડળ, ૨ જે અષ્ટક, ૧૦ મે વર્ગ, ૫ મો અધ્યાય સૂત્ર ૨૩, ઋચા ૮મીમાં એવા મનુષ્યનું વર્ણન આવે છે કે જે સેમ રસ પીવાને નિષેધ કરે છે. (૪) ટ્વેદનું ૮ મું મંડળ, ૧૦ મે અધ્યાય, સૂત્ર ૮૯, ચા ૩ જીમાં ભાર્ગવ ષિએ કહ્યું છે કે, ઈન્દ્ર એવી કોઈ વસ્તુ જ નથી. ચોથી ચામાં ઈન્દ્ર પોતાનું અસ્તિત્વ સિદ્ધ કરવાની ચેષ્ટા કરી છે અને કહ્યું છે કે, હું મારા શત્રુએનો નાશ કરી શકું છું. For Private and Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૫) ઋગ્વનું ૩ જું અષ્ટક, ૩ જો અધ્યાય, ૨૧ માં વર્ગ, ચા ૧૪માં એવા મનુષ્યનો ઉલ્લેખ છે કે જેઓ કિત અથવા મગધ દેશમાં રહેતા હતા અને યજ્ઞ, દાનાદિની નિંદા કરતા હતા. અમે અમારા મતના ટેકામાં તેમાંથી બીજા પણ અનેક દાખલાઓ આપી શકીએ છીએ. આ બધાથી શું સિદ્ધ થાય છે? આથી નિઃશંક એજ સિદ્ધ થાય છે કે, પ્રાચીન હિંદમાં, વેદધર્મ સઘળા ધર્મથી પ્રાચીન હોવાની વાત ખાટી છે. ઉપર આપણે વેદોમાંથીજ દીધેલાં પ્રમાણે આ વાતને સાબિત કરે છે કે, જેનધર્મ ઘણાજ જુના કાળથી ચાલ્યા આવતો ધર્મ છે. અને જે વેદ ધર્મને પ્રાચીન કહેવામાં આવે છે, તે વેદ ધર્મના પહેલાં પણ જૈન ધર્મ હતો. જૈનધર્મને અન્યધર્મની સાથે મુકાબલે. જૈનધર્મના પૂર્વના ઈતિહાસ તરફ આપણે જોઈએ તે ખબર પડશે કે અન્યધમીઓના દ્વેષને લઈને જૈનધર્મને તેમની સામે ટકકર ઝીલવી પડી હતી. કારણકે આખી દુનિયામાં જૈન એ એકજ એવો ધર્મ છે કે જે બહુ જોર પૂર્વક કઈપણ જીવની હિંસા કરવાની મના કરે છે. બાકીના બીજા બધા ધર્મો કઈને કઈ રૂપમાં હિંસા કરવાનું કહે છે. આ ઉપરાંત જૈન ધર્મ, અહિંસાને સર્વ શ્રેષ્ઠ અને કલ્યાણકારી સિદ્ધાંતનો ઉપદેશ કરીને જ અટકી નહિ રહેતાં, તેનાથી પણ આગળ વધીને આ અહિંસાના સિદ્ધાંતને ખૂબ સાવધાનીથી વ્યવહારમાં મૂકી, તે સિદ્ધાંતને ખૂબ પ્રખ્યાતી આપી. For Private and Personal Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir વેદધર્મ (કે જે ઈશ્વરજ્ઞાન હોવાનો દાવો કરે છે) મુંગા જીની સાથે અનેક જગાએ બહુજ નિયતાનું આચરણ કર્યું છે. એટલું જ નહિ પણ, સર્વશ્રેષ્ઠ એવા મનુષ્યને પણ બલિદાન દેવાની વાતો કરી છે. એક વખતે જે ગાયને બ્રાહ્મણ પવિત્ર સમજતા હતા, તે ગાયને પ્રાચીન ષિઓ બહુજ નિર્દયતા પૂર્વક બલિદાન માટે મારી નાખતો હતા, અને આ બલિદાનના માંસને “પુરે ડાશ” કહેનાર આ ઋષિઓ તે માંસને ખાઈ પણ લેતા. અને તેમાં તેઓને વાંક ન હતો, કારણકે વેદમાં એવી અમાનુષિક ક્રિયાઓને ઉપદેશ હતો. આજ કારણે જેને આવા વેદોને “હિંસક કૃતિઓ” ના નામથી ઓળખાવતા. હિંદુ ધર્મ શાસ્ત્રો એવા એવા સિદ્ધાંતોથી ભર્યા પડ્યા છે કે જે સિદ્ધાંત પિતાના અનુયાયીઓને, કપિત દેવ-દેવીએને પ્રસન્ન કરવા માટે બિચારા નિરપરાધી પશુઓનાં લેહી વહેવડાવવાની આજ્ઞા કરે છે. આવા નિર્દય સિદ્ધાન્તને લઈને જ અસંખ્ય પશુઓનાં બલિદાન દેવાયાં છે. જે તે જીવને મારવામાં ન આવ્યા હોત તો, તે જ મનુષ્યોને માટે અનેક બાબતોનું ઉપયોગી કામ દઈ, મનુષ્યની સુખ અને સમૃદ્ધિમાં વધારે કરત. આજ આપણે જોઈએ છીએ કે, અમુક બકરી, અમુક ઘેટું કે અમુક ભેંસ આજે આનંદપૂર્વક જીવન ગુજારી રહેલ છે પરંતુ બીજે જ દિવસે દેખાય છે કે સંસારમાં તે બકરી કે ભેંસ હતી જ નહિ. પરંતુ શાબાશી ઘટે છે જેન ધર્મને, કે જેણે આવા ભયંકર બલિદાનની પ્રથાને બહુ જ જોરથી For Private and Personal Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir *લા. નિષેધ , દેના કઠેર રિવાજેના મૂળ પર એક જબરજસ્ત ઘા કરી તે મૂળને ડેલડેલ કરી નાખ્યું, આવા નિર્દય ધર્મ પ્રચારકેને તે રિવાજોમાં રહેલે સ્વાર્થ દુનિયાને પ્રત્યક્ષ દેખાડી આપે, જાતિભેદને ઠોકરે મારી જૈનધર્મના દરવાજા સર્વ જીવોને માટે ખુલ્લા કરી નાખ્યા, અને સાર્વજનિક દયાભાવ અને ભ્રાતૃભાવ (કે જે જૈનધર્મની ખાસ ખૂબીઓ છે, તે)ને દૂરદૂર સુધી ફેલાવો કર્યો. સાર એ છે કે જૈનધર્મે દરેક પ્રાણી માત્રને પિતાની પવિત્ર અને શીતળ છાયા નીચે આશ્રય આપે. જૈનધર્મ સંબંધી જઠી વાત ફેલાવવાનું કાર્ય. આવી રીતના હિન્દુધર્મ ઉપરના જૈન ધર્મના આક્રમણથી જૈન ધર્મના અનેક શત્રુઓ ઉત્પન્ન થયા, અને તેને લઈને જૈનધર્મને બહુજ નુકશાની સહન કરવી પડી. આ શત્રુઓએ, જૈનધર્મની નિંદા કરવાનું તેમજ જૈનધર્મ વિષે ખોટા અને ભયંકર ભ્રામક વિચારે ફેલાવવાને કોઈ પણ પ્રસંગ જવા દીધો નહિ. તેઓએ જૈન સિદ્ધાંતોની બહુજ બદનામી કરી અને જૈનધર્મના વિષયમાં દરેક પ્રકારને વિરોધી ભાવ પેદા કરવામાં કઈ વાતની કસર રાખી નહિ. - ઈર્ષા અને દ્વેષને લઈને કેઈ કઈ લોકેએ તો ત્યાં સુધી લખી માર્યું કે “હસ્તિના તારામાપિ ન ગ છેજજૈન મંદિરમ” એટલે કે, સામેથી માર માર કરતો હાથી ચા આવતો હોય તે પણ પિતાની રક્ષાને માટે જેન મંદિરમાં ન જવું. સંસ્કૃત નાટકો વાંચવાથી ખબર પડે છે કે, તે નાટકમાં For Private and Personal Use Only Page #29 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કેટલીએ જગાએ જેન યતિઓને હલકા દરજજાના નેકરેને તેમજ ચેરનો પાઠ દેવામાં આવ્યો છે, અને આ રીતે આખા હિન્દુ સાહિત્યમાં જેન યતિઓને હલકા દરજજામાં રાખ્યા છે અને તિરસ્કારની દષ્ટિએ તેમના તરફ જોવામાં આવ્યું છે. આ વાતથી નકકી થાય છે કે, જે જનોએ દર્શન નશાસ્ત્ર, નીતિશાસ્ત્ર, ન્યાયશાસ્ત્ર, અધ્યાત્મવિદ્યા, વિશ્વવિવરણ વિદ્યા, ગણિત અને ફલિત, જ્યોતિષ, વ્યાકરણ, કેષ, અલંકાર, અને બીજા અનેક અનેક વિષયો પર મોટા મોટા વિદ્વતાપૂર્ણ ગ્રંથ સંસ્કૃતમાં લખી સાહિત્યની વૃદ્ધિ કરી છે, તે જેની સાથે આ બ્રાહ્મણ વિદ્વાનોએ કેવો ખરાબ વ્યવહાર ચલાવ્યો છે. મહાવીરના નિર્વાણ પછી અમુક સદીઓ સુધી જંબુસ્વામી, પ્રભવસ્વામી, યશોભદ્ર, સંભૂતિવિજય, ભદ્રબાહુ, શૂ લિભદ્ર વગેરે પ્રખર પ્રતિભાશાળી મહાન ધર્માત્મા વિદ્વાને તે વખતમાં સૂર્ય સમાન ચમક્તા હતા, અને પોતાના વિરોધીઓના હૃદયમાં પણ આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. તેઓની પાસે રાજા મહારાજાએ મસ્તક નમાવતા હતા. તેમના શાંતિમય પ્રભાવથી વિરોધીઓના અભિમાનના ચૂરે ચૂરા થઈ જતા હતા, અને તેઓનું એવું તેજ (પ્રભાવ) પડતું હતું કે, તેમની સામે અન્ય ધમીઓનાં માથા પણ જુદી પડતાં હતાં. આ મહાન વિદ્વાને પછી માનતુંગાચાર્ય, હરિભદ્રસૂરિ, શાંતિસૂરિ, હેમચંદ્રાચાર્ય, અને મેરૂતુંગાચાર્ય, વગેરે અનેક વિદ્વાને થયા, કે જેમણે મૂર્તિપૂજાનું વિધાન કરીને તેમજ કલ્પિત ધાર્મિક સિદ્ધાંતને પ્રચાર કરીને જેના ધર્મને જે કે એક નવિન અને વિચિત્ર રૂપ આપ્યું, તોપણ For Private and Personal Use Only Page #30 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ તેઓએ કેટલીએ સદીઓ સુધી પોતાના અગાધ પાંડિત્ય અને ખૂબ પરિશ્રમથી ખીણુ અને હલકી મનેવૃત્તિવાળા વિરાધીએ તરફથી થતા હુમલાઓની સામે પણ પેાતાની મર્યાદાને જાળવી રાખી, જેને માટે તેઓ ધન્યવાદને પાત્ર છે. હિંદુ અને અન્યધર્મી રાજાએ પર જૈન ધર્મના પ્રભાવ. આ મહાન્ વિદ્વાનાના એવા પ્રભાવ હતા કે, જેને લઈ ને કુમારપાળ આદિ અનેક શક્તિશાળી રાજાએ જૈનધમી થઈ ગયા. અને તેએના હૃદયમાં દયાભાવ એટલે જોરથી વહેવા લાગ્યા કે, તેઓએ જૈનોના નિવાસ સ્થાના આગળ પશુ હિંસા ન કરવાના પરવાનાએ (આજ્ઞા-પુત્રા ) કરી આપ્યા. કેટલાએ મુસલમાન બાદશાહેાએ આવાં આજ્ઞા— પત્રાદ્વારા આખા હિંદમાં જ્યાં જ્યાં જૈના રહેતા હૈાય ત્યાં ત્યાં પર્યુષણુપર્વના દિવસેામાં પહિંસા ન કરવાના આજ્ઞા— પત્રા પ્રગટ કર્યાં હતાં. સમ્રાટ અકબરનુ એક એવું ફરમાન આજે પણ મોજુદ છે. કેટલાંક દેશી રાજ્યેામાં આજે પણ જેનેાના આ હક્ક ચાલ્યું આવે છે. ?? ટાડ સાહેબે બનાવેલ “ રાજપુતાનાના ઇતિહાસ ” નામે પ્રસિદ્ધ ગ્રંથ વાંચવાથી પમર પડે છે કે, તે વખતના રજપુત રાણાએ અને મહારાણા ઉપર જૈનાના આથી પણ વિશેષ પ્રભાવ પડતા હતા. મેટા મોટા રજપુત રાજાઓએ જૈન સાધુઓને ઘણાએ અગત્યતા ધાર્મિક હુક દીધા હતા. જેનેાના ઉપાશ્રયની પાસેથી કાઈપણ મનુષ્ય વધ કરવા માટે કાઈ પણ જાતનુ For Private and Personal Use Only Page #31 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પશુ લઈ જઈ શકતો ન હતો. ઘણા ફરમાનેમાંથી હું અહિં ફક્ત એક જ ફરમાનને ઉલ્લેખ કરું છું કે જે ફરમાન મહારાણાશ્રી રાજસિંહજીએ કરી આપ્યું હતું. તે ફરમાનની મતલબ એ છે કે જેનોના ઉપાશ્રય પાસેથી કઈ પણ નર કે માદા પશુવધ કરવા માટે લઈ જવામાં આવશે, તે પશુને “અમર કરી દેવામાં આવશે. (અર્થાત્ તેને કઈ જાનથી મારી શકશે નહિ.) અત્યારે પણ કેટલાએ દેશી રાજ્યમાં આવા હકે ચાલુ છે કે, જે શેરીઓ અગર બજારમાં જેને રહેતા હોય તે મહોલ્લામાં થઈને, મારવા માટે જાનવર લઈ જઈ શકાય નહિ. એટલે કે સાહિત્યની વૃદ્ધિ કરીને, ઘણાએ શક્તિશાલી રાજાઓને જૈનધમી બનાવીને, તેમજ નિરપરાધી મુંગા જાનવરની રક્ષા કરીને, અને હિંદના ખુણ-ખુણામાં જેનધર્મનો પ્રચાર કરીને જેનોએ મનુષ્ય માત્રનું ઘણું જ કલ્યાણ કર્યું છે. જૈનેને ઉપહાસ અને તેમના પર અત્યાચાર, પરંતુ કાળની ગાત બહુ વિચિત્ર છે. ધીમે ધીમે જેન ધર્મને રાજાઓને આશ્રય (મદદ) મળતું બંધ થઈ ગયે, અને ત્યારથી નાના એવા વેપારી વર્ગમાં જ જૈનધર્મ સમાઈ ગયે. આ પાછલા વરસોમાં બહુજ ઓછા વિદ્વાને જેમાં થયા, તેથી તેમના હરીફને સામને નહિં જેજ થઈ શકે. જ્યારે જેને માં આ પ્રકારની નિર્બળતા આવી ત્યારે તેમના હરિફે જેર પર આવી ગયા. આ હરીફએ જેના ધર્મશાસ્ત્રો સળગાવી દીધાં, મંદિરને અપવિત્ર કર્યા, તેમના સિદ્ધાંતની મશ્કરી કરી અને સંસારની દષ્ટિએ જૈન ધર્મને For Private and Personal Use Only Page #32 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ઉતારી પાડવાની દરેક કેશીશ કરી. તે વખતની સ્થિતિનું આતે નામ માત્રજ દિગ્દર્શન છે, તે પણ જેનેના હરિફેએ જેને ઉપર જે જે અત્યાચાર કર્યા છે, તેનું અનુમાન આ ઉપરથી સહેજે થઈ શકે છે. જેનધર્મનું સાહિત્ય મળતું નથી. રખેને બચી રહેલું સાહિત્ય નાશ પામે, તે બીકથી જેનેએ પિતાનું સાહિત્ય ભંડારો (ભેંયરા)માં છુપાવી દીધું. કેટલાએ અમૂલ્ય હસ્ત લિખિત ગ્રંથો કીડાના ખેરાક બની ગયા. આજે પણ જે બહુ મૂલ્ય જૈન સાહિત્ય બચી રહેલું છે, તે વિદ્વાનોને મળી શકતું નથી. કેમકે આ સાહિત્યભંડારોના માલિકે બીજાઓને પોતાના ગ્રંથ બતાવવામાં પક્ષપાત અને વિરોધ કરે છે. તે અત્યાચારવાળા જમાનામાં આવી રીતે કરવાની જરૂર હતી, પરંતુ (આજના શાંતિમય વાતાવરણમાં) આગળની પદ્ધતિ કાયમ રાખવાથી જનધર્મને નુકશાન જ થશે. યુરેપીઅન વિદ્વાનને જૈનધર્મ સંબંધી ભ્રમ કેમ થશે ? આ ઉપરથી આ વાત તો સ્વાભાવિક જ હતી કે, પુરાતત્વની શેખેળ કરતી વખતે હિન્દની ભાષાનું જ્ઞાન રાખવાવાળા યુરોપીઅન વિદ્વાનોના હાથમાં સહુથી પહેલું બ્રાહ્મણનું સાહિત્ય આવ્યું, કે જે સાહિત્યમાં ડગલે ને પગલે પક્ષપાત અને ઉપહાસ ભર્યો પડ હતો. આ વિદ્વાનોને જૈન સાહિત્ય ન મળવાથી, જૈનધર્મના વિષયનું જ્ઞાન મેળવવામાં બ્રાહ્મણના ગ્રંથની મદદ લેવી For Private and Personal Use Only Page #33 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ પડી. હું પહેલેજ કહી ગયા છું કે, બ્રાહ્મણા પાસેથી એવી આશા ા ન જ રાખી શકાય કે તેઓ પેાતાના જેન રિફાના સિદ્ધાંતાની નિષ્પક્ષપાતપણે આલેાચના કરે. યુરોપીઅન વિદ્વાનાએ બ્રાહ્મણેાના ગ્રંથામાં જે રીતના વિકૃત થએલ જૈન ધર્મ વ્હેયા, તેજ રીતના કુત્સિત અને ધૃણાસ્પદ વિચારી તેએના દિલમાં જૈનધર્મ વિષે થયા. તેઓએ અશુદ્ધ સામગ્રી ઉપર જ તર્ક કરવા શરૂ કર્યો અને તેથી તેઓ સત્ય મેળવી ન શક્યા. હજી હમણાજ કેટલાક વર્ષોથી કેટલાક વિદ્યાનાએ પ્રેાફેસર જેકાબીની સરદારી નીચે રહી આપણા થે!ડાક ગ્રંથા જોવાનુ શરૂ કર્યું છે, અને આપણા સારે નશીખે, તેની મહેનતથી જૈનધર્મ વિષે જે ભ્રમણા ખીજાએમાં ફેલાયેલ હતી, તે થાડે અંશે પણ તેઓએ દૂર કરી છે. પરંતુ હજી ઘણું બાકી છે. જૈન સાહિત્યનું ક્ષેત્ર બહુજ વિશાળ છે, જ્યારે તે ક્ષેત્રમાં કામ કરવાવાળા બહુ જ થાડા છે. એટલા માટે જૈનધર્મના વિષયમાં ફેલાયેલી ખેાટી ભ્રમણાઓને દૂર કરવામાં અને જૈનધર્મને તેની અસલની જાહેાજલાલી પર પહેાંચાડવામાં અત્યારે પણ ઘણા જ સમયની અને પરિશ્રમના જરૂર છે. આ એક બહુજ ખેદની વાત છે કે, જેનેાના સમાગમ સુરાપીઅન વિદ્વાનેાને ન થવાથી, જૈનધર્મસબંધી તેઓનું જ્ઞાન અશુદ્ધ અને પક્ષપાતથી ભર્યું પડયું છે. આ જ કારણુ છે કે તેઓ, જૈન ગ્રંથાના અનુવાદ કરતી વખતે, તે ગ્રંથાના અસલી અભિપ્રાય કે અર્થ ન સમજી શકયા For Private and Personal Use Only Page #34 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને તેથી જનધર્મ સંબંધમાં તેઓએ પોતાને અશુદ્ધ મત કાયમ કરી રાખે. જૈનધર્મની પ્રાચીનતા પર આખરી વક્તવ્ય. પાછળના પાનામાં મેં જૈનધર્મ એ ઘણોજ જુને ધર્મ છે, એમ સિદ્ધ કરી બતાવ્યું છે. કેઈ કઈ ભાઈ આ વાતને આશ્ચર્યની નજરથી જોશે, અને કદાચ આ વાતને સ્વીકાર નહિ કરે. આ પ્રકારને સંદેહ કરે તેમને માટે સ્વાભાવિક છે, કેમકે જુદા જુદા ધર્મોવાળાના હૃદયમાં ઘણા લાંબા વખતથી જૈનધર્મ બાબત જુદે જ મત બંધાઈ ગએલ છે (પણ હું માનું છું કે મેં ઉપર આપેલાં અનેક પ્રમાણેથી હવે તેમને જરૂર ખાત્રી થઈ ગઈ હશે કે, જૈનધર્મ એ આજકાલને નહિ, પણ અનાદિ કાળથી ચાલ્યા આવતે જુનામાં જુને ધર્મ છે.) હિન્દુઓ તથા મુસલમાન ભાઈઓએ જૈન મંદિર નાશ કર્યો અને જેનેના ધાર્મિક સાહિત્યને ઘણે ભાગ સળગાવી દીધો. આ સાહિત્ય જે અત્યારે હોત, તે સાહિત્યમાંજ એવાં પ્રત્યક્ષ પ્રમાણે આપણને મળી જાત કે જે પ્રમાણેથી આપણે ખુલે ખુલ્લાં સાબિત કરી દેત કે, જૈન ધર્મ એ દુનિઆના કોઈ પણ ધર્મ કરતાં પ્રાચીન અને સર્વ શ્રેષ્ઠ છે. હું ઉપર કહી ચૂક્યો છું કે, એક સમય એવો હતો કે જ્યારે જૈનધર્મને બૌદ્ધધર્મની શાખા માનવામાં આવતી હતી. પરંતુ હવે એ સિદ્ધ થઈ શક્યું છે કે માન્યતા For Private and Personal Use Only Page #35 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૬ બેટી હતી. આવી જ રીતે હવે તરતજ એ વખત પણ આવશે કે, જ્યારે આ બહુજ જરૂરી બાબત પર વધારે પ્રકાશ પડશે. તે વખતે મેટા મેટા વિદ્વાનોને પણ આ વાત માનવી પડશે કે, જેનધર્મ દુનિયાના બધા ધર્મોમાં પ્રાચીન છે, અને બાકીના બધા ધર્મો જૈન ધર્મ પછી જ નિકળ્યા છે, અને આ ધર્મોએ પિતાના શાસ્ત્રો અને ધાર્મિક વ્યવસ્થા બરાબર કરવામાં જૈનધર્મની ઘણુંજ સહાયતા લીધી છે. અહિં એટલું વધારે સ્થળ નથી કે, હું આ વિષયમાં હજુ વધારે લખું, તેપણ ઉપર મેં જે જે પ્રમાણે આપ્યાં છે, તે ટૂંકમાં આપેલ હોવા છતાં પણ એટલાં બધાં મુદ્દાસરનાં અને અકાટય છે કે, તે પ્રમાણેથી નિઃશંસય સિદ્ધ થઈ જાય છે કે, જેનધર્મના સ્થાપનાર પાર્શ્વનાથ કે મહાવીર ન હતા, પણ જેનધર્મના મૂળ સ્થાપનાર ભગવાન રાષભદેવ હતા, કે જેમનું અસ્તિત્વ સૃષ્ટિની શરૂઆતમાં હોવાનું હિન્દુઓએ સ્વીકાર્યું છે. For Private and Personal Use Only Page #36 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકરણ ૨ જી દિગ‘ખર. Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈનાના ૩ મુખ્ય સંપ્રદાય, જૈન ધર્મોની પ્રાચીનતા સિદ્ધ કર્યા પછી હવે આપણે જેનેાના જ શ્વેતાંબર અને દિગંબર ડ્રીરકાનું વર્ણન કરશુ. સાથે સાથે એ પણ બતાવીશું કે આ બન્ને સંપ્રદાયે એક ખીજાથી કેવી રીતે જુદા થયા, તેમજ શ્વેતાંબરામાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વિભાગા કેવી રીતે થયા. આખરમાં હું એ પણ બતાવીશ કે, આ ત્રણે સંપ્રદાયામાંથી યા સંપ્રદાય મહાવીરના અસલી ઉપદેશે પ્રમાણે ચાલે છે. જૈનાના મુખ્ય ત્રણ સંપ્રદાય છે: (૧) દિગંબર, (૨) શ્વેતાંખર મૂર્તિપૂજક અને (૩) શ્વેતાંખર સ્થાનકવાસી કે * મુખ્ય તે ત્રણ સંપ્રદાય છે, પણ ગૌણુતાએ સાત સ`પ્રદાયેા છે, તેમાં મુખ્ય ત્રણની હકીકત ઉપર આવશે, અને બાકીના ચારની હકીકત નીચે મુજબ છેઃ— For Private and Personal Use Only Page #37 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સાધુમાગી. આ ત્રણે સંપ્રદાયોમાંથી કયે સંપ્રદાય સૌથી પ્રાચીન છે તથા જૈન ધર્મના અસલી સિદ્ધાંતો પ્રમાણે કોણ (૪) તેરાપંથો–આ સંપ્રદાય વિ. સં. ૧૮૧૫ માં મારવાડમાં ભીખમલજીએ શરૂ કર્યો. આ સંપ્રદાય મુખ્યત્વે બીકાનેર, સરદાર શહેર, થલી પ્રાંત, ભારવાડ અને કરછના કઈ કઈ ભાગમાં ચાલે છે. તેર સાધુઓએ મળીને આ સંપ્રદાય કાઢવો હેવાથી “તેરાપંથ કહેવાય છે. તેમના સાધુઓને વેશ વગેરે બધું આપણુ ( સ્થાનકવાસી) સાધુઓને જ મળતું છે. ફક્ત મુહપત્તિની લંબાઇમાં ફેર છે. આ સંપ્રદાયમાં અત્યારે લગભગ ૧૩૧ સાધુ અને ર૯૪ સાવીઓ છે. તેમના આચાર્ય તરીકે હાલ પૂજ્ય તુલસીરામજી મહારાજ છે. તેઓ આપણી માફક ૩૨ સૂત્રોનું માને છે. તેઓ દયા, દાનને નિષેધ કરે છે. તેઓ મૂર્તિને માનતા નથી. તેમના અનુયાયીઓની સંખ્યા આશરે પચાસ હજારની કહેવાય છે. (૫) કવિપથ-આ પંથના મૂળ સ્થાપક રાયચંદભાઈ તેઓ સં. ૧૯૨૪ ના કારતક સુદ ૧૫ ના રોજ વવાણીયા (કાઠીયાવાડ) માં રવજીભાઈ પિતા અને દેવબાઈ માતાને ત્યાં જમ્યા. આ રાયચંદભાઈ કવિ હતા, તેથી તે પંથને કવિપંથ' તરીકે ઓળખાવાય છે. તેઓ ૩૩ વર્ષની ઉંમરે વિ. સં. ૧૯૫૭માં રાજકોટમાં સ્વર્ગવાસ પામ્યા. શ્રીમદ્ રાજચંદ્ર (કવિ રાયચંદભાઈ) જીવ્યા ત્યાં સુધી તેમના પંથનું ખાસ જેર નહોતું, પરંતુ તેઓ મૃત્યુ પામ્યા બાદ તેમના ભક્તોએ આ પંથ આગળ ચલાવ્યો. આ કવિપંથીઓ મુખ્યત્વે શ્રીમની મૂર્તિને પૂજે છે. જો કે સાથે સાથે તાંબર તેમજ દિગંબરની મૂર્તિઓ પણ પૂજે છે. તેઓના શાસ્ત્રમાં “શ્રીમદ્ રાજચંદ્ર” નામનું એક પુસ્તક છે. આ પુસ્તકમાં શ્રીમદે જે જે વ્યકિતઓ ઉપર કાગળ લખેલા, તે કાગળનો સંગ્રહ માત્ર છે. જે કે આ કાગળો પણ પૂરેપૂરા તે નથી જ. તેમાં પણ જ્યાં ગ્ય ન For Private and Personal Use Only Page #38 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચાલે છે, તે બાબત છેલ્લાં અનેક વર્ષોથી વાદવિવાદ ચાલ્યા કરે છે, પરંતુ તે બાબતનું આજ સુધી સંતોષકારક અને લાગ્યું ત્યાં તે ભાગ કાઢી નાખ્યો છે. આ પંથમાં કોઈ સાધુ કે સાવી નથી. તેઓના અગાસ, ખંભાત (વડવાવ) અને સિદ્ધપુર એમ ત્રણ જગાએ આશ્રમે ચાલે છે. (સિદ્ધપુરને આશ્રમ રત્નરાજજીના કાળ કરી ગયા પછી બંધ થઈ ગયો હોય તે કહી શકાય નહિ ) અગાસને આશ્રમ મોટો છે. ત્યાં સો એક સ્ત્રી પુરૂષો રહે છે. અગાસ અને વડવાને આશ્રમને ખાસ બનતું નથી. આ લકે ખાસ કરીને ક્રિયામાં માનતા નથી, પણ આ દિવસ ભજન, કીર્તન અને શ્રીમની મૂર્તિની પૂજા કરવામાં કાઢે છે. આ આશ્રમમાં પહેલાં લલુછ (લઘુ+રાજ–લઘુરાજજી) અધિષ્ઠાતા તરીકે હતા. તેઓ બે વરસ થયાં કાળધર્મ પામ્યા છે. ખાસ કરીને ખંભાત, અમદાવાદ અને કલેલ તરફ આ લેકેનું જોર છે. ગુજરાત અને કાઠીયાવાડના શહેરોમાં રડ્યાખડા ભાઈઓ આ પંથને માને છે. તેઓની વસતી આશરે દશ હજારની કહેવાય છે. (૬) કાગચ્છ-આ ગ૭ પિતાના પૂજ્ય તરીકે લેકશાહને માને છે. આ ગચ્છના યતિઓની મુખ્ય ૩ ગાદીઓ છે–વડેદરા, જેતારણ અને બાલુપુર. (૭) સત્યસમાજ-આ સમાજ દિગંબર પંડિત દરબારીલાલજી ન્યાયતીર્થો કાઢ્યો છે. તેની હેડ ઓફીસ હાલ વધી(C.1.)માં છે. આ સમાજનું ધ્યેય ધાર્મિક કરતાં સામાજિક કે રાષ્ટ્રીય વધારે છે. આ સમાજ ખાસ કરીને જાતિ–પાંતિના ભેદ માનતો નથી. સં. ૧૯૯૩ ની દિવાળી સુધીમાં આ સમાજના લગભગ ૫૧૮ મેમ્બરે થયા છે. મુસ્લીમભાઈઓ પણ આ સમાજમાં મેમ્બર તરીકે છે. For Private and Personal Use Only Page #39 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૦ પ્રમાણિક સમાધાન થઈ શક્યું નથી. ગયા થોડા વર્ષોમાં, કેઈ દિગંબર અને વે. મૂર્તિપૂજક ભાઈઓએ જૈન ધર્મ પર ડાં અંગ્રેજી પુસ્તક લખ્યાં છે, પરંતુ ધાર્મિક પક્ષપાતને લઈને આ પુસ્તકથી ત્રણે સંપ્રદાયના ઇતિહાસ ઉપર વિશેષ પ્રકાશ પડી શક નથી. - શ્વેતાંબર અને દિગંબર સંપ્રદાયો કેવી રીતે થયા, તે બાબતની તપાસ પ્રેફેસર હરમન જેકેબીએ કરી ખરી, પરંતુ તેઓ સત્ય શોધી ન શક્યા. તેનાં બે કારણ છે. પહેલું તે તેઓએ જૈન સૂત્રોના અર્થો સમજ્યા વગર પિતાના તર્ક મુજબ અર્થ કર્યા અને બીજું, સત્યજ્ઞાન મેળવવા માટે તેઓ એ પિતે જેન સાધુને પુછપરછ કરી નહિ. શ્વેતાંબર અને દિગંબર અને સંપ્રદાયમાં એક બીજાની ઉત્પત્તિ સંબંધમાં પરસ્પર વિરોધી દંતકથાઓ ચાલે છે. અને દરેક સંપ્રદાય પોતાને બીજા કરતાં અસલી માને છે, પરંતુ આ તો પૂરેપૂરું સિદ્ધ થઈ શકે તેમ છે કે દિગંબરોની ઉત્પત્તિ વેતાંબરે પછી જ થઈ છે, અને તે પણ મહાવીર નિર્વાણ પછી ઘણે વરસે અસલી સંઘ (વેતાંબર)થી અલગ થઈને; પરંતુ આમ કહેતાં પહેલાં એ જરૂરી છે કે, આપણે બને સંપ્રદાયના ધાર્મિક ગ્રંથ તરફ દષ્ટિ વીએ. ઘે 1 _૪ ૪૫ સૂત્રને માને છે, ત્યારે . સ્થાનકવાસીઓ તેમાંથી ફક્ત ૩ર સૂત્રને જ માને છે. આથી ઉલટું દિગંબરભાઈએ આ એક પણ સૂત્રને માનતા નથી, અને કહે છે કે, મહાવીરે કહેલાં સૂત્રે તે નાશ પામી ગયાં. જે કે વે. મૂર્તિપૂજકના સૂત્રોનાં નામ અસલી સૂત્રેનાં For Private and Personal Use Only Page #40 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ નામથી મળે છે ખરાં, તાપણ કહેવું પડશે કે, તેઓએ પાતાના ( અમુક ) સૂત્રેા પાછળથી બનાવ્યાં છે. તે હિસાબે દિગ ખરાએ પોતાના શાસ્ત્રો પોતેજ અનાવ્યાં. આ શાસ્ત્રો શ્વેતાંઅરાના શાસ્ત્રો સાથે કેટલીએ બાબતમાં મળતાં થતાં નથી. મહાવીરના સાચા અનુયાયી શ્વેતાંબર છે કે દિગંબર ? તે પ્રશ્નના ઠીક ઉત્તર તા ત્યારે જ દઇ શકાય કે જ્યારે બન્ને સંપ્રદાયાના શાસ્ત્રો કઈ સાલમાં અન્યાં, તે ખખત ખરાખર નક્કી હાય. જે સંપ્રદાયની પાસે મહાવીરે કહેલાં અસલી સૂત્રા હાય, અને જે તે સૂત્રાના કહેવા પ્રમાણે જ ચાલતા હાય, તેજ સંપ્રદાય જૈન ધર્મના સાચા અનુયાયી કહી શકાય. એટલા માટે આ વાત જાણવી જરૂરની છે કે, અને સ'પ્રદાયામાંથી કયા સંપ્રદાયની પાસે અસલી અને જીના શાસ્ત્રો છે. પ્રેાફેસર હન જેકાખીએ જૈનસૂત્રેાના અનુવાદની ભૂમિકામાં બહુ હેાશિયારીથી એ વાત સિદ્ધ કરી બતાવી છે કે, શ્વેતાંબરાના વર્તમાન શાસ્ત્રો મહાવીરના કહ્યા મુજબના જ છે, અને પરંપરાથી તે જેમના તેમ ચાલ્યાં આવે છે. તેઓએ પેાતાના મતના સમર્થનમાં જે મુખ્ય પ્રમાણેા આપ્યાં છે, તે હું અહિં ટુંકમાં બતાવું છું:—— (૧) જીનાં જૈનસાહિત્યના ઘણા ભાગ હવે મળી શકે છે. તેથી હવે જે લેાકેા જૈનસ'પ્રદાયના પ્રાચીન ઇતિહાસ × એધ નિયુક્તિ, પિંડ નિયુક્તિ તેમજ દશ પયત્રામાંના અમુક સૂત્રેાનાં નામ નદિ સૂત્રમાં નથી. આ બધાં તેમજ મહાનિશીથ વગેરે સૂત્રેા તેઓએ પાછળથી બનાવ્યાં છે. For Private and Personal Use Only Page #41 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir માટે સાધન-સામગ્રી એકઠી કરવા માગતા હોય, તેમને આ સાહિત્યથી ઘણી મદદ મળી શકે તેમ છે. આ સામગ્રી એવી નથી કે જેની સત્યતા વિષે કોઈને શંકા હોય. આપણે જાણીએ છીએ કે, જેનોના ધર્મશાસ્ત્રો પ્રાચીન છે; જે સંસ્કૃત સાહિત્યને આપણે પ્રાચીન કહીએ છીએ, તે સાહિત્યથી પણ જૈનશાસ્ત્રો નિઃસંદેહ વધારે પ્રાચીન છે. તેમાં પુરાતત્વની સામગ્રી કેટલી છે, તે વિષયમાં હું કહી શકું છું કે, તેમાંથી ઘણાએ શાસ્ત્રો, ઉત્તરી બૌદ્ધોના જુનામાં જુના પંથની સાથે મુકાબલો કરી શકે છે. આ બૌદ્ધશાસ્ત્રોથી બુદ્ધ અને બૌદ્ધ ધર્મના ઈતિહાસની સામગ્રી મેળવવામાં બહુ જ સફળતા મળી છે, તે પછી એવું કઈ કારણ નથી કે જેથી આપણે જેનશાસ્ત્રોને જૈનઈતિહાસનું પ્રમાણિક સાધન ન માનીએ. (એટલે કે, જૈન શાસ્ત્રોમાંથી જૈન ઈતિહાસ બરાબર પ્રમાણિક મળી શકે છે.) (૨) આ બધી વાતે સિદ્ધ કરે છે કે, જૈનશાસ્ત્રો લખાયાં તે પહેલાં પણ જૈનધર્મ મર્યાદા સહિત અને નિશ્ચિત રૂપે ચાલ્યો આવતો હતો. બીજ ની હેરફેરથી જૈનધર્મને બગડવાને ડર નહોતે, એટલું જ નહિ પણ તે જુના વખતની નાનામાં નાની વાત પણ નિશ્ચિત રૂપે શાસ્ત્રોમાં વર્ણન કરાએલ છે. જેના ધાર્મિક સિદ્ધાંતોના વિષયમાં જે કાંઈ સિદ્ધ કરાઈ ગયું છે, તેવી જ રીતે જૈનેની ઐતિહાસિક જૈન -કૃતિઓના વિષયમાં પણ સિદ્ધ થઈ શકે તેમ છે. (૩) જૈન કૃતિઓ એકજ મતથી જાહેર કરે છે કે, દેવદ્ધિગણના પ્રમુખપણા નીચેની વલ્લભીપુરની સભામાં For Private and Personal Use Only Page #42 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir 33 જૈન સિદ્ધાંતની રચના થઈ છે, અને કલ્પસૂત્ર”માં આ ઘટનાને સમય ઈ. સ. ૪૫૪ ને આપેલ છે. જેન કૃતિઓ વાંચથી માલુમ પડે છે કે, દેવદ્ધિગણીને એ બીક હતી કે, રખેને સિદ્ધાંત નાશ પામે, એટલા માટે તેઓશ્રીએ સૂત્રને લિપિબદ્ધ કર્યા–લખ્યા. જેન ધાર્મિક સાહિત્યની સાથે દેવદ્ધિગણને જે સંબંધ ઉપર બતાવ્યું તેનાથી મારે મત કાંઈક જુદે જ છે. એ વાત જો કે ઠીક લાગે છે કે, દેવદ્ધિગણુએ તે વખતે મળતાં હસ્તલિખિત સૂત્રને સિદ્ધાંતના રૂપમાં વ્યવસ્થિત રીતે ગોઠવી દીધાં, અને જે ગ્રંથે તે વખતે લખાયા નહોતા તે ગ્રંથને વિદ્વાન ધર્માચાર્યોને મોઢેથી સાંભળીને લખી લીધા. એટલા માટે દેવદ્ધિ ગણીએ, પિતાની પહેલાં થઈ ગએલ આચાર્યોએ જે રીતે અત્રે લખેલ હતા, તે સૂત્રોને વ્યવસ્થિત રૂપે ગોઠવી દીધા, એમ કહીએ તો કહી શકાય. (-) પરંતુ એક બહુજ અગત્યની દલીલ એ છે કે, આ સિદ્ધાંતમાં ગ્રીસની જ્યોતિષ વિદ્યાની ગંધ પણ આવતી નથી + + + ગ્રીસની તિષ વિદ્યા ભારતમાં ઈસ્વીસનની ત્રીજી કે ચોથી સદીમાં આવી મનાય છે, એટલા ઉપરથી એમ જરૂર કહી શકાય કે, જેનેનાં શાસ્ત્રો તે વખતની પણ પહેલાં લખાઈ ચુકેલ હતાં. (૫) હું સિદ્ધ કરી ગયો છું કે, જૈન સિદ્ધાંતને સહુથી જુને ગ્રંથ, “લલિત વિસ્તારની ગાથાઓથી પણ પુરાણે છે. એમ કહેવાય છે કે, લલિત વિસ્તારનો ચીની ભાષામાં (i) પરંતુ એ સાતિષ વિદ્યાની આ ઇસ્વીસનની For Private and Personal Use Only Page #43 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ ઇ. સ. ૬૫ ની લગભગમાં અનુવાદ થયા હતા, એટલા માટે વર્તમાન જૈન સાહિત્યની ઉત્પત્તિ ઇસ્વીસનથી પણ પહેલાંની હું માનું છું. (૬) મારી ઉપરની શેાધનું પિરણામ જે માનવા યોગ્ય હાય ( અને માનવા યાગ્ય જ છે, કારણ કે તેથી વિરૂદ્ધની કોઈ દલીલ દેખાતી નથી ) તેા વમાન જૈન સાહિત્યની ઉત્પત્તિ ઇ. સ. પૂર્વે ૩૦૦ વર્ષની માની શકાય. (૭) મારી ચર્ચા અહિં પૂરી થાય છે. હું આશા કરૂં છું કે, આથી એ સિદ્ધ થયું કે, જૈનધર્મના વિકાસમાં કોઇ વખતની કાઇ અસાધારણ ઘટનાએ પણ રૂકાવટ કરી નથી. હું આ વિકાસને શરૂથી આજ સુધી ક્રમશઃ જોઈ શકું છું અને ( તેથી કહું છું કે બૌદ્ધ ધર્મથી જેમ બીજા ધર્મો સ્વતંત્ર છે તેમ જૈન ધર્મ પણ ઔદ્ધ ધર્મથી સ્વતંત્ર છે. આ વિષયનું વિસ્તારથી વિવેચન ભવિષ્યની શેાધખેાળા પરથી થઈ શકશે, પરંતુ હું આશા કરૂં છું કે, જૈનધર્મની સ્વતંત્રતાના વિષયમાં કે જૈનધર્મના પ્રાચીન ઇતિહાસની બાબતમાં, જૈનશાસ્ત્રો વિશ્વસનીય છે કે કેમ, તે ખાબતમાં કઇ વિદ્વાનાને જે શકા છે, તે શકાને મેં દૂર કરી દીધી છે. ઉપરની દલીલેાથી આ વાત સ્પષ્ટ થઇ જાય છે કે, પ્રેાફેસર હરમન જેકામીએ જૈન સિદ્ધાંતની પ્રાચીનતા ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષ ( વીર નિર્વાણુ બાદ ૨૦૦ વર્ષ)ની ક્રમાનુસાર સાબિત કરી આપી છે. હવે આપણે ફક્ત તે વચલાં ખસે વર્ષના કાળના વિચાર કરવાના રહે છે કે જે સેા વર્ષ For Private and Personal Use Only Page #44 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૫ મહાવીરને નિર્વાણકાળ અને પ્રોફેસર હરમન જેકૅબીએ નક્કી કરેલ જૈન સિદ્ધાંતના રચના કાળની વચ્ચે આવે છે. આ માટે આપણે એ જાણવું જરૂરી છે કે, જૈનસાહિત્ય આ વિષયમાં શું કહે છે. જૈન ગ્રંથોમાં સાફ લખ્યું છે કે, મહાવીરે પોતે પિતાના શિષ્યોને જૈનધર્મને ઉપદેશ દીધો, અને પછી આ શિષ્યએ “અંગેની રચના કરી આ અંગે” જૈન સિદ્ધાંતના મુખ્ય અંશ છે, પરંતુ આ વિષચમાં પ્રોફેસર હરમન જેબીને મત જુદો છે. તેઓ કહે છે કે, જેને જે સાહિત્યને “પૂર્વ ” કહે છે, તે “પૂર્વ” અંગેની પણ પહેલાં વિદ્યમાન હતાં, અને તે “પૂર્વેમાં મહાવીર અને તેમના ધાર્મિક હરીફે વચ્ચે જે વાદવિવાદ થયા હતા, તેની હકીકત લખી હતી. પિતાના આ મતના સમર્થનમાં પ્રેફેસર કહે છે કે, દરેક પૂર્વનું નામ “પ્રવાદ” એટલે કે વાદવિવાદ છે, અને તેટલા માટે તેના નામ ઉપરથી જ સિદ્ધ થાય છે કે, તે પૂર્વેમાં ધાર્મિક વાદવિવાદેજ હશે. આ સિવાય ફેસર હરમન જેકૅબી એમ પણ કહે છે કે, આ ૧૪ પૂર્વેમાં વાદવિવાદ વાળી જ હકીક્ત હતી, એટલે જ્યારે મહાવીરના હરીફે મરી ગયા ત્યારે પૂર્વેની પણ ઉપયોગિતા જતી રહી, જેથી ઈ. સ. પૂર્વે ૩૦૦ વર્ષે પાટલીપુત્ર શહેરની સભામાં એક નવા સિદ્ધાંતની રચના થઈ જેકોબી સાહેબને ઉપરનો વિચાર તદ્દન ખૂટે છે, અને તે વિચારનું સમર્થન કઈ રીતે નથી થઈ શકતું. તેઓ પોતાના વિચારના ટેકામાં જેનોની એક દંતકથાને હવાલે આપે છે, For Private and Personal Use Only Page #45 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૬ પરંતુ અભયદેવસૂરિએ સમવાયાંગ સૂત્રની ટીકામાં આ દંતકથાને ખોટી ઠરાવી છે અને લખ્યું છે કે, મહાવીરે જૈન સિદ્ધાંતને ઉપદેશ ગણધરોને દીધો અને પછી તેઓએ “આચારાંગ” આદિ બાર અંગોની રચના કરી. તેઓએ (અભયદેવસૂરિએ) આગળ જતાં લખ્યું છે કે, બારમા (દષ્ટિવાદ) અંગમાં ચોદે પૂર્વે આવી જતાં હતાં. દરેક અંગો અને તેની ટીકાઓમાં એકજ સરખી રીતે આ વાત લખી છે કે, ચૌદે પૂર્વે બારમા અંગમાં આવી જતાં હતાં, અને એટલા માટે બારે અંગેની સાથે ચાદે પૂર્વો મોજુદ હતાં. પૂર્વેમાં શું લખ્યું છે? જેકેબી સાહેબની માન્યતા પ્રમાણે બધા પૂર્વેમાં વાદવિવાદ વાળી હકીક્ત નહોતી. પૂર્વોની સંખ્યા ચૌદની હતી. આ પૂર્વેના નામ અને તેની અંદર આવેલ વિષયનું ટુંકું વર્ણન જૈન સૂત્રોમાં દીધેલ છે. આ વર્ણનથી આપણે જાણી શકીએ છીએ કે ફક્ત થોડા જ પૂર્વેમાં વાદવિવાદની હકીક્ત હતી, ત્યારે બાકીના પૂર્વમાં તે જૈનદર્શનનું વર્ણન કરેલ હતું. પૂર્વેના સંબંધમાં પ્રોફેસર જેકેબીએ કરેલ અનુમાનનું ખંડન. પ્રોફેસર જેકૅબીને મત છે કે-“પૂર્વોનું અસ્તિત્વ કેવળ ભદ્રબાહુના સમય સુધી અર્થાત્ મહાવીર નિર્વાણ પછી લગભગ બસો વર્ષ સુધી જ રહ્યું અને તે સમય પછી પૂર્વે તદ્દન નાશ પામી ગયા.” આ મત સ્વીકારી શકાય તેવું નથી, કારણ કે પૂર્વેનું અસ્તિત્વ ઈ. સ. ૪૫૪ની વલ્લભીપુરની સભા થઈ ત્યાં સુધી For Private and Personal Use Only Page #46 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૭ હતું. જૈન પટ્ટાવલી અને બીજા જુના ગ્રંથમાં લખ્યું છે કે, વલ્લભીપુરની સભાના સભાપતિ દેદ્ધિ ગણી, કે જે પટ્ટાવલી અનુસાર મહાવીરની ૨૭ મી પાટ પર હતા, તેમને લગભગ એક પૂર્વનું જ્ઞાન હતું. દેવદ્ધિ ગણી પહેલાં જે ૨૬ આચાયો થઈ ગયા, તેમાંથી કેટલાક આચાર્ય તા ચાદે પૂર્વનું જ્ઞાન ધરાવનારા હતા, અને કેટલાક આચાર્ય ચાદ પૂર્વથી આછા જ્ઞાનવાળા હતા. વલ્લભીપુરની આ સભાના આચા સિવાય, બીજા પણ એવા અનેક વિદ્વાન સાધુએ હતા કે જેમને આછા વત્તા પૂર્વેનું જ્ઞાન હતું. દેવગણી છેલ્લા પૂર્વ ધારો હતા, તેમના પછી પૂર્વેનું જ્ઞાન નાશ પામી ગયું. આ ઉપરથી માલુમ થાય છે કે, મહાવીર નિર્વાણુથી ૧૦૦૦ વર્ષો બાદ પણ પૂર્વાના થાડા અંશનું જ્ઞાન માજીદ હતું. જ્યારે દુનિયામાં આવાં વિશ્વાસ લાયક પ્રમાણે મેાજીદ છે, ત્યારે એમ માનવું કે પૂર્વાનુ અસ્તિત્વ અંગ સૂત્રોની પહેલાં હતું, પૂર્વે વાદવિવાદની હકીકતવાળાં હતાં, આ પૂર્વા ધીમે ધીમે નાશ પામ્યાં અને એક નવા સિદ્ધાંત, કે જે અત્યારે કાયમ છે તે ઈ. સ. પૂર્વે ૩૦૦ ની પાટલીપુત્રની સભામાં બનાવ્યે! તે વાત બિલકુલ ન્યાય સંગત નથી. પરંતુ કેટલાક વિદ્વાના, પુર્વી અંગામાં સમાઈ ગયેલ હતાં તે વાતને સ્વીકાર કરતા હોવા છતાં પણ, તેઓ કહે છે કે અંગસૂત્રોનો રચના મહાવીરના વખતમાં થઈ હતી, અને તેના ટેકામાં ફંડે છે કે, પાટલીપુત્રની સભા થઈ તે પહેલાં અંગસૂત્રોની પ્રાચીનતા સિદ્ધ કરવાનુ કાઈ પણ પ્રમાણ મળતું નથી. પરંતુ તેએની આ વાત બહુ જ ઓછા સાર For Private and Personal Use Only Page #47 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૮ વાળી છે, કેમકે તેથી તો એમજ નક્કી થશે કે, મહાવીર અને પાટલીપુત્રની સભાના વચલા બસેથી વધારે વર્ષો સુધી જેને પાસે કઈ સાહિત્ય જ નહોતું. આવી જ રીતે એમ માનવું પણ અસંગત છે કે, પાટલી પુત્રની સભા પહેલાં અને મહાવીર નિર્વાણ બાદ કોઈ બીજા જ સિદ્ધાંતને પ્રચાર હતો અને પછી ઉપરની સભાએ એક ન જ સિદ્ધાંત ઘડી કાઢ્યો. જે તે સમય પહેલાંના સિદ્ધાંત ગ્રંથ મેજુદ હોત તે તે બાબતને ઉલ્લેખ આ સિદ્ધાંતમાં જરૂર કર્યો હોત, (કે જે સિદ્ધાંત પાટલીપુત્રની સભામાં રચાયાનું કહેવામાં આવે છે.) અને સાથે સાથે તે હેતુ પણ લખત કે જે હેતુથી જુના સિદ્ધાંત-ગ્રંથની બદલીમાં નવીન ગ્રંથો રચવા પડ્યા. પરંતુ જૈન સાહિત્યના સમસ્ત સંગ્રહમાં આ બાબતનો ઉલ્લેખ ક્યાંય પણ મળતું નથી. એટલા માટે પ્રોફેસર જેકબીની કલ્પનાને હું સ્વીકાર કરી શકતો નથી. આની સાથે એ પણ યાદ રાખવું જરૂરનું છે કે જેના ગ્રંથોમાં સ્પષ્ટ લખ્યું છે કે, પાટલીપુત્રની સભામાં જૈન સિદ્ધાંતને ફક્ત સંગ્રહ જ કરવામાં આવ્યો હતો, તેની રચના કરવામાં આવી ન હતી. તે સિવાય પ્રેફેસર જેકૅબીની દલીલ એટલી મજબુત નથી કે, જૈન ગ્રંથના સ્પષ્ટ લેખોનો અસ્વીકાર કરી શકીએ. મહાવીર અને પાટલીપુત્રની સભાના વચલા કાળની આ રીતે પૂર્તિ કરતાં કેવળ એક જ પરિણામ નિકળે છે કે, જેન સિદ્ધાંત– ને સંગ્રહ પાટલીપુત્રમાં થયો હતો, તે For Private and Personal Use Only Page #48 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સભાની પહેલાં પણ સિધ્ધાંત મેજુદ હતા, અને તેની રચના પહેલવહેલી મહાવીરના ગણધરેએ કરી હતી, તે વાતને પાકે વિશ્વાસ-નિશ્ચય થાય. સિદ્ધાંત-ગ્રંથો અને તેની ટીકાએમાંથી પણ આ જ વાત મળે છે. સિદ્ધાંત-ગ્રંથોની રચનાલી, પ્રશ્નો અને ઉત્તરે લખવાની રીતિ, આખાએ સાહિત્યને કેમ, અને બીજી અનેક બાબતો કે જે વિસ્તારના ભયથી અહિ મૂકી દઉં છું, તે બધી વાતો ઉપરના કથનની મજબુત રીતે પુષ્ટ કરે છે. ઉપરનાં પ્રમાણેનાં સમર્થનમાં સૈધ્ધ સૂત્રોનાં પ્રમાણ – બૌદ્ધોના “મઝિમનિકાય” નામના ગ્રંથમાં મહાવીરના શિષ્ય ઉપાલી અને ચૈતમ બુદ્ધ વચ્ચે જે ચર્ચા થઈ હતી, તેનું વર્ણન છે. જેકોબીએ આ ચર્ચાને આ પ્રમાણે લખી છે – નિમૅથ ઉપાલી કહે છે કે દંડ ત્રણ પ્રકારના હોય છે. (૧) કાયાને દંડ, (૨) વચનનો દંડ, (૩) અને ત્રીજો મનનો દંડ. સ્થાનાંગ સૂત્રના ૩ જા ઉદ્દેશામાં જે જૈન સિદ્ધાંત આપેલ છે, તે બરાબર આ મુજબ જ છે. આ અને બીજા જૈન સિદ્ધાંતો, સૂત્રોમાં પ્રાયઃ તે જ શબ્દોમાં લખેલા મળે છે કે જે શબ્દોમાં તે અત્યારના જૈન સૂત્રોમાં આપેલાં છે. આ વાત બહુ જ અગત્યની છે, અને તે ઉપરથી અંગસૂત્રોની પ્રાચીનતા સંબધીની દરેક શંકા દૂર થઈ જાય છે. આ એકજ વાતથી વિરોધીઓની બધી દલીલ રદ થઈ જાય છે. For Private and Personal Use Only Page #49 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૦ ઉપરની દલીલેા આ વાત સિદ્ધ કરવાને માટે પૂરતી છે કે દેવદ્ધિગણીના વખતમાં શ્વેતામ્બરાના સિદ્ધાંત–ગ્રંથો લિપિ અદ્ધ થયા હતા. તે સમયની પહેલાં આ સિદ્ધાંતો પ્રાય: કંઠસ્થ રહેતા, અને ગણધરોએ જે રૂપમાં તેની રચના કરી હતી, તે રૂપે જ તે વખતે કંઠસ્થ ચાલ્યા આવતા હતા. જૈન સિદ્ધાંતાનું ઐતિહાસિક મહત્વ. ઇતિહાસના જરૂરી પ્રશ્નોની ચર્ચા કરવામાં હવે આપણે નિભ ય થઈને આ પ્રાચીન સાહિત્યની મદદ લઈ શકીએ છીએ. આ વાતના આધાર પર હું એ સિદ્ધ કરીશ કે દિગંબર અર્વાચીન ( પાછળથી થએલા ) છે, એટલું જ નહિ પણ મહાવીર પછી કેટલીએ સદીઓ બાદ આપણી સંપ્રદાયથી અલગ પડેલા છે. પેાતાની પ્રાચીનતા વિષે દિગબરાના દાવે. દિગબરા એમ કહે છે કે, બધા તીર્થંકરો નગ્ન રહેતા હતા, મહાવીરે સાધુઓને નગ્ન રહેવાને ઉપદેશ કર્યાં હતા, અને અમારા સાધુએ નગ્ન (નાગા) રહે છે, તેથી અમે ઘણા જુના કાળથી ‘દિગંબર ' * કહેવાઈએ છીએ, અને × દિદિશા, અર=વસ્ત્ર. એટલે દિશા એજ જેના વસ્ત્ર છે, એટલે દિશાએને જેમ વસ્ત્ર હાતાં નથી, તેમ આદિમ બર સાધુએને વસ્ત્ર હોતાં નથી —તદ્દન નગ્ન જ રહે છે. દિગંબર સાધુએ ૨૦ થી ૨૫ અત્યારે છે. તેમાં આચાય શાંતિસાગરજી મુખ્ય છે. એ એક આયિકાએ (સાધ્વીજીએ) છે. આ સાધ્વીજીએ એક સાડી જ એઢ-પહેરે છે. સાધુથી ઉતરતા દરજ્જાના એલક, ક્ષુલ્લક અને બ્રહ્મચારીના વર્ગો છે. For Private and Personal Use Only Page #50 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir એટલા માટે અમે જૈન ધર્મના સહુથી પ્રાચીન અને અસલી અનુયાયી છીએ. આ દિગંબરે એમ પણ કહે છે કે, ભવેતાંબર સાધુઓ તીર્થકરની આજ્ઞા વિરૂદ્ધ વસ્ત્રો પહેરે છે, તેમના ધર્મશાસ્ત્રો પ્રમાણિક નથી. તેમની ઉત્પત્તિ દિગંબરથી થઈ છે, એટલે શ્વેતાંબર દિગંબરથી અર્વાચીન (હમણાના) છે.” દિગંબરનું કહેવું જ છે. દિગંબરની ઉપર કહેલી દલીલોમાં કાંઈ સાર નથી, તે નીચેના પ્રમાણેથી સિદ્ધ થઈ જશે:– એલક લંગોટી રાખે છે, ક્ષુલ્લક લંગોટી અને એક ચાદર રાખે છે. બ્રહ્મચારી બધાં લુગડાં પહેરે છે. આ દિગંબર સંપ્રદાયમાં ઘણું જુદા જુદા મતવાળા સંપ્રદાયો છે. જેવા કે -તેરાપંથ, વીસપંથ, ગુમાનપંથ, અને તરણતારણ. તેરાપંથવાળા મૂર્તિને માને છે, પૂજામાં ફક્ત રંગેલા ચાવલ ચડાવે છે. બાકી બીજો આરંભ સમારંભ કરતા નથી. વોસ પંથવાળા મૂર્તિને માને છે અને પૂજામાં દરેક જાતને આરંભ સમારંભ કરે છે. તરણતારણ પંથવાળા મૂર્તિને બિલકુલ માનતા જ નથી. તે ઉપરાંત વળી મૂલસંધ, કાષ્ઠા સંધ, માથુરસંઘ અને ગોયસંઘ નામના જુદા જુદા સંઘે છે. તેમાંથી કોઈ સ્ત્રીને મેક્ષ માને છે, તે કઈ નથી માનતા. એક મૂલસંધની જ જુદી જુદી ચાર શાખાઓ છે-નંદિ, સિંહસેન અને દેવ, વળી તેમાં પંડિત પાટી અને બાબુપાર્ટી નામની પાર્ટીએ (પક્ષે છે. આમ દિગંબર સંપ્રદાય અનેક ભેદ-પેટભેદોમાં વહેંચાઈ ગયેલ છે. For Private and Personal Use Only Page #51 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪ (૧) આગળ હું કહી ચૂકયા છું કે, શ્વેતાંબરના શાસ્રો સહુથી જુનાં છે. આ શાસ્ત્રોને મહાવીરના શિષ્યાએ રચ્યાં હતાં. તે શાસ્ત્રો લગભગ તેજ રૂપમાં આજ સુધી ચાલ્યાં આવે છે, અને જૈન ઈતિહાસ લખવા માટે બીજા કોઈ સાધના કરતાં આ ધર્મ શાસ્ત્રો ઉપર સહુથી વધારે વિશ્વાસ મૂકી શકાય તેમ છે. આ દલીલાના આધારે કહી શકાય કે, દિગંબરનું ઉપર મુજબ કહેવું ખોટુ છે. હવે હું દિગંબરાના બીજા સવાલાના જવામ આપું છું. (૨) દિગંબરા કહે છે કે, મહાવીરે સાધુઓને નગ્ન રહેવાના ઉપદેશ કર્યા હતા, અને તે વખતે બધા મુનિએ નગ્ન રહેતા હતા. અહિં આપણે એ જોવું જોઇએ કે, તીર્થંકરે બધા સાધુઓને નગ્ન રહેવાના ઉપદેશ કર્યો હતા કે નહિ. આ ખામત માટે આપણે ધર્મશાસ્ત્રો જોઇશું તેા ખબર પડશે કે, મહાવીરે બધા સાધુઓને નગ્ન રહેવાના ઉપદેશ કાઈ દિવસ દીધેાજ નથી. જૈન શાસ્ત્રોમાં લખ્યું છે કે, જો કાઇ સાધુ નગ્ન રહેવા. માગે તે! તે રહી શકે છે. જ્યારે તે સાધુ આત્મ-જ્ઞાનની સીડીએ પર ઉંચા ચડતા જાય ત્યારે તે સાધુ પેાતાની ઇચ્છા હાય તા વસ્ત્રો છેાડીને નગ્ન રહી શકે છે. પરન્તુ વસ્ત્ર રાખવાથી આત્માની ઉન્નતિમાં કાઈ પણ ખાખતની અડચણુ આવતી ન હેાવાથી નગ્ન રહેવું તે ક્યાત નથી, પરંતુ કાઈ ખાસ પ્રસંગે! ( જિન-કલ્પ વગેરે) એ જ નગ્નતાનું વિધાન રાખવામાં આવ્યું હતું. પરંતુ મહાવીર નિર્વાણ બાદ થાડે વખતે જ આ નગ્નતાના રિવાજ તદ્નન For Private and Personal Use Only Page #52 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૩ બંધ કરી દેવામાં આવ્યો હતો. આ ઉપરથી જોઈ શકાશે કે, સાધુ પિતાની ઈચ્છા મુજબ નગ્ન રહી શકતા હતા. નગ્નતા જરૂરી (ફરજીયાત) ન હતી. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, શાસ્ત્રોમાં (ફરજિયાત) નગ્ન રહેવાને ઉપદેશ છે જ નહિ. જૈન સાધુ વસ્ત્ર પહેરતા, તે બાબતના ઐાદ્ધ સૂત્રનાં પ્રમાણ (૩) બૌદ્ધ સૂત્રે વાંચવાથી માલુમ પડે છે કે, જેને સાધુએ વસ્ત્ર પહેરતા હતા. હરમન જેકેબીએ “જૈન મંત્રની ભૂમિકામાં લખ્યું છે કે-“બૌદ્ધો ચેલક અને નિગ્રંથોને જુદા માને છે. દાખલા તરીકે-બુદ્ધિશે “ધમ્મપદમ' પર જે ટીકા લખી છે, તે ટીકામાં ભિકખુએના વિષયમાં લખ્યું છે કે તેઓ નિગ્રંથમાં અલકને સારા સમજે છે, કેમકે અલકે સર્વથા નગ્ન રહે છે, અને નિરો કઈને કઈ પ્રકારનાં વસ્ત્ર લજજાને માટે પહેરે છે. તેમની આ ભકબુની કલ્પના તદ્દન જુઠી હતી, કારણ કે મેખલીપુત્ર ગોશાળાના અનુયાયીઓને બોદ્ધ કે અચેલક કહેતા હતા. બૌદ્ધસૂત્રમાં આ નિગ્રંથ અથવા જૈન સાધુઓના દીધેલા આ હવાલાથી નકકી થાય છે કે, મહાવીરના વખતમાં થએલ બુદ્ધદેવના વખતમાં જૈન સાધુઓ વસ્ત્ર પહેરતા હતા. જે મહાવીર અથવા બીજા તીર્થકરેએ વસ્ત્ર પહેરવાની સખ્ત મનાઈ કરી હોત તો, વીરભગવાનના ખરા સાધુએ શાસ્ત્ર વિરૂદ્ધ જઈને કદી પણ વસ્ત્રો પહેરત નહિ. આ ઉપરથી સ્પષ્ટ થાય છે કે, દિગંબરના કહેવા મુજબ મહાવીરના વખતમાં બધા સાધુઓ નગ્ન રહેતા નહોતા. આ રીતે, For Private and Personal Use Only Page #53 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફક્ત નગ્નતાના આધાર પર મહાવીરના અસલી અનુયાયી હવાને દિગંબરને દા જુઠે ઠરે છે. (૪) આ ઉપરાંત મારી પાસે બીજી એવી એક અકાટય દલીલ છે કે, જે ઉપરથી માલુમ થાય છે કે, જૈનસૂત્રમાં સર્વથા નગ્ન રહેવાને ઉપદેશ છે જ નહિ. આ વાત સિદ્ધ કરવા માટે શ્રી “ઉત્તરાધ્યયન” સૂત્રના ૨૩મા અધ્યયનના એક અંશને હું અહિં ઉલ્લેખ કરું છું, કે જે ઉલ્લેખ ઈતિહાસને માટે બહુજ અગત્યનું છે. પરંતુ આ ઉલ્લેખ કર્યો પહેલાં જેકબીએ બનાવેલ “જેન સૂની ભૂમિકામાંથી એક લેખ હું અહિ દઉં છું, જેથી ખબર પડે કે આ અધ્યયન વિશ્વાસપાત્ર છે. જેકોબીએ લખ્યું છે કે, જેનેના ૨૩મા તીર્થંકર પાર્શ્વનાથ (કે જે મહાવીર પહેલાં ૨૫૦ વર્ષે થઈ ગયા) એક ઐતિહાસિક મહા પુરૂષ હતા, એમ હવે બધા લેક માને છે. મહાવીરના વખતમાં પાર્શ્વનાથ પ્રભુની સંપ્રદાયના આચાર્ય કેસી નામના મુનિ હતા. આ કેસી આચાર્યનું નામ જૈનસૂત્રમાં અનેક વાર એવી ગંભીરતા પૂર્વક આવ્યું છે કે આ લેખો પ્રમાણિકજ છે, એમ આપણે માનવું જ પડે છે. ૨૩મા અધ્યયનને સારાંશ નીચે મુજબ છે – પાર્શ્વનાથ ભગવાનના શિષ્ય કેસી અને મહાવીરના શિષ્ય ગૌતમ સ્વામી: આ બન્ને નેતાઓ પિપિતાના શિષ્ય સાથે શ્રાવસ્તી નગરીના એક ઉદ્યાન (બગીચા) માં ભેગા થાય છે. આ બન્ને સંપ્રદાયમાં જૈન સાધુઓના મહાવ્રત સંબંધી તેમજ વસ્ત્રોના રંગરૂપ અને સંખ્યા બાબતમાં છેડે For Private and Personal Use Only Page #54 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૫ મતભેદ હતો. વાદવિવાદ કર્યા વિના જ આ બન્નેએ મળીને આ મતભેદના કારણે સમજીને આ વિષયમાં એકતા કરી લીધી. આ અધ્યયનની ર૯, ૩૦ અને ૩૧મી ગાથાઓ ખાસ અગત્યની છે. આ ગાથાઓથી વસ્ત્ર સંબંધીના પ્રશ્નમાં બહુજ પ્રકાશ પડે છે. ટકામાં આ ગાથાઓ બહુજ સ્પષ્ટ રીતે સમજાવી છે, તેને ટુંક સાર અહિ નીચે દઉં છું: કેસી ગૌતમને પૂછે છે કે-૨૪મા તીર્થંકર મહાવીર પ્રભુએ સાધુઓને સફેદ અને સાધારણ અમુક સંખ્યામાં કપડાં પહેરવાની પિતાના સાધુઓને આજ્ઞા દીધી છે, ત્યારે ૨૩મા તીર્થકર પાર્શ્વનાથે વસ્ત્ર ધારણ કરવામાં રંગ રૂપ કે સંખ્યાની કઈ મર્યાદા કરી નથી. હે ગતમ! જ્યારે બને તીર્થકરોએ મોક્ષ જવાના એક જ આશયથી નિયમ બનાવ્યા છે, તો પછી આ મતભેદનું કારણ શું? હે ગૌતમ! વસ્ત્ર સંબંધીના આવા જુદા જુદા કાયદાથી તમને કાંઈ શંકા નથી થતી? ગૌતમ કહે છે કે, હે કેસી ! તીર્થકરોએ પિતાના કેવળજ્ઞાનથી નિર્ણય કરીને સાધુઓની ગ્યતા અનુસાર (ધાર્મિક જીવનને માટે) આ વસ્ત્રો અને બહારના ચિન્હાની આજ્ઞા કરી છે. એક તરફથી તો તેઓએ બાહ્ય ચિન્હ એવાં બતાવ્યાં છે કે જે, સરળ સ્વભાવ અને તેવા જ વિચારના સાધુઓ માટે અનુકુળ છે, અને બીજી તરફ તેઓએ જે સાધુઓને માટે બાહ્ય ચિન્હ બતાવ્યાં છે તે તેમની વૃત્તિ માટે પ્રતિકુળ છે. મહાવીરના શિષ્યોને સ્વભાવ વકો અને જડ હતું, For Private and Personal Use Only Page #55 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી એ વાત બનવા જોગ હતી કે રંગીન વસ્ત્રો પહેરવાની આજ્ઞા દેતાં તેમાં જ તેઓનું ચિત્ત રહે. આ કારણથી જ તેઓને ફક્ત શ્વેત વસ્ત્ર પહેરવાની આજ્ઞા દેવામાં આવી હતી. ત્યારે પાર્શ્વનાથના શિષ્ય સરલતા અને સદાચારવાળા હતા. તેથી વસ્ત્રોને ફક્ત પિતાની લજજા ઢાંકવા પુરતા જ તેઓ સમજતા હતા અને વસ્ત્રો પ્રત્યે જરા પણ મોહ કે પક્ષપાત રાખતા નહોતા. આ જુદા જુદા કારણેને લઈને આવે જુદો જુદો આદેશ (આજ્ઞા) આપવામાં આવ્યું હતું. જૈન ધર્મના આ બે પ્રસિદ્ધ આચાર્યો-કેસી અને ગૌતમની ઉપર મુજબની વાતચિતથી તદ્દન સ્પષ્ટ થઈ જાય છે કે, પાર્શ્વનાથના શિષ્ય જે રંગીન વસ્ત્રો ધારણ કરતા હતા તે રંગીન વસ્ત્રોની મહાવીરે મનાઈ કરી હતી, અને બદલાતા વખત અને સંજોગ મુજબ રંગીન વસ્ત્રોને બદલે સફેદ વસ્ત્રો ધારણ કરવાની આજ્ઞા કરી હતી. આ ઉપરથી નિકળતું પરિણામ. જ્યારે આવાં મજબુત પ્રમાણેથી એ સિદ્ધ થાય છે કે, પાર્શ્વનાથ અને મહાવીર એ બને તીર્થંકરોએ વસ્ત્ર પહેરવાની ખાસ આજ્ઞા આપી છે, ત્યારે દિગંબરો જે એમ કહે છે કે અમેજ મહાવીરના સહુથી જુના અને અસલી અનુયાયી છીએ અને તીર્થકરેએ સર્વથા નગ્ન રહેવાનો જ ઉપદેશ આપે છે, તે વાત તદ્દન ખોટી ઠરે છે. એટલું જ નહિ પણ અનેક હેતુઓ (દલીલ) દ્વારા આપણે એ પરિણામ ઉપર પહોંચીએ છીએ કે, પાર્શ્વનાથ કે મહાવીર સ્વામીના વખતમાં દિગંબરો હતા જ નહિ. For Private and Personal Use Only Page #56 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૭ પ્રાચીનતાના વિષયમાં દિગબરના દાવાની સત્યાસત્યતા. હવે આપણે જૈન અને બૌદ્ધસૂત્ર જોઈ નક્કી કરીએ કે, આ સૂત્રોમાં કોઈ એવી હકીક્ત મળે છે કે જે હકીક્ત દિગંબરો પ્રાચીન હોવાની વાતને ટેકે આપતી હોય. (૧) બદ્ધ સૂત્રોમાં જેને બાબતની હકીક્ત અનેક જગાએ આવે છે પણ તે બધા સૂત્રોમાં જૈનેને “શ્રમણ” અથવા તે “નિગ્રંથ ” તરીકે ઓળખવામાં આવ્યા છે પરંતુ કઈ જગ્યાએ પણ જૈનોને “દિગંબર” નામથી ઓળખવામાં આવ્યા નથી. (૨) જે જે ધર્મોને પ્રચાર મહાવીર કે બુદ્ધદેવના વખતમાં હતો, તેવા અનેક ધર્મોની હકીકત જૈન અને બૌદ્ધ સૂત્રમાં મળે છે. દાખલા તરીકે જેનેના ભગવતી સૂત્રમાં અને બૌદ્ધોના”મઝિમ નિકાય સૂત્રમાં મુખલીપુત્ર ગોશાળો. અને તેના ધાર્મિક સિદ્ધાંતની સંપૂર્ણ હકીકત મળે છે. જે તે વખતે દિગંબર જેવા કોઈ સંપ્રદાયનું અસ્તિત્વ હેત, તે મહાવીર અને બુદ્ધદેવ બને તે સંપ્રદાયનો ઉલ્લેખ જરૂર કરત. કેમકે મહાવીર અને બુદ્ધ બન્નેને દિગંબરોના નગ્નતાના વિષયમાં મતભેદ હતો. આ પ્રકારની કોઈ પણ હકીક્ત જૈન કે બૌદ્ધના કેઈ પણ શાસ્ત્રમાં મળતી નથી, તે વાતજ સાબિત કરે છે કે, તે વખતે દિગબર જેવા કેઈ સંપ્રદાયને જન્મ જ નહતો. (૩) દિગંબરેનું એમ માનવું છે કે, સ્ત્રી મેક્ષ મેળવી શકતી નથી. જૈન અને બૌદ્ધ સૂત્રોમાં આવા કઈ પણ સિદ્ધાંતની હકીક્ત મળતી નથી. સ્ત્રીને મોક્ષ ન હોવાને For Private and Personal Use Only Page #57 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૪૮ સિદ્ધાંત ફક્ત દિગંબરાના જ છે. આ સિદ્ધાંત દુનિયાના બધા ધર્માથી વિરૂદ્ધ છે. પ્રાચીન ભારતમાં આવા સિદ્ધાંતને માનવાવાળા કાઇ પણ ધર્મ હાત તેા, જૈન અને આદ્ધ સૂત્રોમાં તે વાત ખાસ વિગતવાર આવત, અને તે સિદ્ધાંત ઉપર ટીકા પણ જરૂર હાત. (૪) ખુદ દિગ ંબર શાસ્ત્રોમાં એવાં અનેક મજબુત પ્રમાણા મળે છે કે જેનાથી સાબિત થઈ શકે કે, દિગંબર અને તેના સિદ્ધાંતા નવાં છે. હુ પહેલાં ખતાવી ગયો છું કે (શ્વેતાંબર શાસ્ત્રોથી અલગ એવા ) દિગંબર શાસ્ત્રો સબંધોની હકીકત, નથી તેા જૈનશાસ્ત્રોમાં મળતી કે નથી માદ્ધ શાસ્ત્રોમાં મળતી. દિગંમર શાસ્ત્રોમાં શ્વેતાંબર અને તેના શાસ્ત્રોની હકીકત અનેક સ્થળે મળે છે. અનેક જગ્યાએ શ્વેતાંબરા ઉપર ટીકા કરી છે અને બતાવ્યું છે કે શ્વેતાંબરાના સિદ્ધાંતા દિગંબર સિદ્ધાંતાથી અલગ છે. દિગ ંમરાના શાસ્ત્રોમાં શ્વેતાંબરાની હકીકત અનેક વાર આવે છે, પરંતુ શ્વેતાંબરના શાસ્ત્રોમાં દિગંબરાની હકીકત એક વાર પણ કયાંય નથી આવતી, તે વાતથી પણ સિદ્ધ થાય છે કે, દિગ ંબર તથા તેનાં શાસ્ત્રો શ્વેતાંબરાની પછીના છે. (૫) દિગંબર ગ્રંથ-કર્તાઓએ પેાતાના ગ્રંથોમાં ગ્રા અન્યાના જે સમય આપેલ છે, તે જોવાથી પણ માલુમ પડે છે કે, દિગંબરના ગ્રંથા હમણાના છે. આ ઉપરથી નિ:સંદેહ સિદ્ધ થાય છે કે, દિગ ંબરાની ઉત્પત્તિ મહાવીર પછી ઘણે વરસે થઈ છે. (૬) દિગંબરા મૂર્તિ પૂજક છે, પરંતુ મહાવીરે મૂર્તિપૂજાની આજ્ઞા કોઇ પણ જગાએ કરી જ નથી, એટલા માટે For Private and Personal Use Only Page #58 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir દિગંબરેને જૈનધર્મના સાચા અનુયાયી માની ન શકાય. (મૂર્તિપૂજાનું વિગતવાર વર્ણન વેતાંબરેનું વર્ણન કરતી વખતે આપણે કરશું.) હવે જૈન મૂર્તિઓના લેખે ઉપરથી સિદ્ધ કરીશ કે, દિગંબરે અર્વાચીન છે. અત્યારે મળતી જેન મૂર્તિઓમાં સહુથી જુનામાં જુની મૂર્તિઓ ફક્ત ૧૮૦૦ વર્ષની જુની છે. પરંતુ તે મૂર્તિઓ પણ દિગંબરોની નથી. આ વાત કહેતાંબરોના ૭મા અંગસૂત્ર ઉપાસકદશાંગ” સૂત્રની પ્રસ્તાવનામાં રૂડેલ્ફ હૈર્નલ સાહેબે નીચે લખ્યા મુજબ સ્પષ્ટ કરી છે – મથુરાથી થોડા એવા લેખે મળ્યા છે કે જે લેખથી આ વાતનું પ્રત્યક્ષ પ્રમાણ મળે છે કે, ઈસ્વીસનની પહેલી સદીમાં શ્વેતાંબર સંપ્રદાયનું અસ્તિત્વ હતું. આ લેખ જૈન તીર્થકરની મૂર્તિઓના પગલાં (પદેapedestals) પર મળે છે અને તેમાં કનિષ્ક, હવિષ્ક અને વાસુદેવ નામના પ્રખ્યાત રાજાઓના સંવત દીધા છે. આ રાજાઓ સિથિયા દેશના હોવા છતાં હિન્દ ઉપર પણ રાજ્ય કરતા હતા. તેમના સંવત હવે “શક સંવતના નામથી પ્રસિદ્ધ છે, કે જે ઈસ્વીસન ૭૮-૭૯ થી શરૂ થાય છે. આ લેખમાં લખ્યું છે કે, આ મૂર્તિઓ શ્વેતાંબર સંપ્રદાયના અનુયાયીઓની ભક્તિના સ્મારક (યાદગીરી) રૂપે છે. આ મૂર્તિની સ્થાપના કરવાવાળા દિગંબરો નહોતા; પરંતુ શ્વેતાંબરે હતા, તે વાતની ખાત્રી એ ઉપરથી થાય છે કે, મૂર્તિઓ પર જે લેખ છે તેમાં જૈન સાધુઓના કેટલાક ગણ ગચ્છ, સંપ્રદાય) ના નામ For Private and Personal Use Only Page #59 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૦ લખ્યાં છે, અને તે ગણોના નામ શ્વેતાંબરેના કલ્પસૂત્રની વિરાવલી (પટ્ટાવલી) માં પણ મળે છે. આ ઉપરથી સિદ્ધ થાય છે કે, આ મૂર્તિઓના લેખોમાં એક લેખ કનિષ્કના રાજ્યકાળના નવમા વર્ષને (ઈ. સ. ૮૭-૮૮ ને) છે. તેમાં લખ્યું છે કે, આ મૂર્તિની સ્થાપના કટિયા (અથવા કટિક ગણુ)ના નાગનંદિન નામના ધર્મગુરૂના ઉપદેશથી વિકટા નામની એક જૈન શ્રાવિકાએ કરી હતી. સ્થવિરાવલી મુજબ આ ગણની સ્થાપના સ્થવિર (સાધુ) સુસ્થિત કરી હતી, કે જે સુસ્થિત ઈ. સ. પૂ. ૧૫૪ ( વીર સંવત ૩૧૩)માં સ્વર્ગે ગયા હતા. આવી રીતે પરોક્ષરૂપે મથુરાના લેખ આ વાતની સાક્ષી આપે છે, કે ઈ. સ. પૂર્વેની બીજી સદીના મધ્યકાળમાં શ્વેતાંબર સંપ્રદાય હતો.” ઉપરની વાતથી આ સ્પષ્ટ થઈ જાય છે કે, મથુરામાં જે જેન મૂર્તિઓ જમીનમાંથી કાઢવામાં આવી છે, તે દિગંબર સંપ્રદાયની નહિ, પણ ભવેતાંબર સંપ્રદાયની છે. હવે તો એ વાતને પણ પત્તો લાગી ગયો છે કે, આ મૂર્તિઓ સિવાયની બીજી જે જે મૂર્તિઓ પુરાતત્ત્વોએ શેાધી કાઢી છે, તે અનેક જૈન મંદિરોની કૃતિઓમાં દિગંબર સંપ્રદાયની એવી એક પણ મૂર્તિ નથી કે જે મથુરાની મૂર્તિઓ જેટલી પ્રાચીન હોય. આ ઉપરથી જરૂર માની શકાય કે, ઇસ્વીસનની પહેલી સદીમાં દિગંબરો હતા જ નહિ અને તેથી નકકી થાય છે કે, દિગંબરો અહીન (નવા) જ છે. (૮) મહાવીરને પ્રસિદ્ધ હરીફ (પ્રતિસ્પધી) મુંબલી પુત્ર ગોશાળાની હકીકત દગબર શાસ્ત્રોમાં કયાંય પણ આવતી નથી, પરંતુ જેન અને બૌદ્ધશાસોમાં ગોશાળાનું For Private and Personal Use Only Page #60 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનચરિત્ર અને તેના સિદ્ધાંતોનું સંપૂર્ણ વર્ણન આપવામાં આવ્યું છે. આ વાત બહુ જ અગત્યની છે અને તે નિઃશંસય સિદ્ધ કરી આપે છે કે, દિગંબર તથા તેના સૂત્રો નવિન જ છે. આ વાતના ટેકામાં વધારે દલીલ આપવી નકામી છે, કેમકે પૂરતા પ્રમાણમાં દલીલ ઉપર અપાઈ ગઈ છે. આ દલીલથી નિષ્પક્ષપાતવાળે કઈ પણ ભાઈ એ પરિણામ કાઢી શકશે કે, દિગંબર અને તેના શાસ્ત્રો ચોક્કસ રીતે નવિન છે. અને અસલી તથા મૂળ સંઘથી તેમની ઉત્પત્તિ પાછળથી થએલ છે. દિગંબરની ઉત્પત્તિ. હવે એ વિચારવું જોઈએ કે, દિગંબરે કયારે અને કેવી રીતે જુદા થયા. આ વિષયમાં . ધર્મસાગરજીએ બનાવેલ “પ્રવચન પરીક્ષા” નામના ગ્રંથમાં દિગંબરોની ઉત્પત્તિ નીચે મુજબ લખી છે – રવીરપુર નામના શહેરમાં શિવભૂતિ અથવા સહસમલ્લ નામે એક મનુષ્ય રહેતા હતા. તે ગામના રાજાને ખાસ સેવક હતા. એક દિવસ રાજાની માતા આ સાહસમલ ઉપર બહુ ગુસ્સે થઈ, તેથી તેણે તરતજ નોકરી છોડી દીધી અને જૈન સાધુ થઈ ગયે. એક વખત રાજાએ તેને એક બહુ કિમતી દુશાલ (કપડું) દીધું. આ દુશલા ઉપર તેને ખૂબ મોહ છે. તેથી તેના ગુરૂ આર્યકૃષ્ણ તેના ઉપર ગુસ્સે થયા; કેમકે સાંસારિક પદાર્થો ઉપર મહ રાખવે તે સાધુઓના ધર્મથી વિરુદ્ધ છે, અને તેથી તેઓએ આ દુશાલે છોડી દેવાની સહમલ્લને આજ્ઞા કરી, પરંતુ તેણે ગુરૂની આજ્ઞા For Private and Personal Use Only Page #61 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પર માની નહિ. એક દિવસ જ્યારે શિવભૂતિ બહાર ગયા હતા, ત્યારે ગુરૂએ તે દુશાલાના ફાડીને કટકે કટકા કરી નાખ્યા. દુશાલાના કટકા થઈ જવાથી શિવભૂતિને બહુ જ ગુસ્સો ચડયો અને તેઓ તર્ક કરવા લાગ્યા કે, જે વસ્ત્રોથી મહ ઉત્પન્ન થાય છે તે વસ્ત્રોને તદ્દન કાઢી નાખવાં એજ એગ્ય છે. આમ વિચારીને પોતે નગ્ન રહેવાનું વ્રત લઈને પિતાના ગુરૂથી અલગ પડી એક નવિન ધર્મના પ્રચાર કરવા લાગ્યા, અને આ ધર્મમાં નગ્નતાને મુખ્ય સ્થાન દીધું. આ સહસ્ત્રમલ્લ પોતે પિતાને દિગંબર કહેવા લાગ્યા, અને બસ, તે વખતથી દિગંબર સંપ્રદાયની શરૂઆત થઈ. તેમની બહેને તે ધર્મ અંગીકાર કર્યો અને નગ્ન રહેવાની આજ્ઞા માગી. શિવભૂતિએ પિતાની બેનને નગ્ન રહેતાં અટકાવી અને કહ્યું કે, સ્ત્રીઓ મેક્ષ મેળવી શકતી નથી. એમ કહેવાય છે કે, આ બનાવ ઈસ્વી સનની બીજી સદીની વચમાં બનેલો છે. દિગંબરોની ઉત્પત્તિ કેવી રીતે થઈ તે સંબંધમાં ઉપર મુજબની દંતકથા ચાલે છે. કદાચ આ દંતકથાને કોઈ સાચી ન માને, તો પણ દિગંબર નવિન થયા હોવાની જે દલીલ ઉપર આપી છે, તે દલીલ એવાં ઐતિહાસિક પ્રમાણો પરથી આપેલ છે કે, દરેક વાચકને ખાત્રી થઈ જશે કે, દિગંબર જરૂર પાછળથી જ થયેલા છે. જેનું નામ શ્વેતાંબર કેવી રીતે પડ્યું? જ્યારે શિવભૂતિએ નગ્ન રહેવા માંડ્યું અને દિગંબર સંપ્રદાયની સ્થાપના કરી ત્યારે એ તો સ્વાભાવિક હતું કે, જે મૂળ સંઘમાં નગ્ન રહેવાને સિદ્ધાંત નહતો અને વેત For Private and Personal Use Only Page #62 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૩ (,સફેદ ) વસ્ત્રો ધારણ કરવાના રિવાજ હતા, તે મૂળ સંઘને લેાકા શ્વેતાંબર સંપ્રદાય કહેવા લાગ્યા, અને તે વ્યાજખી પણ હતું. કેમકે તેમ કરવાથીજ મૂળસંઘ અને નિવન દિગંબર સંપ્રદાય વચ્ચે ભેદ બતાવી શકાય તેમ હતું. શ્વેતાંબરા, દિગબરાથી પ્રાચીન છે. દિગબરો અને તેના સિદ્ધાંતા નવાં છે, તે સિદ્ધ થઈ ગયા પછી હવે હું ટુંકમાં એ બતાવું છું કે શ્વેતાંબર, દિગખરથી પ્રાચીન કેવી રીતે છે? દિગંબરાની હકીકત લખતી વખતે હું એ બતાવી ચૂકયા છું કે, તમામ ઔદ્ધ સિદ્ધાંતા અને પ્રમાણિક જુનાં જૈનશાસ્ત્રોમાં ‘દિગ ંબર સંપ્રદાય ' એવા નામના ઉલ્લેખ કયાંય પણ મળતા નથી. અસલ વાત એ છે કે, મૂળથી જ નાના ફક્ત એકજ સંપ્રદાય હતા; પરંતુ જ્યારથી શિવભૂતિએ તદ્દન નગ્ન રહેવાના ઉપદેશ શરૂ કર્યા અને દિગબર સંપ્રદાયની સ્થાપના કરી, ત્યારથી આ નવિન દિગંબર સંપ્રદાયથી જુદા એળખાવવા માટે અસલી જેને, શ્વેતાંબર નામથી પ્રસિદ્ધ થયા. આ કારણથી જ પ્રાચીન જૈન અને ૌદ્ધ શાસ્ત્રોમાં શ્વેતાંબર ' નામના ઉલ્લેખ મળતા નથી. 6 ( જૈન અને બૌદ્ધ શાસ્ત્રોમાં જૈન સાધુઓને દરેક ઠેકાણે નિગંથ, ’‘શ્રમણુ’ કે ‘મુનિ' કહેવામાં આવ્યા છે, અને તેમના ગૃહસ્થ શિષ્યાને ‘શ્રાવક’ કહેવામાં આવ્યા છે. દિગખર અથવા શ્વેતાંબર જેવા સાંપ્રદાયિક નામેાના ઉલ્લેખ આ ગ્રંથામાં કાંય પણ મળતા નથી. For Private and Personal Use Only Page #63 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧ Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્વેતાંબરાજ જૈનધર્મના અસલી અને બધાથી જીના અનુયાયી છે. ઉપર હું પુષ્કળ દાખલા દલીલેાથી સાબિત કરી ચૂકયો છું કે, આજકાલ આપણે જે ગ્રંથાને શ્વેતાંબર જૈન સિદ્ધાંત તરીકે ઓળખીએ છીએ, તે બધાથી જીનાં અને પ્રમાણિક જૈન શાસ્ત્રો છે, અને મહાવીરના વખતથી તે આજ સુધી પરંપરાએ તેને પ્રચાર શ્વેતાંખરામાં ચાલ્યા આવે છે. તેમજ ઉપર હું એ પણ લખી ચૂકયો છું કે, ‘ શ્વેતાંબર ' નામ તે વખતે પ્રસિદ્ધ થયું કે જે વખતે દિગંબરો જૈનધર્મ ના અસલી અનુયાયીઓથી જુદા પડયા, અને તેને એક જુદા સ ંપ્રદાય થઈ ગયા. આવા સંજોગમાં એ તા સ્વાભાવિક છે કે, જે જે શ્વેતાંબરા મહાવીરના વખતમાં જૈન 'નામથી જ આળખાતા હતા, તે શ્વેતાંબરા, દ્વિગમરાના સપ્રદાય અલગ થવાથી, શ્વેતાંબરાના નામથી ઓળખાવા લાગ્યા, અને તેથી શ્વેતાંખરા જ જૈનધર્મના પ્રાચીન અનુયાયી છે. C * આ દિગંબર સંપ્રદાય વિષે વધારે જાણવાની ઇચ્છાવાળા ભાઓએ નીચેના હિંદી પુસ્તકા ખાસ વાંચવાં. દિગંબર મત સમીક્ષા—લખનાર પંડિત મુનિશ્રી મિશ્રીમલ્લજી મહારાજ મળવાનું ઠેકાણું-શ્રી સ્થા. જૈન સંધ, મહેાલ્લા મદારગેટ, અજમેર, કિં. ચાર આના. સત્યાસત્ય મિમાંસા—લખનાર પંડિત મુનિશ્રી શ્રીચંદજી મહારાજ પંજાબી, મળવાનું ઠેકાણું-સરદારસિંહ દૌલતરામ સુરાના, વૈદવાડા, દિલ્હી, કિં. ચાર આના. વામમાર્ગ ઔર દિગંબર સમાજ—લખનાર યતિ પ્યારે, For Private and Personal Use Only Page #64 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પપ મળવાનું ઠેકાણું-લક્ષ્મીચંદજી યતિ, બડા ઉપાસરા, જેસલમીર (રાજપૂતાના) કિં. દેઢ આને. ઉપરના પુસ્તકમાં દિગંબર ગ્રંથમાં કેવી કેવી હકીકતો લખી છે, તે ખાસ વાંચવા જેવી છે. તે ઉપરાંત દિગંબર આચાર્યો કેવો ભ્રષ્ટ ઉપદેશ કરે છે, તે સર્વ વિગતવાર ઉપલા પુસ્તકમાં બતાવી આપ્યું છે. આ પુસ્તકે ઉપરાંત નીચેના પુસ્તક પણ ખાસ વાંચવા જેવા છે– આદિ પુરાણ સમીક્ષા ભાગ ૧-૨, હરિવંશ પુરાણ સમીક્ષા, પપુરાણ સમીક્ષા, અને શ્રીપાલ ચરિત્રની સમાલોચના. આ બધાં પુસ્તક દિગંબર ભાઈઓએ જ લખેલાં છે, અને તે ઉપરથી આપણને ખાત્રી થાય છે કે દિગંબર ગ્રંથોમાં ખૂબ જ ગપાટા માર્યા છે. મૂર્તિપૂજા સંબંધમાં પણ ખુદ દિગંબર ગ્રંથ જ મૂર્તિપૂજા કરવાની ના પાડે છે-જુઓ ૧૩ મી સદીમાં થએલ દિગંબર પંડિત આશાધરજી પિતાના બનાવેલ “સાગારધર્મામૃત' ગ્રંથ પાનું ૪૩માં લખે છે કે “આ પંચમકાળ ધિક્કારને પાત્ર છે. કારણ કે, આ કાળમાં શાસ્ત્રાભ્યાસિઓને પણ મંદિરો કે મૂર્તિઓ સિવાય ચાલતું નથી.” તેમજ “પાત્રકેસરી સ્તોત્ર” પાનું ૩૯ શ્લોક ૩૭ માં દિગંબર આચાર્ય સ્પષ્ટ કહે છે કે-મૂર્તિપૂજા કરવાની આજ્ઞા તીર્થકરોએ દીધી નથી આ બન્ને દાખલાઓ દિગંબર ગ્રંથના જ છે. તેથી સ્પષ્ટ થાય છે કે, મૂર્તિપૂજા કરવાની તીર્થકરોએ આજ્ઞા આપી જ નથી. For Private and Personal Use Only Page #65 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૩ જુ શ્વેતાંબર મૂર્તિ પૂજક ( દેરાવાસી ) મૂર્તિ પૂજા ન કરવાવાળા શ્વેતાંબરા જ જૈન ધર્મોના સાચા અનુયાયીઓ છે. શ્વેતાંબરાની પ્રાચીનતા સિદ્ધ કરીને હવે હું એ વાતના નિ ય કરીશ કે, શ્વેતાંબરાના એ સંપ્રદાય ( દેરાવાસી અને × શ્વેત=સફેદ,+અબર-લુગડું. શ્વેતાંબર એટલે (જે સાધુઓ) સફેદ લુગડાં પહેરતા હાય તે શ્વેતાંબર કહેવાય, આ દેરાવાસીએ પેાતાને નકામા શ્વેતાંબર કહેવરાવે છે. ખરી રીતે તે તેઓ પીતાંબર મૂર્તિપૂજક' કહેવાવા જોઈએ, કારણ કે તેઓના સાધુઓના મેટા ભાગ પીળાં લુગડાં જ પહેરે છે. આ શ્વેતાંબર મૂર્તિપૂજકા અનેક નામે એળખાય છેઃ-શ્વેતાંબર મૂર્તિ પૂજક, દેરાવાસી, તપા, સંવેગી, મદિરમાર્ગી, પૂજેરા અને દંડી. તેઓ ૪૫ સૂત્રને માને છે, પણ તે ૪૫ કાં? તેમાં મતભેદ છે. For Private and Personal Use Only Page #66 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ સ્થાનકવાસી )માંથી કયા સંપ્રદાય મહાવીરના અસલી ઉપદેશે પ્રમાણે ચાલે છે. તેમજ સાથે સાથે એ પણ નક્કી કરીશ કે * કોઈ ‘ એધનિયુક્તિ ’ને માને છે તેા કાઈ ‘પિંડનિયુક્તિ ’ને માને છે. કોઈ ‘દેવેન્દ્રસ્તવ ’ અને ‘વીરસ્તવ’ને ભેગાં કરી એક માને છે, તે કાઈ વળી જુદાં માને છે. કાઈ ‘સસ્તારક ’તે ૪૫ માંનું એક સૂત્ર ગણે છે તેા કાઇ નથી ગણતા. ‘સસ્તારક'ને બદલે કાઈ - મરણુ સમાધિ'ને માને છે તેા કોઈ ગચ્છાચાર પયન્ના'ને માને છે. આવી રીતે આ ૪૫ સૂત્રેાને માનવામાં પણ આ દેરાવાસીઓમાં મતભેદ છે. આ લેકામાં અત્યારે મુખ્ય કરીને પાંચ ગચ્છ છેઃ—તપગચ્છ, ખરતરગચ્છ, અંચળગચ્છ, સાગરગચ્છ અને પાય ગચ્છ. આ પાંચે ગચ્છા મૂર્તિને તે માને છે, છતાં પણ તે દરેકની માન્યતા જુદી. આ પાંચે ગછે હમેશાં એક બીજાથી લડતા ઝગડતા જ હાય છે. આગળ પણ ઘણા જ કયા આ ગચ્છા વચ્ચે થએલા. ગુજરાત કાઠીઆવાડમાં તપાગચ્છનું જોર વધારે છે. આ તપાગચ્છ અનેક જાતના મતભેદથી ભરપુર છે. તેના સાધુએ ૩ પ્રકારના—યતિ, શ્રી પૂજ્યજી, અને સંવેગીઃ તેમાં વળી ૨ ભેદ–સફેદ લુગડાં પહેરવા વાળા અને પીળાં લુગડાં પહેરવાવાળા. પાછા વળી ૨ ભેદ-૩ યુઈ માનવાવાળા અને ૪ થઈ માનવાવાળા. વળી પાછા ૨ ભેદ-મુહપત્તિ આંધવાવાળા અને ભીન્ન નહિ બાંધવાવાળા. તેના પણ પાછા ૨ ભેદમુહપત્તિ હાથમાં રાખવાવાળા અને બીજા મુહુત્તિ હાથમાં નહિ રાખવાવાળા. આટલા ભેદ ! દેખીતા જ છે. તે ઉપરાંત વળી સાધુએના મતભેદોવાળી પાર્ટીએ જુદી. આપણામાં અલગ અલગ સધાડાઓ હોવા છતાં જેમ દરેક સધાડાની માન્યતા એકજ છે, તેમ આ દેરાવાસી ભાઇઓમાં નથી. આ લેાકેાના જ કહેવા પ્રમાણે સંવત ૧૯૯૨ના અસાડ સુદ ૧૫ સુધી તેની સાધુ–સંખ્યા નીચે For Private and Personal Use Only Page #67 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૫૮ મૂર્તિપૂજકે જે એમ કહે છે કે, સ્થાનકવાસી જૈનધર્મના સાચા અનુયાયીઓ નથી, તેથી તેઓ અર્વાચીન છે! તો આ વાતમાં કઈ સાર છે કે નહિ? જૈન ધર્મના સિદ્ધાંતો નિષ્પક્ષપાતપણે અને મનનપૂર્વક વાંચવાથી આ અત્યંત જરૂરી અને મુશ્કેલ વાતને નિકાલ આવી શકે છે. સહુથી મુખ્ય પ્રશ્ન મૂર્તિપૂજાને છે. શ્વેતાંબર મૂર્તિ પૂજકો કહે છે કે, મોક્ષ મેળવવા માટે તીર્થકરેએ મૂર્તિપૂજા કરવાનું કહ્યું છે, ત્યારે સ્થાનકવાસી ભાઈઓ કહે છે કે, તે વાત ખોટી છે. મૂર્તિપૂજાના પ્રશ્ન પર કેટલીએ સદીઓ થયાં વાદવિવાદ, ચાલ્યા જ કર્યો છે, પરંતુ તેનો નિવેડે હજુ સુધી થયે નથી. નિષ્પક્ષપાતવાળા અને પરમેશ્વરથી ડરવાવાળા ભાઈઓને, આ પ્રશ્નને સંતોષકારક ખુલાસો હું અહિં કરી આપીશ. જૈનધર્મમાં મૂર્તિ પૂજાનું વિધાન છે જ નહિ. કઈ પણ જૈનશાસ્ત્રોમાં તીર્થકરોએ મૂર્તિપૂજા કરવાનું મુજબ છે –તપાગચ્છ ૬૮૦, ખરતરગચ્છ પ૩, અંચલગચ્છ ૧૧, પાયચંદગ૭ ૧૪, ત્રણ થઈવાળા ૧૫, સાધ્વીઓની સંખ્યા આમાં આપેલ નથી. ત્યારે આપણું સ્થા. સાધુઓ લગભગ ૭૫૦ છે. (જુઓ ‘તપગચ્છ શ્રમણ વંશ-વૃક્ષ') શ્રાવક-શ્રાવિકાની સંખ્યા પણ આપણું જ વધારે છે. For Private and Personal Use Only Page #68 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કહ્યું જ નથી. મૂર્તિપૂજા કરવાનું કહેવું તે દૂર રહ્યું, પણ મૂર્તિપૂજાને થોડો ઈસારો માત્ર પણ કર્યો નથી. મારી આ વાત વધારે મજબુત કરવા નીચે મુજબ પ્રમાણે આપું છું (૧) “ઉપાસકદશાંગ” અને “આચારાંગ” નામના બે સૂત્રો આ બાબતમાં ઘણજ પ્રકાશ પાડે છે, તેથી આ બે સૂત્રની આપણે તપાસ કરીએ:-- ઉપાસકદશાંગ સૂત્રમાં મહાવીરના મુખ્ય દશ શ્રાવકના જીવનચરિત્ર વિસ્તારથી આપ્યાં છે. તે ઉપરાંત તેમાં જૈન શ્રાવકના આચાર વ્યવહારના નિયમ અને વ્રત બરાબર તે રીતે સમજાવ્યાં છે કે જે રીતે આચારાંગ સૂત્રમાં જૈન સાધુ ના નિયમ અને વ્રત સમજાવ્યાં છે. શ્રાવક અને સાધુઓના આચારના નિયમે ઠીક ઠીક સમજવા માટે ખાસ કરીને આ બે સૂત્રો જ વધારે ઉપયોગી છે. આ બે પ્રમાણિક અંગ સૂત્રોમાં તેમજ અન્ય શાસ્ત્રોમાં પણ મૂર્તિપૂજાનું કયાંય નામનિશાન પણ લેવામાં આવતું નથી. (કે જે મૂર્તિ પૂજાને દેરાવાસી ભાઈઓ મોક્ષ પ્રાપ્ત કરવાનું એક માત્ર સાધન માને છે.) જે મહાવીર, મૂર્તિ પૂજાને જૈન ધર્મને જરૂરી ભાગ માનતા હતા તે સાધુઓ અને શ્રાવકના ત્રમાં મૂર્તિપૂજાને સમાવેશ સૂત્રમાં જરૂર કરત. (૨) “ઉપાસક દશાંગ” સૂત્રમાં મહાવીરના દશ શ્રાવકેના ધન અને સંપત્તિનું વિગતવાર વર્ણન કરવામાં આવ્યું છે. આ શ્રાવકેની સંપત્તિનું વર્ણન કરતી વખતે તીર્થંકરની પૂજા For Private and Personal Use Only Page #69 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૦ માટે કે મિશ માટે કયાંય પણ હકીકત આવતી નથી. (એટલે કે તેઓએ કેટલાં મંદિરા બંધાવ્યાં તે હકીકત કચાંય છે જ નહિ. ) (૩) જૈનશાસ્ત્રોમાં આપણને એવા શ્રાવકાનાં વર્ણન મળે છે કે જેઓ ટાળેટોળાં મળીને મહાવીરને વંદના—નમસ્કાર કરવા ગયા છે, પરંતુ આ વાત તા કયાંય લખી નથી કે, કોઈ પણ શ્રાવક મંદિરે દર્શન કરવા ગયા હાય કે (શત્રુ ંજય, ગિરનાર આદિ) તીર્થ યાત્રા કરવા ગયા હોય ! (૪) જ્યારે મહાવીરના દશે શ્રાવકાએ ઘર તથા સંપત્તિના ત્યાગ કરી ૧૧ ડિમા ધારણ કરી ત્યારે તે પાષધશાળામાં ગયા; પરન્તુ તીર્થંકરોની પ્રતિમાવાળા મંદિરોમાં તેઓ ગયા નથી. જો તે વખતે મદિરાહાત અને મૂર્તિપૂજાના પ્રચાર હોત તે, આ શ્રાવકા શાંત અને નિઃસ એવી પાષધશાળાઓમાં જવાને બદલે ઠાઠમાઠ અને ધામધૂમવાળી તીર્થંકરાની મૂર્તિએથી પવિત્ર કરવામાં આવેલાં મંદિરોમાં જ જાત. (૫) મહાવીરે રાજૂ અને સાધારણ માણસામાં પણુ જૈનધર્મના સિદ્ધાંતાના પ્રચાર કર્યો, અને આ બધાએને એકજ ઉપદેશ કર્યો કે, મુક્તિ પ્રાપ્ત કરવાના સાધને ફક્ત નીચે મુજબ જ છે—આત્મનિરીધ, આત્મ-સયમ અને બીજા સદ્ગુણા કે જેમાં પેાતાના આલાકના સ્વાર્થ ના ત્યાગ કરવા પડે છે. મહાવીરે મેાક્ષ પ્રાપ્ત કરવાનાં ઉપરનાં સાધના બતાવ્યાં, પરંતુ તેમણે એ ઉપદેશ કોઈ પણુ વખતે નથી કર્યો કે, ફક્ત મૂર્તિપૂજા કરવાથી તથા મંદિર બંધાવવાથી મેાક્ષ મળી જાય. For Private and Personal Use Only Page #70 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૧ (૬) જૈન સૂત્રામાં અનેક મોટાં શહેરોનાં વર્ણન લખ્યાં છે, તેમાં યક્ષેાની મૂર્તિઓ અને યક્ષેાના મંદિરની હકીકત અનેક વાર આવે છે; પરંતુ જૈન મંદિરે કે તીર્થંકરની મૂર્તિઓની હકીકત ક્યાંય પણ આવતી નથી. આ વાત અહુજ અગત્યની છે, અને મૂર્તિપૂજા શાસ્ર વિરૂદ્ધ છે તેનુ એક માઢુ પ્રમાણ છે. જો તે વખતે મૂર્તિપૂજાના પ્રચાર હાત તા શાસ્ત્રોમાં જરૂર તે હકીકત આવત. (૭) મહાવીરે દીક્ષા લીધા પછી અનેક નગરામાં વિહાર ર્યા હતા. સૂત્રામાં જે જે ઠેકાણે મહાવીરના વિહારનું વન આવે છે, તે તે ઠેકાણે ચક્ષેાના મંદિરનુ વર્ણન આવે છે, પરંતુ જૈન મંદિર કે મૂર્તિ આના ઉલ્લેખ કયાંય પણ આવતા નથી. સૂત્રામાં એમ પણ લખ્યું છે કે, મહાવીર એવા ઉદ્યાના ( અગીચાઓ ) માં ઉતર્યો કે જે ઉદ્યાનાનાં નામ તેમાં રાખેલી યક્ષેાની મૂર્તિઓના નામેા ઉપર રાખવામાં આવ્યાં હતાં. પરંતુ કાઇ પણ જૈન શાસ્ત્રમાં એવું કયાંય નથી લખ્યું કે, વિહાર કરતાં કરતાં મહાવીર એવાં મંદિરેામાં ઉતર્યો કે જે મંદિરામાં તીર્થંકરની મૂર્તિ એ હતી, અથવા મહાવીરે એવા ઉદ્યા નમાં વિશ્રામ કર્યા કે જે ઉદ્યાનનું નામ તેમાં રાખેલી જૈનમૂર્તિઓના નામ પર હાય. આ વાત ખાસ યાદ રાખવા જેવી છે અને મહાવીરના વખતમાં મૂર્તિ પૂજાને અભાવ હતા, તેનું એક અકાટચ પ્રમાણુ છે. જો તે વખતે જૈન મંદિર હાત, તે મહાવીર પેાતાનાજ જૈન મંદિરમાં ઉતરવાનું ચાગ્ય સમજત. મહાવીર યક્ષોના For Private and Personal Use Only Page #71 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir મંદિરોમાં કે જે ઉદ્યાનેના નામ યક્ષોના નામ ઉપર રાખવામાં આવ્યા હતાં તેવાં ઉપવનમાં કદી પણ ઉતરત નહિ. (૮) જેવી રીતે “ઉપાસકદશાંગ” સૂત્રમાં મહાવીરે શ્રાવકોના નિયમ બતાવ્યા છે, તેવી જ રીતે “આચારાંગ” સૂત્રમાં સાધુઓના નિયમો બતાવ્યા છે. આ આચારાંગ” સૂત્રમાં મહાવીરે એ બતાવ્યું છે કે, સાધુ અથવા સાધ્વીઓએ કેટલાં વસ્ત્ર રાખવાં જોઈએ, તેની લંબાઈ પહોળાઈ કેટલી, તેને રંગ કે તથા કઈ જાતના વસ્ત્રો રાખવાં. મહાવીરે એ પણ બતાવ્યું છે કે સાધુએ કેટલાં અને કઈ જાતના પાત્ર રાખવાં. આ ઉપરાંત સાધુએ કેવી રીતે ચાલવું, બેસવું, બોલવું, ખાવુંપીવું વગેરેના વિસ્તારપૂર્વક નિયમો મહાવીરે બતાવ્યા છે. સાધુએ ધર્મ સંબંધી જેટલાં કાર્યો કરવાં જોઈએ તે દરેક કાર્યને મહાવીરે બહુજ વિસ્તારપૂર્વક સમજાવ્યું છે. કહેવાની મતલબ એ છે કે, મહાવીરે આ વિષયેનું એટલું વિસ્તાર પૂર્વક વિવેચન કર્યું છે કે, “આચારાંગ સૂત્ર એ સાધુઓને એક સરસ ટાઈમ-ટેબલની ગરજ પૂરી પાડે તેવું છે. આવી રીતે આ બધી વિગતવાર હકીકત લખી, પરંતુ તે હકીકતમાં મંદિર કે મૂર્તિનું કઈ જગાએ જરા જેટલું પણ સ્થાન નથી. તીર્થકરોએ સાધુઓ અને શ્રાવકેને માટે આટલું વિસ્તાર પૂર્વક વિવેચન કર્યું છે, પરંતુ તીર્થકરેએ મંદિરે કે મૂર્તિ પૂરના વિષયમાં કાંઈ પણ કહ્યું નથી, એ વાત ખાસ ધ્યાન રાખવા જેવી તેમજ બહુજ અગત્યની છે. (૯) આચારાંગ અને ઉપાસક દશાંગ સિવાયના બીજાં For Private and Personal Use Only Page #72 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પણ શાસ્ત્રોમાં સાધુઓ અને શ્રાવકે માટે આચાર સંબંધી નિયમ છે, પરંતુ તેમાં પણ મૂર્તિપૂજાનું વિધાન ક્યાંય પણ મળતું નથી. જે મૂર્તિપૂજક ભાઈઓના કહેવા પ્રમાણે મૂર્તિઓ અને મંદિર બનાવવાથી મોક્ષ મળતું હોત, તે સર્વજ્ઞ મહાવીર આ જરૂરી બાબતને સમાવેશ સૂત્રમાં જરૂર કરત. (૧૦) જે તીર્થકરેએ મૂર્તિ પૂજા કરવાની અને મંદિર બંધાવવાની આજ્ઞા કરી હોત, તે તેઓ એ પણ જરૂર બતાવત કે, મૂતિને કેવું આસન હોવું જોઈએ, કયા પત્થરમાંથી મૂર્તિ બનાવવી, તેની પ્રતિષ્ઠા અને પૂજા કરતી વખતે કયા મંત્ર બલવા જોઈએ, ઘરેણાં કેવાં હોવાં જોઈએ, પૂજન કેવી રીતે અને કઈ રીજેથી કરવું, તેમજ મૂર્તિપૂજા સંબંધી બીજા કાર્યો કેવી રીતે કરવાં. પણ આ વાત કઈ શાસ્ત્રમાં નામ માત્ર પણ નથી, તે ઉપરથી પણ સિદ્ધ થાય છે કે, મૂર્તિ પૂજા શાસ્ત્ર વિરૂદ્ધ છે. (૧૧) મહાવીર અને ગૌતમબુદ્ધ બન્ને એકજ વખતે હતા, તે વાત તે પ્રસિદ્ધ જ છે. અને તેથી જ મહાવીરે બતાવેલ જેન સિદ્ધાંતોથી તેમજ સાધુ અને શ્રાવકના આચારના નિયએના હવાલાથી બૌદ્ધસૂત્ર ભર્યા પડયા છે. પરંતુ બૌદ્ધશાસ્ત્રોમાં કયાંય પણ એમ નથી લખ્યું કે, જેનધર્મના સિદ્ધાંતમાં મૂર્તિપૂજા કરવાની આજ્ઞા છે. જે મહાવીરે મૂર્તિપૂજા કરવાની આજ્ઞા દીધી હોત, તો બોદ્ધ લેકે જૈનોની મશ્કરી કર્યા સિવાય કદાપિ ન રહેત. કારણ કે બૌદ્ધોના એક સંપ્રદાયમાં મૂર્તિ પૂજા જે હમણાં ચાલે છે તે મૂર્તિપૂજા, ગૌતમબુદ્ધના નિર્વાણ થયા પછી ઘણે લખે વખતે શરૂ થએલી છે. For Private and Personal Use Only Page #73 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir (૧૨) જે જે સિદ્ધતિ દ્ધ સિદ્ધાંતથી જુદા પડે છે, તે સિદ્ધાંત ઉપર બૌદ્ધ સૂત્રમાં ખૂબજ ટીકાઓ કરવામાં આવી છે, તેમજ જૈન માન્યતાઓને બેટી ઠરાવવામાં આવી છે. એટલા માટે જે જૈન ધર્મમાં મૂર્તિપૂજાનું વિધાન (આજ્ઞા) હોત, તે આ મૂર્તિપૂજાના વિષયમાં પણ બૌદ્ધસૂત્રમાં જરૂર ટીકા કરવામાં આવી હતી બૌદ્ધ ગ્રંથમાં જૈન મૂર્તિપૂજા બાબતમાં કોઈ પણ જાતની ટીકા કે કઈ પણ જાતની હકીક્ત આપેલ નથી. તે ઉપરથી એકજ પરિણામ નિકળી શકે છે કે, મહાવીરના વખતમાં જૈનેમાં મૂર્તિપૂજા નહોતી, તેમજ મહાવીરે મૂર્તિ પૂજાને ઉપદેશ પણ દીધો નહોતો. (૧૩) જુની વસ્તુઓની શોધ કરતી વખતે હિંદના જુદા જુદા પ્રદેશમાંથી અનેક જૈનમૂર્તિઓ જમીનમાંથી નીકળી છે, પરંતુ અત્યાર સુધીમાં એવી એક પણ મૂર્તિ નથી નિકળી કે જેના લેખ પરથી એમ સાબિત થાય છે, તે મૂર્તિ મહાવીર અથવા તેમના પહેલાંના તીર્થકરેના વખતની હોય. સહુથી પ્રાચીન મૂર્તિઓ, કે જે ડોકટર કુહરરને મથુરામાં મળી છે, તે પણ ફક્ત ૧૮૦૦ વર્ષની જુની છે. (૧૪) મૂર્તિપૂજક ભાઈઓનું એમ કહેવું છે કે, પાલીતાણું, ગિરનાર, આબુ, તારંગા અને બીજા પર્વત પર જે મંદિરે અને મૂર્તિઓ છે, તે બહુજ પ્રાચીન છે, અને તેથી દેરાવાસી ભાઈઓ કહે છે કે, મૂર્તિપૂજાને પ્રચાર તીર્થકરેએ કર્યો છે, પરંતુ તેઓનું આ કહેવું સાફ છેટું છે. કારણ કે For Private and Personal Use Only Page #74 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પુરાતત્વ (જુની શોધખોળ કરવાવાળાઓ)એ આ મંદિરે અને મૂર્તિ એના બધા લેખેને ખૂબજ બારીકાઈથી તપાસ્યા અને તેઓએ નક્કી કર્યું કે, આ બધા મંદિર અને મૂર્તિઓ અર્વાચીન (હમણાના) છે. આ મંદિર અને મૂર્તિઓની સ્થાપના મહાવીર પછી કેટલીએ સદીઓ ગયા પછી થઈ છે, અને મથુરાથી મળેલી મૂર્તિઓ જેટલી પણ પ્રાચીન આ પર્વત પરની મૂર્તિઓ નથી. હું ઉપર કહી ગયો છું કે, ડૉકટર કુહરરના મત પ્રમાણે મથુરાની મૂર્તિઓ પણ ૧૮૦૦ વર્ષની જુની છે. (૧૫) આ મૂર્તિઓ સિવાયની બીજી જે મૂર્તિઓ જમીનમાંથી નિકળી છે તે, તેમજ હિંદમાં હજારો મંદિરે અને લાખ મૂતિઓ છે, તે બધી મૂર્તિઓમાં એવી એક પણ મૂર્તિ નથી કે જેના લેખ અને સંવત પરથી આપણે એમ માની શકીએ કે આ મૂર્તિ તે મહાવીર, પાર્શ્વનાથ કે તેમની પહેલાંના તીર્થકરના વખતની છે. આ વાત બહુજ વિચિત્ર છતાં જરૂરી છે. આથી સિદ્ધ થાય છે કે, મૃર્તિ પૂજાની પ્રાચીનતા સંબંધીની દેરાવાસી ભાઈઓની દલીલો બહુજ કમજોર છે-માલ વગરની છે. જેટલા જુના વખતની દેરાવાસી ભાઈઓ મૂર્તિપૂજાની પ્રથાને માને છે, તેટલા જુના વખતની મૂર્તિપૂજાની પ્રથા જે ખરેખર હત, તે થેડીક એવી મૂર્તિઓ જરૂર હોત કે જે મૂર્તિ એના લેખ અને સંવત દેરાવાસી ભાઈઓના મતને ટેકે આપતા હાય. હવે આ બાબત પર બીજી દષ્ટિએ વિચાર કરીએ તે For Private and Personal Use Only Page #75 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬૬ પણ માલુમ થાય છે કે, તીર્થંકરાના સિદ્ધાંત અને જીવન એવાં સ્વાભાવિક (સીધે રસ્તે જવાવાળાં) હાય છે અને જૈનધર્મના ઉપદેશ એવા ઉદાર છે કે તીર્થંકરા ખુદ પત્થર અને ધાતુએની મૂર્તિ આ પૂજવાની આજ્ઞા કરે, કે બીજી કાઈ પણ રીતે મૂર્તિ પૂજાના ઉપદેશ કરે, તે વાત કઈ પણ રીતે સંભવિત નથી. તીર્થંકરાએ મેાક્ષના રસ્તા બતાવતી વખતે દરેકનેશ્રીમંત કે ગરીબને, મેાટાને કે નાનાઆને, પેાતાના શિષ્યાને કે વિદ્યાથી આને એટલે કે જાત—ભાતના ભેદ રાખ્યા સિવાય દરેકને એક જ સરખા ઉપદેશ દીધા કે, પેાતાના કર્માના નાશ થવાથી (નિર્જરા થવાથી)જ દરેક જીવ માક્ષ મેળવી શકે છે. અને ઈંદ્રિય દમન, સ્વાર્થત્યાગ, દયા, આત્મનિરાધ, ધાર તપ અને અપરિગ્રહથીજ કોના નાશ થઈ શકે છે. તીર્થંકરાએ સ્પષ્ટ રીતે આ પ્રકારના સત્ય ઉપદેશ દીધે કે, દરેક મનુષ્ય પાતાનું ભાગ્ય ( નશીખ ) પાતેજ નિર્માણ કરી શકે છે, દરેકનું ભવિષ્ય પેાતાના કર્મો ઉપરજ છે, અને અનંત શાંતિ (મોક્ષ) તથા સુખ પ્રાપ્ત કરવા માટે દેવતાઓ કે દેવીઓના પૂજનની કોઈ પણ રીતે જરૂર નથી. તીર્થંકરાએ આ સિદ્ધાંતાના ફક્ત ઉપદેશ કરીને જ શાંત બેસી ન રહેતાં પાતાના જીવન પણ આ સિદ્ધાંતા મુજબજ કરી લીધાં. અને મીજાઓને આ ઉપદેશથી તેઓ પોતાના અનુયાયી બનાવતા, તેમજ આ આદર્શ ઉપદેશેાના જીવતા જાગતા નમુના તરીકે પેાતાનું જીવન આ સિદ્ધાંતમય અનેલું દેખાડતા. બધા શ્રેષ્ઠ અને દૈવી ગુણા તીર્થંકરાના For Private and Personal Use Only Page #76 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીવનમાં હોય છે જ, અને આવા સદ્ગુણોની પ્રાપ્તિ થાય તે પ્રત્યેક જેને પિતાનું અહેભાગ્ય માનવું જોઈએ. એટલા માટે જૈન ધર્મના અસલ–સાચા ભાવ સમજવાને માટે, અને આંતરિક હેતુથી એકતાર બનવા માટે એ જરૂરી છે કે, આ પવિત્ર તીર્થકરોના જીવનની ઘટનાઓની સહાય લઈને જૈન શાસ્ત્રોના અર્થ કરતા જાય; અને જ્યારે આવી રીતના અર્થ થશે ત્યારે દરેકને દીવા જેવું માલુમ પડી જશે કે, તીર્થકરના જીવનચરિત્રમાં મૂર્તિપૂજાનો એક અંશ પણ નથી. તેઓએ પિતે મોક્ષ મેળવવા માટે કષ્ટ વગરને એવો મૂર્તિપૂજાનો માર્ગ ગ્રહણ કર્યો નથી. તેઓએ નિર્વાણ પદ મેળવવા માટે પત્થરની મૂર્તિઓની ભુલાવામાં નાખે તેવી અનેક બાબતની જુદી જુદી જાતની પૂજન વિધિઓને આશરે લીધો નથી. તેઓએ કર્મથી છુટકારો મેળવવા માટે મૂર્તિની પૂજા કરવાની કે તેના પર દ્રવ્ય ચડાવવાની બાળચેષ્ટા કદી કરી નથી. તેઓ જાણતા હતા કે, મૂર્તિપૂજા કરવી એ એક પ્રકારની લાંચ દેવા બરાબર છે. ઘોર તપસ્યા, અપરિગ્રહ, સ્વાર્થ ત્યાગ અને કષ્ટ સાધનાથી જ તીર્થકરેએ પોતાના કર્મોનાં બંધનને તોડ્યાં અને મોક્ષ ગયા, કેમકે તેઓ સારી રીતે જાણતા હતા કે, તીર્થકર બીજા કેઈને કર્મથી મુક્ત કરી શક્તા નથી કે પ્રકૃતિના કાર્યકારણ નામના છ નિયમથી વિરૂદ્ધ ચાલી શક્તા નથી. પિતાના વિશ્વવ્યાપી પ્રેમને કારણું, પિતાના અદ્ભુત સ્વાર્થ ત્યાગને કારણ, પિતાની અખૂટ દયાને કારણે, અને ખાસ કરીને મનુષ્યજાતિ ઉપર કરેલ અમૂલ્ય સેવાઓને કારણે, For Private and Personal Use Only Page #77 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તીર્થકર ભવિષ્યની પ્રજા માટે અખૂટ આદર અને માન-પાનને પાત્ર છે. પરંતુ સાથે સાથે એ પણ યાદ રાખવાની જરૂર છે કે, તેઓનું આ મહાન પદ તેઓના આત્મનિધને, તેઓની દીનતાને અને પિતાને પણ ભૂલી જવાના ગુણને જ આભારી હતું. તેમનામાં આવા દૈવી ગુણો ન હોત, તો કરે મનુષ્યના હૃદય પર અધિકાર જમાવવા તેઓ કઈ કાળે પણ સમર્થ કે યોગ્ય થઈ શક્ત નહિ. તેઓ બીજાને (જ્ઞાન, અભયદાન) દેતા હતા, પરંતુ તેઓની પાસેથી (પૈસા વગેરે) કાંઈ પણ લેવાને ખ્યાલ તેઓને કદી હતો જ નહિ. તેઓએ કઈ પણ દિવસ પિતાની પ્રતિષ્ઠા કે પૂજાનો ખ્યાલ પણ કર્યો નથી. ઉલટુ પ્રાણુમાત્રથી પ્રેમ કરવાના ભાવમાં રહીને તેઓ પિતાને જ ભૂલી ગયા, અને પિતાનું મહત્વાકાંક્ષા વગરનું જીવન, દુઃખી જેના ઉદ્ધારમાં વિતાવ્યું. એક બાજુથી તો આ વાતને કબુલ કરવી અને તેની પ્રશંસા કરવી, જ્યારે બીજી બાજુથી એમ કહેવું કે, તીર્થકરેએ મૂર્તિના રૂપમાં પોતાની પૂજા કરાવી અને આ પૂજને મોક્ષપ્રાપ્તિનું સાધન બતાવ્યું, તે વાતથી તે તેમના અસાધારણ અને નિસ્વાર્થ જીવન, તેમજ તેમના પવિત્ર અને સ્વાર્થ રહિત સિદ્ધાંતનું ખૂન કરવા બરાબર છે-કલંકિત કરવા જેવું છે. આ બન્ને વાતે એટલી અસંગત (વદતે વ્યાઘાત) છે કે, મનુષ્યની બુદ્ધિ તે આ વાતને કઈ રીતે પણ માની શકે તેમ નથી. હવે જો કોઈ પોતાના વિચારમાંથી પક્ષપાત કાઢીને, પિતાના હૃદયમાંથી સાંપ્રદાયિક ઈર્ષ્યા દૂર કરીને, અને એક For Private and Personal Use Only Page #78 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફક્ત સત્યની જ તપાસ કરવા માટે આ મહાત્મા તીર્થકરેના પવિત્ર જીવન ઉપર એક ક્ષણવાર પણ શાંત ચિત્તથી વિચાર કરે, તો હું ખાત્રીથી કહું છું કે, મૂર્તિપૂજા બાબતને તેને ભ્રમ જરૂર દૂર થઈ જશે, અને સત્યને સંપૂર્ણ પ્રકાશ થઈ જશે, એટલું જ નહિ પણ ઘણું વખત થયાં ભ્રમમાં પડેલા આ મૂર્તિપૂજક ભાઈઓને મૂર્તિપૂજા મંડનને સિદ્ધાંત એક ક્ષણ પણ ટકી શકશે નહિ. મૂર્તિપૂજાની વિરુદ્ધમાં જૈન સૂત્રોથી બીજા પણ અનેક પ્રમાણે આપી શકાય તેમ છે, પરંતુ હવે વધારે પ્રમાણે આપવાની જરૂર રહેતી નથી, કેમકે અત્યાર સુધી મેં જે જે પ્રમાણે આપ્યાં છે તે એટલાં બધાં મજબૂત છે કે, નિષ્પક્ષપાત મનુષ્યને તે હવે જરૂર ખાત્રી થઈ ગઈ હશે જ કે, જૈન સૂત્રમાં મૂર્તિપૂજાનો ઉપદેશ છે જ નહિ. મહાવીર નિર્વાણુથી ૭૦૦ વર્ષ પછી મૂર્તિપૂજાને પ્રચાર થયે. હવે અહિં એ પ્રશ્ન થવો સ્વાભાવિક છે કે, જે મહાવીરે મૂર્તિપૂજાનો પ્રચાર નથી કર્યો, તે પછી તે પ્રચાર કઈ રીતે અને કયારે થયો? તે બાબતમાં એટલું જ કહેવું બસ થશે કે, જુનામાં જુની મૂર્તિઓના લેખ તથા સંવત પરથી જણાય છે કે, મૂર્તિપૂજાની શરૂઆત આજથી ૧૮૦૦ વર્ષ પહેલાં એટલે કે વીર નિર્વાણ પછી ૬૦૦-૭૦૦ વર્ષ બાદ થઈ છે. મૂર્તિપૂજકને શ્વેતાંબર કહેવા અગ્ય છે. હવે આપણે એ જોઈએ કે, શ્વેતાંબરનો મૂર્તિપૂજક For Private and Personal Use Only Page #79 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સંપ્રદાય (દેરાવાસી) સાધુઓના કપડાંના રંગની બાબતમાં મહાવીરની આજ્ઞા મુજબ ચાલે છે કે નહિ. કેમકે આ વસ્ત્રોથી જ જૈન સાધુઓને બીજા સાધુઓથી જુદા ઓળખી શકાય છે. શ્રી ઉત્તરાધ્યયન સૂત્રના ૨૩મા અધ્યયનમાં આગળ આપણે જોઈ ગયા કે, કેસી અને ગૌતમે પાર્શ્વનાથ અને મહાવીરના શાસનનું એક બંધારણ કેવી રીતે કર્યું, અને પાર્શ્વનાથના સાધુઓએ કેવી રીતે રંગીન વસ્ત્રો છેડીને મહાવીરના નિયમ અનુસાર સફેદ વસ્ત્રો ધારણ કર્યો. જો કે આ મૂર્તિપૂજક સંપ્રદાય પિતાને “શ્વેતાંબર ? (સફેદ વસ્ત્ર પહેરવાવાળા) કહેવરાવે છે, તો પણ (તેમના યતિઓ સિવાય) આ દેરાવાસી સંપ્રદાયના ઘણુ સાધુઓ સફેદ લુગડાં પહેરતા નથી, કે જે તેઓએ મહાવીરની આજ્ઞાનુસાર પહેરવાં જ જોઈએ. તેથી તેઓ પોતાને વેતાંબર” કહેવરાવતા હોવા છતાં ખરી રીતે તે તેઓને પીતાંબર મૂર્તિપૂજક જ કહેવા જોઈએ) આ ઉપરથી એ વાત સ્પષ્ટ છે કે જૈન સાધુઓના વસ્ત્રોના વિષયમાં આ દેરાવાસી ભાઈઓએ મહાવીરની આજ્ઞાનું ખુલ્લી રીતે ખંડન કર્યું છે. સાચા જૈન સાધુના જીવનની ટુંક વ્યાખ્યા. મહાવીરના અસલી ઉપદેશે અને સિદ્ધાંતોથી આ દેરાવાસી સાધુઓ કેટલા બધા પતિત (પરાંગમુખ) થઈ ગયા છે, તે બતાવવાને માટે હવે હું અહિં ટુંકામાં મહાવીરના સાચા સાધુનું જીવન કેવું હોવું જોઈએ તેની ટુંકી હકીક્ત For Private and Personal Use Only Page #80 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૧ આપીશ. અને પછી તુલના કરીને એ પણ બતાવીશ કે, દેરાવાસી જૈન સાધુઓના જીવન સાચા જેન આદર્શથી કઈ કઈ વાતમાં કેટલી હદ સુધી પડી ગયા છે. જૈન સાધુએ ઘેર ઘેર ફરીને ગોચરી-ભિક્ષા કરીને પિતાને આહાર મેળવવો જોઈએ. તેઓએ પોતે ભોજન બનાવવું ન જોઈએ તેમજ બીજાને ભોજન બનાવવાનું કહેવું પણ ન જોઈએ. તેઓએ ગોચરીને માટે કોઈ પણ આમંત્રણ સ્વીકારવું ન જોઈએ, એટલું જ નહિ પણ પહેલેથી કોઈ પણ પ્રકારની સૂચના દીધા વગર જ ગોચરીને માટે જવું જોઈએ. જૈન સાધુએ કઈ પણ પ્રકારના વાહનમાં જવું ન જોઈએ, તેમજ પોતે પણ કઈ વાહન ચલાવવું ન જોઈએ. પરંતુ હમેશાં પગે ચાલવું જોઈએ, અને તે પણ જોઈ જોઈને જ ચાલવું જોઈએ, કે જેથી પોતાના પગ નીચે કોઈ જીવ આવીને મરી ન જાય. તેઓએ ચોમાસાના ચાર મહિના એકજ જગાએ રહેવું જોઈએ અને બાકીના આઠ માસ વિહાર કરતા રહેવું જોઈએ. અને આ આઠ માસમાં એક જગાએ એક માસથી વધારે રહેવું ન જોઈએ. તેઓએ કેશ–વુંચન લેચ) કર જોઈએ, પરંતુ વાણંદને હાથે હજામત કરાવવી ન જોઈએ. તેઓએ જૈન શાસ્ત્રોમાં બતાવેલ ૨૨ પરિષહે શાંતિ અને સંતોષપૂર્વક સહન કરવા જોઈએ અને અખંડ બ્રહ્મચારી રહેવું જોઈએ. તેઓએ પોતાની પાસે પૈસા, રૂપીઆ વગેરે ન રાખવું જોઈએ, તેમજ મકાન, જમીન વગેરે પણ કાંઈ ન રાખવું જોઈએ અને પોતાનું આખું જીવન ધાર્મિક કામેમાં જ કાઢવું જોઈએ. ટુંકમાં જૈન સાધુએ દરેક પ્રકારના For Private and Personal Use Only Page #81 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૨ પરિગ્રહથી દૂર રહેવું જોઈએ, અને શામાં કહ્યા મુજબ સાધુઓના પાંચ મહાવ્રતનું પાલન કરવામાં પિતાનું જીવન વિતાવવું જોઈએ. જૈન સાધુઓએ પાળવાના આ મુખ્ય મુખ્ય નિયમ છે. હવે હું આ નિયમથી દેરાવાસી સાધુઓના જીવનની તુલના કરીશ. દેરાવાસી સાધુઓના જીવનની હકીકત. દેરાવાસી સાધુઓના મુખ્ય ત્રણ ભાગ છે. યતિ, શ્રી પૂજ્યજી અને સંવેગી. આ ત્રણ વિભાગો જેન સૂત્રમાં કયાંય કહેવામાં આવ્યા નથી અને સંવેગી અને શ્રીપૂજ્ય. એ શબ્દો જેન કે બૌદ્ધ કઈ પણ સૂત્રમાં બતાવ્યા નથી, એટલા ઉપરથી તેઓ હમણાનાજ (અર્વાચીન) છે, એમ નક્કી થાય છે. હવે જ્યારે આ દેરાવાસી સાધુઓમાં ત્રણ વિભાગ છે, ત્યારે આ ત્રણે વિભાગને માટે આચારના જુદા જુદા નિયમ હોય તે સ્વાભાવિક જ છે. દેરાવાસી ભાઈઓ પિતાના સાધુઓ (સવેગીઓ) ની પ્રતિષ્ઠા (માનપાન) વધારે રાખે છે. આ સંગીઓ (સાધુઓ) ના આચાર (રીત-ભાત) ની પરીક્ષા કરવાથી માલુમ પડે છે કે, મહાવીરના બતાવેલ કાયદાઓથી તેઓ બહુજ પતિત થઈ ગયા છે. તેઓએ પોતાના વસ્ત્રોના રંગમાં મોટો ફેરફાર કરી નાખે છે. જૈન ધર્મના કાયદા વિરૂદ્ધ તેઓ પીળાં લુગડાં પહેરે છે અને આવી રીતના બીજા ફેરફાર પણ કરી નાખ્યા છે. તેમાંથી કેટલાક પૈસાની લેણ-દેણ પણ કરે છે. આ વાત યતિ અને શ્રી પૂને પણ લાગુ પડે છે. યતિઓ For Private and Personal Use Only Page #82 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અને શ્રીપૂ પાસે મોટી મોટી મિલક્ત છે અને તેઓ દરેક જાતના ધંધા કરે છે. આ વાત મહાવીરની આજ્ઞાથી તદ્દન વિરૂદ્ધ છે; કેમકે મહાવીરને ઉપદેશ તે એ છે કે જૈન સાધુએ એક રાતી પાઈને પણ પરિગ્રહ ન રાખો જોઈએ. કદાચ આ દેરાવાસી સાધુએમાં કઈ એવા સાધુ પણ હશે કે જેનું જીવન એવું પવિત્ર હોય છે, જે દરેક જૈનોની પ્રતિષ્ઠા મેળવી શકે. પરંતુ તેથી પણ અમારી આ વાતનું ખંડન નથી થઈ શકતું કે, આ દેરાવાસી સાધુઓને માટે ભાગ મહાવીરની આજ્ઞા મુજબ ચાલતું નથી–મહાવીરના સિદ્ધાન્તથી વિપરીત ચાલે છે. સ્થાનકવાસી જૈન સાધુઓના જીવનની પરીક્ષા. હવે આપણે સ્થાનકવાસી સાધુઓના આચાર-વિચારની પરીક્ષા કરીએ. આ સ્થા. સાધુઓ પોતાની પાસે દ્રવ્ય રાખતા નથી, વાહનમાં બેસતા નથી, મિલકત, જમીન વગેરે પણ રાખતા નથી, ગોચરીનું આમંત્રણ સ્વીકારતા નથી, કાયદા વિરૂદ્ધ એકજ જગાએ વધારે દિવસ રહેતા નથી, યાત્રાઓ કરતા નથી, મૂર્તિ પૂજા કરતા નથી, રંગીન લુગડાં પહેરતા નથી, અને પિતાને વખત સંસારની ઝંઝટમાં ગાળતા નથી. સાર એ છે કે, સ્થા. સાધુએ શાસ્ત્ર વિરૂદ્ધની બધી વાતથી અલગ રહે છે, અને પોતાની શક્તિ મુજબ મહાવીરે બતાવેલ આજ્ઞા મુજબનું આદર્શ જીવન વિતાવે છે. ઉપર કહેલી વાતોથી દરેક સમજદાર મનુષ્યને ખાત્રી થઈ ગઈ હશે કે, દેરાવાસી સાધુઓનું જીવન શાસ્ત્રના નિયમ For Private and Personal Use Only Page #83 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જ અનુસાર નથી. અને જ્યારે સાધુએ ખુદ શાસ્ત્રાનુસાર ન ચાલે, ત્યારે તેમના અનુયાયી શ્રાવકે શાસ્ત્રાનુસાર ચાલતા હશે એમ શી રીતે માની શકાય? જે સાધુઓ પરિગ્રહ રાખે છે, જે સાધુઓ સૂત્રની આજ્ઞા મુજબ નથી ચાલતા અને સંસારના સુખની શોધમાં પડયા રહે છે, તે સાધુઓ પાસે એવી આશા ન રાખી શકાય કે તેઓ પોતાના ભક્તોને સત્ય ધર્મની શિખામણ આપે. અને તેટલા માટે તેઓ પોતાના ભક્તનું ચારિત્ર્ય વધારે ઉત્તમ બનાવવા માટે અયોગ્ય છે. તેઓ જૈન ધર્મના સાચા સિદ્ધાંતોને પ્રચાર કરતાં ડરે છે, કારણ કે તેઓ સારી રીતે જાણતા હોય છે કે, પિતાના આચરણ અને ઉપદેશમાં (હાથી-ઘોડા જેટલો) મહાન તફા વત છે. અને તેથી જે સાચે ઉપદેશ આપશું તે તેમના ભક્તની શ્રદ્ધા તેમના તરફ ઓછી થઈ જશે, અને તેમને બહિષ્કાર કરશે. આનું પરિણામ એ આવ્યું કે, દેરાવાસી સાધુઓ અને શ્રાવકે બન્ને જૈન ધર્મના સાચા સિદ્ધાંતોથી દૂર રહ્યાપરગમુખ થઈ ગયા. ઉપસંહાર, આવા સંજોગોમાં, મહાવીરના અસલી અને સાચા અનુયાયી હોવાનો દાવો મૂર્તિપૂજક સંપ્રદાય ન્યાયપૂર્વક કરી શકતો નથી. એટલા ઉપરથી એ માનવુંજ પડશે કે, આ દેરાવાસીઓ મૂળ સંઘથી અલગ થઈ ગયા છે, અને તેઓએ પિતાને એક જુદે સંપ્રદાય બનાવી લીધો છે. For Private and Personal Use Only Page #84 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૫ મે ઉપર જે તુલના કરી છે, તેમાં દેરાવાસી સાધુઓના જીવન ચરિત્રમાં જે વિરૂદ્ધતા દેખાય છે, તે તે ફક્ત નમુના તરીકેજ છે. જો હું જૈન સૂત્રેાની આજ્ઞા મુજબ ખરાખર પરીક્ષા કરૂં તે! મારા આ મતનુ વધારે સમર્થન થાય, કે તેઓ કાઇ પણ રીતે મહાવીરના અસલી અને સાચા અનુયાયી કહી ન શકાય. દિગંબર તથા દેરાવાસીએ મહાવીરના અસલી અનુયાયો નથી એ વાત સિદ્ધ કરીને હવે હું અસલી અને સાચ હું અનુયાયી એવા સ્થાનકવાસીઓનુ ઘેાડુંક વર્ણન કરીશ. આ સ્થાનકવાસીજ મહાવીરના અસલી અને સાચા સોંપ્રદાય છે. For Private and Personal Use Only Page #85 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir પ્રકરણ ૪ યુ. શ્વેતાંબર સ્થાનકવાસી. ( મૂર્તિ પૂજાનાં માઠાં ફળ ) ગયા પ્રકરણમાં કહેલી ખબત માટે ભૂતકાળમાં થએલી ગાતા પર નજર નાખવો જરૂરી છે. હું આગળ એ સિદ્ધ કરી ગયા છું કે, મહાવીર પછી ઘણે વરસે મૂર્તિ પૂજાની શરૂઆત અને તેને પ્રચાર થયા છે. મૂર્તિપૂજાના પ્રચાર થતાં જ તેનાથી થનારી ખરાખીને પણ સાથેજ પ્રચાર થયેા. સાચા ધાર્મિક સિદ્ધાંતા પાળવામાં અશક્ત થએલા સાધુઓએ પોતાના સ્વાર્થ સાધવાને માટે મૂર્તિપૂજાના પ્રચાર કર્યો. વાર્થ સાધવામાં તેએકને દ્રવ્યની જરૂર પડી, પરંતુ એમ તે બીજાની પાસે દ્રવ્ય માગવાની કે પ્રકટ રૂપમાં દ્રવ્ય પાતાની પાસે રાખવાની તેઓ હિમ્મત ન કરી શકયા; એટલે પછી તેઓએ મૂર્તિ પૂજાની નવી યુક્તિ શોધી કાઢી. અને આ મૂર્તિ એનાં પૂજન અને ખીજા ખર્ચ માટે દાન દેવાના ઉપ For Private and Personal Use Only Page #86 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૭ દેશ પોતાના ભક્તોને આપે શરૂ કર્યો. તેઓની ધારણું પ્રમાણેજ મૂર્તિપૂજા તેમને લાભદાયક થઈ પડી અને આ સાધુઓ ધીરજ અને ચતુરાઈથી આ ખજાનાને દુરૂપયોગ કરવા લાગ્યા. જેમ જેમ વખત વીતતો ગયો તેમ તેમ તેઓ ઈદ્રિના ક્ષણિક સુખમાં ગુલતાન બની ગયા, અને વિષય-લાલસાઓના દાસ બની ગયા. આવી રીતે જ્યારે તેઓને ધાર્મિક ભાવ ચાલ્યો ગયો ત્યારે તેઓ દંભી (કપટી) પણ બન્યા. સાચા સાધુઓને માર્ગ તરવારની ધાર પર ચાલવા જેવો કઠણ હોય છે. જ્યારે તેઓ આ કઠણ માર્ગ પર ન ચાલી શક્યા, ત્યારે પોતાના સ્વાર્થ સાધવા માટે તેમજ પિતાના પતિત આચરણે માટે કઈ કહી ન શકે, તે માટે શાસ્ત્રોના અર્થ પણ વિપરીત કરવા લાગ્યા–પિતાને અનુકુળ પડે તેવા કરવા લાગ્યા. અને આમ થતાં લાંબે વખતે તેઓ ધાર્મિક તત્વોના સાચા અભિપ્રાયને સમજવાની શક્તિ જ બેઈ બેઠા, ત્યારે તેઓએ લૌકિક વાતોને આધ્યાત્મિક વાતામાં, ક્ષણિક પદાર્થોને સ્થાયી પદાર્થોમાં અને અસત્યને સત્યમાં ખતવી દીધું. અહંકાર થઈ જવાથી સત્યને લેપ થઈ ગયો અને જ્યારે સાધુઓ ધાર્મિક સિદ્ધાંતને ઉલટી નજરથી જોવા લાગ્યા, ત્યારે તેઓ અર્થનો અનર્થ કરીને પિતાની મતલબ સાધવા લાગ્યા. આવા સ્વાર્થસાધનને લઈને કેટલીએ બુરાઈઓ ઉત્પન્ન થઈ. આવી રીતે જ્યારે આ સાધુઓ સંસારના ઝગડામાં ખૂબ ફસાઈ પડયા, ત્યારે તેઓ પોતાના ભકતોની સામાજિક અને ધાર્મિક ઉન્નતિ કરવા માટે અગ્ય થઈ ગયા, અને પોતાને સ્વાર્થ સાધવા માટે કલ્પિત સિદ્ધાંતનું પ્રતિપાદન કરવા લાગ્યા. For Private and Personal Use Only Page #87 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૭૮ સ્વાભાવિક રીતે મનુષ્ય પ્રાણી મોજશોખ અને એશઆરામને વધુ પસંદ કરે છે. આ પ્રાકૃતિક વૃત્તિઓને લાભ લઈને, આ સ્વાથી અને પતિત સાધુઓએ મૂર્તિપૂજાની અનેક મનમાની રીતિએ દાખલ કરી, અને શાસ્ત્રોની આજ્ઞાઓની જરા પણ પરવા કરવી છોડી દીધી. તેઓએ મેલના ભાવ સસ્તા કરી નાખ્યા. આવી રીતે અસલી વાતોની જગાએ બનાવટી વાતને પ્રચાર કરીને તેઓએ ધર્મનું રૂપ જ બદલી નાખ્યું, અને સાચા ધર્મને એક બિલકુલ નવુંજ અને વિચિત્ર રૂપ આપી દીધું. ઉપર કહેલ વાતની સત્યતા બાબત વધારે મહેનત કરવાની જરૂર નથી. દેરાવાસી ભાઈઓના મંદિરમાં જે ધાર્મિક ક્રિયાઓ થાય છે, તેથીજ મારી કહેલ વાતની સત્યતા સાબિત થાય છે. આ નકામી ક્રિયાઓને જૈનશાસ્ત્રોમાં ક્યાંય પણ ઉલ્લેખ નથી, અને તેનું કારણ એ છે કે, મોક્ષ મેળવવા માટે જે સ્વાર્થ–ત્યાગ અને મનની પવિત્રતાની જરૂર હોય છે, તે આ ક્રિયાઓમાં કયાંય પણ દેખાતી નથી. મૂર્તિપૂજાની વિચિત્રતા. મૂર્તિપૂજા જૈન ધર્મના સિદ્ધાંતથી વિરૂદ્ધ હોવા ઉપરાંત, આ દેરાવાસી ભાઈઓ જે રીતે મૂર્તિનું પૂજન કરે છે, * “શત્રુંજય માહામ્ય' નામે પુસ્તકમાં લખ્યું છે કે-રૈવતગિરિ ઉપર જે જે જીવે છે તે ત્રીજે ભવે મોક્ષ જાય. એટલું જ નહિ પણ ત્યાં સુધી લખી માર્યું છે કે, શત્રુંજય ઉપર રહેનાર વાઘ, સિંહ વગેરે હિંસક પ્રાણુઓ પણ ત્રણ ભવે મેક્ષ જશે. આવી આવી અનેક અસંભવિત વાત આ ગ્રંથમાં લખેલી છે. For Private and Personal Use Only Page #88 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે રીત બિલકુલ અશુદ્ધ અને અસંગત છે. તેઓ તીર્થકરો પર રાગ-દ્વેષ આદિ માનસિક વૃત્તિઓ અને દોષનું આરોપણ કરે છે, પરંતુ એટલું સમજતા નથી કે, તીર્થકરે સંસારની દરેક ઝંઝટથી દૂર હતા. તીર્થકરને ઉત્તમત્તમ પુરૂષ માની તેઓનું અનુકરણ કરવાને બદલે, તેમને પોતાના કર્મના ન્યાયાધીશ સમજે છે. અન્ય ધર્મના દેવતાઓ કે જેઓ તેમના ભક્તની પૂજા કે ખુશામતથી પ્રસન્ન થઈ વરદાન આપે છે અને ગુસ્સે થતાં શ્રાપ આપે છે, તેવા દેવતાઓ અને તીર્થકરોમાં આ દેરાવાસી ભાઈઓ કાંઈ પણ ભેદ સમજતા નથી. એક દેરાવાસી ભાઈ પુત્ર મેળવવા માટે મૂર્તિને પ્રણામ કરે છે, તે બીજે ધન માટે, તે ત્રીજે પિતાના શત્રુઓ પર વિજય મેળવવા માટે. ( મૂર્તિને પ્રણામ કરે છે.) આ રીતે દરેક પિતાના આલેકના સ્વાર્થ માટે મૂર્તિની પૂજા કરે છે. મારા જોવામાં કેટલી વાર આવ્યું છે કે, કેટલાએ દેરાવાસી ભાઈઓ પોતાની (સાંસારિક) ઈચ્છાઓ પૂરી થવા માટે તીર્થકરની મૂર્તિઓની માનતા કરે છે, અને જ્યાં સુધી તે ઈચ્છા પૂરી ન થાય ત્યાં સુધી તીર્થકરના નામ પર અમૂક ચીજ ખાવાની બંધી કરે છે. તેવી જ રીતે પિતાના સારા કે ખરાબ કામમાં સફળતા મળે તે માટે, અનેક મૂર્તિપૂજક ભાઈઓ મૂર્તિએને છત્ર, ચામર, આંગી, કેસર અથવા બીજી ચીજો ચડાવવાનાં વચન આપે છે. (સેગન ખાય છે) જે લેકે તીર્થકરેને આવી જાતના પદાર્થો કે બીજી કીમતી વસ્તુઓ ભેટ કરવાના ખોટા અને ગલત ખ્યાલથી વચન આપે છે, તે લેકે એમ સમજે છે કે, તીર્થકર (કે જે સંસારની બીજી કઈ તુચ્છ For Private and Personal Use Only Page #89 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૦ વાતે કે ઈચ્છા વગરના છે) સાચા ન્યાયના પ્રવાહને બદલી તેના કરેલ કર્મોને ખ્યાલ કર્યા વગર, પેાતાની (મૂર્તિપુ જકેાની) ઇચ્છા અનુસાર ન્યાય આપશે. ભ્રમમાં પડેલા આ બિચારા મૂર્તિપૂજક અનુયાયીઓ પર ખરેખર દયા આવે છે. મહાવીરે કહેલ ઉંચા અને શ્રેષ્ઠ સિદ્ધાંતા તેએ ન સમજી શક્યા અને તેથીજ મૂર્તિ સમક્ષ તેઓ એવી એવી સ્વાથી ઇચ્છાઓ કર્યા કરે છે, અને તેથી તેઓ ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિથી દૂર રહે છે. હું ઉપર જે કાંઈ કહી ગયા છું તેની સત્યતા ખખત સંદેહ રાખવાની જરૂર નથી. શું કેાઈ એમ બતાવી શકશે ખરા કે, હજારી મૂર્તિ પૂજક ભાઈએમાં કેટલા એવા છે, કે જેએ ફક્ત મેાક્ષ મેળવવાના એકજ હેતુથી યાત્રાએ કરતા હાય, કે મૂર્તિ - એને ધન, ધાન્ય આદિ ચડાવતા હોય કે લાંબી ચાડી પૂજા કરતા હોય ? જો દરેક દેરાવાસી ભાઈ કે યાત્રાળુ આ પ્રશ્નના ઉત્તર પ્રમાણિકતાથી અને પોતાની વિવેકબુદ્ધિ અનુસાર આપે, તા મારા ઉપર કહેલ કથનની સત્યતા આપોઆપ માલુમ પડી આવે. મૂર્તિ પૂજા સમધમાં એક વાત તા બહુજ વિચિત્ર છે. જો આપણે આ તીર્થંકરેની મૂર્તિ આનુ બારીકાઈથી નિરીક્ષણ કરીએ તા આપણને દેખાશે કે, આ મૂર્તિઓ હમેશ ધ્યાનઅવસ્થાવાળીજ હાય છે. તે ઉપરથી માલુમ પડે છે કે, આ મૂર્તિ આનુ ચિત્ત તદ્દન અડાલ છે અને તેની દૃષ્ટિ નાકના અગ્ર ભાગ પર લાગેલી હાય છે. આ વાત એમ સૂચિત કરે For Private and Personal Use Only Page #90 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૧ છે કે, આ મૂર્તિઓ પાપ કે પુન્યથી તે ઉદાસ છે જ; પણ તેની સાથે આખાય સંસાર તરફ ઉદાસીન છે. સારાંશ એ છે કે, આ મૂર્તિઓમાં બહારની તેમજ અંદરની શાંતિ ઝળકે છે. મૂર્તિપૂજા કરવા એગ્ય છે કે નહિ તે વાતને ઘડીભર છોડી દઈને, મારે બહુ દિલગીરીની સાથે કહેવું પડે છે કે, મૂર્તિપૂજક ભાઈઓ પૂજા કરતી વખતે મૂર્તિઓને બહુજ અન્યાય કરે છે. ઉંડા ધ્યાનમાં લીન થએલી મૂર્તિઓને, આ દેરાવાસી ભાઈઓ ધંટાઓના ઘનઘનાહટથી, નગારાના બેઢબ અવાજેથી અને મંત્રના ઉટપટાંગ ઉચ્ચારેથી જગાડે છે, તેમજ આ મૂર્તિઓને સોના-રૂપાના ઘરેણુઓના ભારથી શણગારે છે, અને મૂર્તિઓ દેખી શકશે એવી આશાથી આ મૂર્તિઓને કાચ કે ફાટકની આંખો લગાવે છે. આવી રીતે આ મૂર્તિના ભક્તો મૂર્તિઓ પર અનેક ઉપાધિઓ નાખીને, તેના ઉચ્ચ સ્થાન પરથી નીચે પછાડે છે–અધ:પતન કરે છે, સંસારી પામર મનુષ્યમાં તેની ગણત્રી કરે છે અને પિતાની મનમાની કપની પુજબ તેને પોતાને આધીન રાખે છે. જો કે આ દેરાવાસી ભાઈઓ તીર્થકરેને મેક્ષ ગયેલા અને અરૂપી માને છે, છતાં પણ આ ભાઈઓ તેમને એક નાની મૂર્તિના રૂપમાં વસ્તુ રૂપ બનાવી લે છે. તીર્થકરે મેક્ષ ગયા બાદ નિરાકાર (આકાર વગરના) હોય છે એમ આ લોકે માનતા હોવા છતાં પણ તેઓનું પત્થર કે ધાતુની મૂર્તિમાં રૂપાન્તર કરી નાખે છે, અને તેમને ત્યાગી માનતા હોવા છતાં પણ તેમની ઉપર બધી જાતના ભેગ (પદાર્થો) For Private and Personal Use Only Page #91 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ચડાવે છે. આ દેરાવાસી ભાઈઓ જાણે છે કે, તીર્થકરે નગ્ન રહેતા હતા, છતાં પણ તેમને જુદી જુદી જાતનાં વસ્ત્રો પહેરાવે છે. તીર્થકરે અહિંસા ધર્મના જબરજસ્ત પ્રચારક હતા એટલું જાણતા હોવા છતાં પણ, આ દેરાવાસી ભાઈઓ કુલ વગેરે અનેક વસ્તુઓ ચડાવીને તીર્થકર નિમિત્તે અસંખ્ય (અને અનંત) જીવોની હિંસા કરે છે. તીર્થકરને હવે ફરી વખત જન્મ લેવાને નથી, છતાં પણ પત્થર કે ધાતુની જડ મૂર્તિમાં તેમની પ્રાણપ્રતિષ્ઠા કરે છે. તીર્થકર મૃત્યુથી છૂટી ગયા છે, એવું જાણતા હોવા છતાં પણ, નાશ પામી જવાવાળા પત્થર કે ધાતુનું રૂપ તીર્થકરોને આ ભાઈઓ આપે છે. એટલું જ નહિ, પણ તીર્થકરોને સર્વ શક્તિમાન માનતા લેવા છતાં, તીર્થકરોને અને તેનાં ઘરેણને ચોરની બીકો તાળામાં પૂરી રાખે છે. સારાંશ એટલો જ છે કે ભ્રમમાં પડેલા અને મિથ્યાત્વમાં ફસેલા આ મૂર્તિપૂજક ભાઈઓના કામમાં અગણિત વિરોધ દેખાય છે. મૂર્તિપૂજકના પક્ષની પરીક્ષા અને ખંડન મૂર્તિપૂજક ભાઈઓનું કહેવું એમ છે કે, તીર્થકરની પત્થરની મૂર્તિઓ તેમને તીર્થકરોના ગુણે યાદ દેવરાવે છે, અને તેમના હૃદયમાં તે સગુણોનું અનુકરણ કરવાની પ્રબળ ઈચ્છા ઉત્પન્ન કરે છે. પરંતુ આ વાત સાફ ખોટી છે, કારણ કે તેઓના આચાર વ્યવહાર પર આ વાતની બહુજ ઓછી અસર થતી દેખાય છે. મૂતિઓના કિમતી અને ચમકદાર ઘરેણું, મંદિરમાં થતી આંખને આંજી નાખે તેવી રેશની, બીજા અનેક ચિત્તાકર્ષક પદાર્થો, મધુર અને સુંદર For Private and Personal Use Only Page #92 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ગાયન, (જે મૂર્તિ પાસે હારમોનીયમની સાથે ગવાય છે) રંગબેરંગી વસ્ત્રો પહેરેલાં નાના નાના બાળકના નાચ અને ભજન, તથા તેમના પગમાં બાંધેલા ઘુઘરાઓના ઘમકાર, પ્રતિમાઓની સામે બાળવામાં આવતા ધૂપની ગંધ, આ બધી બાબત (ધાંધલ) ભ્રમજાળમાં ફસાયેલા ભક્તોને મોક્ષમાર્ગ પર ન લઈ જતાં બીજે જ રસ્તે લઈ જાય છે, તેમજ તેઓના માનવા મુજબ તીર્થકરોના સગુણોનું અનુકરણ કરવાની ઈચ્છા પણ ઉત્પન્ન કરતી નથી, પરંતુ તેમને સંસારના ક્ષણિક સુખની ભુલભુલામણીમાં બરાબર ફસાવી દે છે. જે સાચું પૂછો તો આ મૂર્તિઓ અને તેની પાછળનાં કિયાકાંડાની ઉત્પત્તિ સ્વાર્થને લઈને જ થઈ છે, અને આ સ્વાર્થને ધ્યાનમાં રાખીને જ આ લેાકો પિતાના અંધશ્રદ્ધાળુ ભકતોને મૂર્તિપૂજા તરફ ઝુકાવે છે. જ્યારે કે ઈ ભક્ત મંદિરમાં જાય છે, ત્યારે ત્યાંને (ઠાઠમાઠવાળે) દેખાવ જોઈને જ તે ચક્તિ થઈ જાય છે, અને બત્તીના ઝગઝગાટથી તેની દષ્ટિ રોશની પર લીન થઈ જાય છે, તે વખતે તેના મનના વિચારો ચક્કરમાં પડી જાય છે અને જાણે કે તે સ્વપ્નમાં હોય તેમ તેને દેખાય છે. બીજા પૂજા કરનારાઓની પહેલાં પોતે પૂજા કરી ત્યે એવી ધૂનમાં, તેમજ પૂજનના દ્રવ્યો ચડાવવાના આવેગમાં, આ ભક્તની તે વખતે જે દશા હોય છે, તે દશામાં એ કદાપિ પણ બનવા જોગ નથી કે, તે ભકત તે વખતે પોતાની બુદ્ધિથી જરા પણ વિચાર કરતો હોય, કે હું જે કામ કરી રહ્યો છું તે બુદ્ધિમાનનું છે કે અણસમજુનું! તેને આ વાતનું પણ ભાન For Private and Personal Use Only Page #93 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નથી રહેતું કે, આ મૂર્તિપૂજાથી તો ફક્ત મારી વાસનાઓની જ તૃપ્તિ થાય છે, અને સત્યથી તે હું દૂર જતે જાઉં ! પૂજ્ય તીર્થકરના ઉચ્ચ સિદ્ધાંતો ન જાણતો હોવાથી, તે આવા વ્યર્થ આડંબરેમાં પોતાના ધનનો નાશ કરે છે, અને પિતાના જીવનનો બહુ મૂલ્ય વખત આવા બિન જરૂરી પૂજનની વિધિઓમાં નકામે ગુમાવે છે. સાધુઓના દબાણ અને ડરથી શ્રાવકો જરા પણ ચૂં કે ચાં ન કરી શક્યા અને સ્વાથી સાધુઓએ બતાવેલી નવી નવી પૂજન વિધિઓને શાંતિપૂર્વક તેઓએ સ્વીકારી લીધી. આ શોચનીય સ્થિતિ અત્યારે પણ મોજુદ છે અને જેનેના મૂળ પૂ. સંપ્રદાયમાં સેંકડો વર્ષોથી તે ચાલી આવે છે. આ નકામી પૂજન વિધિઓ અને ક્રિયા આડંબર, આમ કલ્યાણના સાધન થવાં તો દૂર રહ્યાં, પણ એક નકામો બોજો છે. જ્યારે પૂજન વિધિઓ દિવસે દિવસે વધતી ગઈ, અને તેનાથી નુકશાન થવા લાગ્યું, ત્યારે કુદરતી રીતે જ લેકના હૃદયમાં આત્માને સંતોષ આપવા માટે કે સારા સાધનની તપાસ કરવાની ઈચ્છા પેદા થઈ, અને આ જુલ્મી સાધુઓના સકંજામાંથી છુટવા માટે તેઓ તૈયાર થઈ બેઠા. ક અને કરે પણ કેવી રીતે ? આ સાધુઓએ શ્રાવકેને સૂત્રો વાંચવા માટે પહેલેથી જ નાલાયક ઠરાવી દીધા. પછી કેવી રીતે ચું ચાં કરી શકે. જે મૂળ સૂત્રે વાંચે તો તે આ બધી વાતની પિલની ખબર પડે, પણ તેમ તો મૂ.પુ. જેન બંધુઓ કરી શકે નહિ. એટલે પછી જેમ આ સાધુઓ કહે તેમજ કરવાનું રહ્યું. For Private and Personal Use Only Page #94 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir લંકાશાહ દ્વારા મૂર્તિપૂજાને નિષેધ. આવી હાલતમાં પરિવર્તન થવું તદ્દન સ્વાભાવિક હતું. નીચે લખેલ ઘટના મુજબ અમદાવાદના લંકાશાહ નામના એક મોટા વેપારીના સંબંધમાં એવો એક બનાવ બન્ય, જેથી તેમના દિલમાં મૂર્તિપૂજાની નિરર્થક્તા બતાવવાની પ્રશંસનીય ઈચ્છા ઉત્પન્ન થઈ આવી, અને તેઓ મુંઝાયેલા મનુબેની રક્ષા કરવા તત્પર થયા. આ ઘટના નીચે મુજબ છે – જ્યારે લંકાશાહ એકવાર મંદિરમાં ગયા, ત્યારે તેઓએ એક સાધુને પુસ્તક ભંડારની વ્યવસ્થા કરતાં જોયા, અને પુસ્તકોની જીર્ણ-શીર્ણ (ફાટેલ તુટેલ) અવસ્થા પર નિ:શ્વાસ નાખતા જોયા. આ સાધુએ જીર્ણ થએલાં પુસ્તકોની રક્ષા કરવાના કામમાં લંકાશાહની મદદ માગી. લંકાશાહના અક્ષર ઘણાજ સુંદર હતા તેમજ તેઓ ધર્માત્મા પણ હતા, એટલે તેઓએ પુસ્તકની નકલે કરી દેવાનું કબૂલ કર્યું અને તરત જ કામ શરૂ કરી દીધું. જ્યારે તેઓએ લખતાં લખતાં એ જેયું કે, સૂત્રમાં લખેલા સિદ્ધાંત ઘણી જ ઉંચી કોટિના છે, તેમજ સૂત્રમાં મૂર્તિપૂજા કરવાનું કયાંય પણ વિધાન (આજ્ઞા) નથી, તથા જૈન સાધુઓને પરિગ્રહ રાખવાનું કે લોકિક સુખ લોગવવાનું કયાંય લખ્યું જ નથી, ત્યારે તેમને આશ્ચર્ય થયું. તેમને ખબર પડી કે, આજ કાલના સાધુએ જે વાતોની સ્થાપના કરે છે, તે વાત તે શાસ્ત્રોમાં બિલકુલ છેજ નહિ. આ બનાવથી તેમના દિલમાં અચાનક એક કાંતિ પેદા થઈ ગઈ અને તેમના વિચારો તદ્દન બદલાઈ ગયા. તેમણે For Private and Personal Use Only Page #95 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૬ દરેક સૂત્રની એ એ નકલા ઉતારી, તેમાંની એક નકલ સાધુને આપી અને બીજી નકલ પેાતાની પાસે રાખી. ત્યાર બાદ તેઓએ સૂત્રાના ઉંડા અભ્યાસ કર્યા, અને મહાવીરના સિદ્ધાંતેને હૃદયમાં ખરાખર ઉતાર્યો. જો કે તેમના જન્મ મૂર્તિપૂજક સંપ્રદાયમાં થયા હતા, તેા પણ તેઆએ મૂર્તિપૂજાને તરત જ ાડી દીધી અને મેદાનમાં આવી જૈનસમાજને પડકાર કરી કહ્યું કે, જે સાધુએ મૂર્તિપૂજાની આજ્ઞા કરે છે, તેઓ ઠગ (પ) છે, કેમકે શાસ્ત્રોમાં મૂર્તિપૂજા કરવાનુ વિધાન કયાંય પણ છે જ નિહ. લાંકાશાહમાં મહાન્ આત્મિક ખળ હતું તેથી પેાતાના વિચારા પ્રગટ કરવામાં તે ન ગભરાતાં હિમ્મતપૂર્વક બહાર પડ્યા. તેઓએ તે વખતના સાધુએની સ્વાર્થ પરાયણતાની પેાલ ઉઘાડી પાડી અને શાસ્ત્રોમાં લખેલા અસલી જૈન સિદ્ધાંતાના પ્રચાર કરવા શરૂ કર્યાં. તુરત જ થાડા સમજી ભાઈ એ તેમના સત્ય ઝંડા નીચે આવી મળ્યા અને તેમની મદદથી તેમણે પવિત્ર અને અસલી સિદ્ધાંતાના પ્રચાર કરવા શરૂ કર્યો. આથી ઘણાએ ઉન્માર્ગ પર ચડેલા ભાઇને તેએ સન્માર્ગ પર લાવ્યા. જ્યારે આ સ્વાથી સાધુઓએ જોયું કે પેાતાની સ્થિતિ ડામાડોળ તેમજ શેાચનીય થઈ ગઈ છે, તેમજ પોતાની માન–પૂજા નષ્ટ થઈ જવાની તૈયારી છે, ત્યારે તેઓએ લાંકાશાહને હેરાન કરવાનું શરૂ કર્યું. તેઓએ લાંકાશાહ પર આફતના વરસાદ વરસાવ્યા અને તેમના અનુયાયીઓના ચારિત્રને કલંકિત કરવા માંડ્યુ. પરંતુ આ બાજુ લાંકાશાહ પણ હિમ્મત હારે એમ નહેાતા. અનેક મુશ્કેલીઓ વચ્ચે તેમજ એક માટી સંખ્યાના વિધી સમાજની વચ્ચે રહીને લાંકાશાહ અને For Private and Personal Use Only Page #96 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેમના ભક્તોએ ખૂબ જોરશોરપૂર્વક પોતાનું પવિત્ર કામ ચાલુ રાખ્યું. સ્વાથી સાધુઓની માન–પૂજા ધીમે ધીમે ઘટવા લાગી, અને લેકેના ટેળે-ટોળાં લેકશાહના શરણે નીચે આવવા લાગ્યાં. લંકાશાહે સત્યજ્ઞાન રૂપી દીવાનો પ્રકાશ કર્યો અને આ પ્રકાશ હિંદના ચારે ખૂણામાં તુરત જ ફેલાઈ ગયે. જ્યાં જ્યાં આ પ્રકાશ ફેલાય ત્યાં ત્યાં શાંતિનું રાજ્ય પથરાઈ ગયું. સત્યની જળહળતી તિમાં અસત્ય અને ધૂર્તતાનો નાશ થવા લાગ્યો અને ફક્ત ૪૦૦ વર્ષની અંદર જ ભૂલા પડેલા પાંચ લાખ મનુષ્ય સાચા રસ્તા પર આવી ગયા, એટલે કે જૈન ધર્મના પવિત્ર અને અસલી સિદ્ધાંતોના અનુયાયી બની ગયા. સ્થાનકવાસી નામ કેમ ધારણ કર્યું? જૈનધર્મના આ સાચા અનુયાયીઓનું ઉપનામ મૂર્તિ પૂજકે એ વૈરભાવને લઈને “ઢુંઢીઆ” રાખી દીધું. પોતાને મૂર્તિપૂજકથી અલગ એળખાવવા માટે લંકાશાહના ભક્તો, બલ્ક એમ કહેવું જોઈએ કે, મહાવીરના અસલી ઉપદેશના સાચા ભક્તો પોતાને “સ્થાનકવાસી” કહેવા લાગ્યા. શ્રેષને લઈને જ, દેરાવાસીઓ કહે છે કે, સ્થાનકવાસીઓ અમારા મૂળ સંઘની શાખા છે અને સ્થાનકવાસીઓની ઉત્પત્તિ ફક્ત ૪૦૦ વર્ષથી જ થઈ છે, પરંતુ તેઓની આ વાત સાફ ખોટી છે. લેકશાહ જૈન ધર્મના અસલી સિદ્ધાંતના પ્રચારક હતા. ઉપરના પૃષ્ઠોમાં આ વાત સારી રીતે સિદ્ધ કરી દેવામાં આવી છે કે, સ્થાનકવાસી સંપ્રદાય એ જ સાચે જૈન ધર્મ છે. For Private and Personal Use Only Page #97 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ પરિગ્રહ એકઠો કરનાર સ્વાથી સાધુઓને લીધે જ સમાજ ભળતી દિશાએ અને કુમાર્ગ પર ચાલ્યા ગયે હતે. કેવલ એક આકસ્મિક ઘટનાને લઈને જ લંકાશાહને અસલી સૂત્રો જોવા મળ્યાં, અને તેથી જ તેમને સત્યને પત્તો મલ્ય, અને તરત જ તે વખતમાં ચાલતા અસત્ય વિચારો અને સિદ્ધાંતને વિરોધ કરવા સમર્થ થયા. લંકાશાહે જૈન ધર્મના અસલી સિદ્ધાંત બહાર પાડયા અને લેકમાં તેને પ્રચાર કર્યો. તેનું ફલ એ આવ્યું કે, જૈન ધર્મના શ્રેષ્ઠ અને ઉદાર સિદ્ધાંતો જોઈ લોકે ચકિત થઈ ગયા. ચકિત થઈ જવાનું કારણ એ પણ હતું કે, આ ઉદાર સિદ્ધાંતો આ ધૂર્ત સાધુઓએ કેટલીએ સદીઓ થયાં દબાવી છુપાવી રાખ્યા હતા. જેના નિર્મળ હૃદયમાં સ્વાર્થ એક અંશ પણ નહોતે તેમજ જેના સર્વિચાર, ઉપદેશ અને આચાર ફક્ત સત્યના પ્રેમથી જ પ્રેરાયેલ હતાં, એવા ધમ પ્રાણ કાશાહના સરળ, સ્પષ્ટ અને સુંદર ઉપદેશ તરફ, સાધુઓના અત્યાચારથી ગભરાએલા અને સત્યની શોધમાં લાગેલા જનસમુદાયનું * કાશાહ વખતમાં સ્થિતિ કેવી હતી તેનું આબેહુબ વર્ણન ભાઈ નેનમલજીએ નીચેની કવિતામાં કર્યું છે– પતિ કે ઉપદેશોને જબ ભકતકે ભરમાયાથા, અંધ શ્રદ્ધાને એ અવનિ પર, રાજ્ય ધ્વજ ફહરાયા થા (૨) અંધકાર છાયા થા જગમેં, જ્યોતિ નહિ જબ મિલતી થી, પાકે બોઝેકે કારણ, ભાત-ભૂમિ સબ હિલતીથી (૨) ધર્મ તત્વ ભૂલ ગયે છે. અંધ ભકિત જબ છાઈ થી, ખૂઠ એર કુભાવના જગમેં, જબ સર્વત્ર સમાઈ થી. (૨) For Private and Personal Use Only Page #98 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૯ લક્ષ જલ્દીથી ખેંચાયું, અને સત્યના પ્રકાશ તેમના હૃદય પર પથરાઈ ગયા. સાચું પૂછે તે લાંકાશાહે, નથી તેા કાઈ પોતાના નવા સિદ્ધાંત સ્થાપ્યા, કે નથી તેા કેાઈ નવીન દન પદ્ધતિ સ્થાપવાના દાવા કર્યા. તેઓએ લેાકેાને અસલી જૈનશાસ્ત્રોમાં શું લખ્યું છે તે ખતાવવામાં, અને તે વખતમાં ચાલતાં લૌકિક અને સ્વાર્થથી ભરપૂર સિદ્ધાંતાથી ઉપરની છ લાઇનેમાં લાંકાશાહના જન્મ પહેલાં કેવી સ્થિતિ હતી, તેને ખ્યાલ આપ્યો છે. તબ અસે વિકરાળ કાળમે, લેાંકાશાહ કા જન્મ હુવા, ગહન તિમિરસેં પૂછ્યું દેશમેં, અદ્ભૂત એક પ્રકાશ હુવા. (૨) આવા વિકરાળ કાળમાં લેાંકાશાહના જન્મ થયા. પછી શું થયું તે આગળ વાંચેા. ધ પ્રાણ લેાંકાશાહને, દયા ધર્મો કા ફેલાયા. (૨) અંધ શ્રદ્દાળુ ભકત જનાંકા, સત્ય ધર્મ તમ સિખલાયા. (૨) ભારતકે કાને કાને મેં, ઉસને ડંકા અજવાયા, ગહન નીંદમે પડે હુએ કા, ક્િરસે ઉસને જગવાયા. સરળ આપકે ઉપદેશાને, બિજલી જૈસા કામ કીયા, ચુંબક અન મ ધર્મવીરને, ભકત હૃદયકા ખીંચ લીયા. (૨) (૨) આ મુજમ લેાંકાશાહે ખૂબ મહેનત લઇ, યતિઓના પતમાંથી લાખા લેાકેાને છેડાવી, હિંદના ચારે ખૂણામાં સત્ય એવા સ્થા. ધર્મને ફેલાવ્યેા. વળી તેમણે ખીજું શું કર્યું ? આગમ ઉદ્ઘારક લેાંકારશાહે, માર્ટીન લ્યુથર કા કામ કીયા, હિંસક પૂજા બંધ કરા કે, અહિંસક ઝંડા ફ્ાયા. જે કામ યુરૈાપમાં માર્ટીન લ્યુથરે કર્યું, તે કામ હિંદમાં માંકાશાહે કર્યું. For Private and Personal Use Only Page #99 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બચવાનો માર્ગ બતાવવામાંજ પિતાનું કર્તવ્ય પૂરું કર્યું. સદ્ગુરૂ લંકાશાહે બતાવેલ સરળ અને આત્મોન્નતિ કરવાવાળા સાચા સિદ્ધાંતોએ જન સમુદાય પર બહુ ભારે અસર કરી. તેઓએ પિતાના અંતઃકરણમાં આ સિદ્ધાંતો ઉપર શાંતિપૂર્વક વિચાર કર્યો, અને તેમને દઢ વિશ્વાસ થઈ ગયે કે, આ સિદ્ધાંતો સાચા, પવિત્ર અને દરેક રીતે પૂર્ણ છે, અને તે વખતના નામધારી મહાત્માઓના સિદ્ધાંતો મનમાન્યા અને બેટાળાથી ભરપુર છે. આ પ્રકારનો વિશ્વાસ થઈ જવાથી પાપથી ડરવાવાળા અને બુદ્ધિમાન લોકેએ તરતજ આ અસલી અને પ્રાચીન ધર્મ અંગીકાર કરી લીધું. પરંતુ જે લોકે પક્ષપાતી અને કટ્ટર હતા તેઓએ પૂજાના પાખંડને અને તેવી જ બીજી ક્રિયાઓ (કે જેની આજ્ઞા જેન ધર્મના તીર્થકરેએ દીધી જ નથી) ને છોડી નહિ. ઉપરની વાતથી બરાબર સિદ્ધ થાય છે કે, સ્થાનક વાસી સંપ્રદાય એ મૂર્તિપૂજક સંપ્રદાયની શાખા નહોતી–નથી; પરંતુ એમ જરૂર કહી શકાય કે, મૂર્તિપૂજક સંપ્રદાય મૂળ (સ્થાનકવાસી)થી અલગ થઈ ગએલ છે, અને તેમણે મહાવીરના સિદ્ધાંતોથી વિરૂદ્ધ અને નજ સંપ્રદાય ઉભો કર્યો છે. એક મતને બીજા ધર્મની શાખા ત્યારેજ કહી શકાય કે જ્યારે તે મત, તે ધર્મના અસલી પ્રચારના સિદ્ધાંતનું ખંડન કરતો હોય. મેં ઉપરના પૃષ્ઠોમાં એ વાત નિર્વિવાદ સિદ્ધ કરી બતાવી છે કે, વેતાંબરને મૂર્તિપૂજક સંપ્રદાચજ એક એ સંપ્રદાય છે કે, જે છડેચેક સિદ્ધાંતોમાં અને વ્યવહારમાં મહાવીર અને બીજા તીર્થકરેના સિદ્ધાં For Private and Personal Use Only Page #100 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તેથી વિરૂદ્ધ ચાલે છે. એટલા માટે એ કહેવું યુક્તિયુક્ત છે , આ દેરાવાસી સંપ્રદાય એ પ્રાચીન ધર્મની (સ્થાનકવાસીની) એક શાખા છે, અને અસલી તથી વિમુખ થઈ ગએલ છે. ફક્ત સ્થાનકવાસી સંપ્રદાયજ તીર્થકરોના અસલી ઉપદેશેને માન આપે છે અને તેથી કઈ પણ એમ કહી ન શકે કે, સ્થા. સંપ્રદાય બીજા કેઈ પણ ધર્મની શાખા છે. આવા સંજોગોમાં કોઈ પણ નિષ્પક્ષપાત પાઠક મારી આ વાતની સાથે જરૂર મળતા થશે કે, જેમાં જે કોઈ પણ સંપ્રદાય મહાવીરના અસલી અને સાચા અનુયાયી હોવાને દા કરી શકતો હોય તો તે એક ફક્ત સ્થાનકવાસી સંપ્રદાયજ છે. સ્થાનકવાસી જૈન ધર્મના અસલી અને સાચા અનુયાયી છે, અને શ્વેતાંબર મૂર્તિપૂજક સંપ્રદાય મૂળ રાંઘની એક શાખા માત્ર છે, તે વાતને વધારે મજબુત કરવા માટે એ વાત જરૂરી છે કે, આપણે તે લક્ષણો (સિદ્ધાંતો) ની તપાસ કરીએ કે જે લક્ષણો મહાવીરના સાચા અનુયાયી બનાવી શકે, અને પછી આ સિદ્ધાંતોની કસોટી પર કસી પરીક્ષા કરીએ કે, આ બને સંપ્રદાયમાંથી એક સંપ્રદાય છે કે જે ખરી રીતે અસલી જેન કહી શકાય. મૂર્તિપૂજક અને સ્થાનકવાસીઓની તુલના. *દેરાવાસીઓ ૪૫ સૂત્રને માને છે, ત્યારે રસ્થાનકવાસીએ ફક્ત ૩૨ નેજ માને છે. સ્થાનકવાસીઓની આ માન્યતા * જ્યાં જ્યાં દેરાવાસી શબ્દ મૂકે છે ત્યાં ત્યાં શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સમજવું. For Private and Personal Use Only Page #101 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩ માટે તેઓની પાસે પૂરતાં મજબુત કારણા પણ છે, પરંતુ વિષયાંતરની કે આ વિષય પર હું અહિં વિવેચન કરતા નથી. * દેરાવાસીઓ મૂર્તિની પૂજા કરે છે, અને કર્મબંધનથી છૂટવા માટે યાત્રાએ કરે છે; ત્યારે સ્થાનકવાસીએ . તેમ કરતા નથી, કારણ કે તેમને ખાત્રી છે કે, આ યાત્રા જૈન ધર્મના સિદ્ધાંતાર્થી વિરૂદ્ધ છે, એટલુંજ નહિ પણ આ યાત્રાએથો પેાતાના ઉદ્દેશ પૂરા થઈ શકતા નથી. તેમજ સ્થાનકવાસીઓની એવી પણ દઢ માન્યતા છે કે, આત્મસંયમ, સચ્ચરિત્રતા અને આત્મ-ત્યાગથી જ ઇચ્છિત ઉદ્દેશ ( મેાક્ષ-પ્રાપ્તિ) સાધી શકાય છે. આ સિવાય ખીજી વાત એ છે કે, દેશવાસીના સાધુએ ત્રણ ભાગમાં વહેંચાએલા છે, અને જ્યારે તે પરિગ્રહમાં સાયલા હાય છે ત્યારે તેમના આચાર જૈન ધર્મના સિદ્ધાંતાથી અવશ્ય વિરૂદ્ધ થઈ જાય છે. ત્યારે સ્થાનકવાસીમાં એવા કોઇપણ વિભાગ છેજ નહિ, અને સ્થા. સાધુએ હંમેશાં ધર્મશાસ્ત્રો વાંચવામાં જ લાગ્યા રહે છે, અગર તા આત્માની ઉન્નતિ કરવા ચાગ્ય ક્રિયાઓમાં મશગુલ રહે છે. આવી રીતે હંમેશાં ધર્મધ્યાનમાંજ લાગ્યા રહેતા હેાવાથી, તેને બીજી આડી અવળી ખાખતા માટે નથી તે વખત મળતા કે નથી તા તેએની ઈચ્છા થતી કે સાંસારિક વાતામાં માથુ મારે. * આ વિષયમાં જેને વધારે જાણવું હેય તેણે ‘- લાંકાશાહ મત સમર્થન ” નામનું પુસ્તક વાંચવું. For Private and Personal Use Only Page #102 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આથી ઉલટું દેરાવાસી સાધુઓમાં ઘણાએ એવા છે, કે જેઓ પિતાની પાસે એક યા બીજી રીતે પૈસે ટકે રાખે છે, તેમજ બીજી પણ એવી એવી ચીજો રાખે છે કે જે ચીજો રાખવાની આજ્ઞા શાસ્ત્રોમાં નથી. સ્થાનકવાસી સાધુઓ પિતાની પાસે ફક્ત તેજ ચીજો રાખે છે, કે જે ચીજો રાખવાની જૈન શાસ્ત્રોમાં આજ્ઞા અપાયેલી છે. આ પ્રકારે આ બન્ને સંપ્રદાયના સાધુઓમાં એટલી બધી ભિન્નતા છે કે, જે તે બધાનું વર્ણન કરવામાં આવે તે સેંકડો પાના ભરાઈ જાય. તે હિસાબે અહિં વધારે વર્ણન ન કરતાં, તેમજ મારા સુજ્ઞ પાઠકને વધારે સમય ન લેતાં, ટુંકમાં એટલું જ કહેવું બસ છે કે, જો કે આ બન્ને પ્રદાય એકજ શાસ્ત્રને માને છે અને એકજ તીર્થકરેના ભક્તો હવાને દાવો કરે છે, તો પણ આ બન્ને સંપ્રદાયના આચાર-વિચારમાં એટલે બધે તફાવત દેખાય છે કે, જો કોઈ પરદેશી તેમનું અવલોકન કરે તે તે જરૂર એમજ કહેશે કે, આ બન્ને સંપ્રદાય તદ્દન અલગ અલગ ધર્મના અનુયાયીઓ છે, અને તેમના સિદ્ધાંતમાં કઈ પણ પ્રકારની સમાનતા છેજ નહિ. દેરાવાસી સાધુઓ કરતાં સ્થાનકવાસી સાધુઓ, આત્મત્યાગ અને આત્મ-સંયમના કડક નિયમે વધારે સારી રીતે પાળે છે. સ્થાનકવાસી સાધુઓ સંસાર સાથે એ કઈ પ્રકારને સંબંધ રાખતાજ નથી કે જેથી તેઓ સ્વાર્થી બની જાય. સ્થા. સાધુઓમાં એવો કોઈ દેષ નથી કે જેથી કરીને For Private and Personal Use Only Page #103 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૯૪ તેએ સત્ય વસ્તુના ઉપદેશ દેતાં આંચકા ખાય. સંસાર ત્યાગવામાં અને લૌકિક સુખાને લાત મારી દીક્ષા લેવાના સ્થા. સાધુઓના એક માત્ર એજ ઉદ્દેશ છે કે, તે, તીર્થકરાએ જે મહાન્ સદ્ગુણાનું પાલન કર્યું હતું, તે સદ્ગુણાનું પાલન કરી અમર થઈ જાય. ( ફ્રી જન્મ લેવા ન પડે ) સારાંશ એ છે કે, સ્થા. સાધુએ મહાવીરના સાચા ભક્ત થવાની ચાગ્યતા રાખે છે, અને તેથીજ, જૈનધર્મના પવિત્ર અને અસલી સિદ્ધાંતાના સાચા ઉપદેશ દેવાની કાઇનામાં જી ચેાગ્યતા હાય, તે તે સ્થા સાધુઓમાંજ છે. આ સત્ય સિદ્ધાંતાના મહેાળા ફેલાવા કરવાનાજ સ્થા. સાધુઓના ખાસ ઉદ્દેશ હાવાથી, તેએજ મહાવીરના સાચા ભક્તો કહેવાવવાને લાયક છે. તે લેાકેાને હું મડાવીરના સાચા ભક્તો નથી કહી. શકતા, કે જેએ પેાતાને ધર્માત્મા કહેવરાવે છે, અને ફક્ત પેાતાનીજ ચિંતામાં લાગ્યા રહે છે, તેમજ સંસારને છેડયા છતાં પણ સ’સારના કામેામાં સાયલા રહે છે, અને પોતાની મતલબ સાધવામાં તેમજ લેાકેાને છેતરવામાંજ રચ્યા પચ્યા રહે છે. સાચા શિષ્ય બનવામાં કઈ વાતાની જરૂર છે? સાચા શિષ્ય બનવા માટે એ જરૂરી નથી કે, તીર્થંકરાની બાહ્ય ઉપચારાથી (દ્રવ્યથી) આપણે પૂજા કરીએ, કે જેમ દેરાવાસી ભાઇએ કર્યો કરે છે. જરૂરિયાત તે ફક્ત આ વાતનીજ છે કે, આપણે તીર્થંકરાએ ફરમાવેલ આજ્ઞા મુજબ હંમેશાં આચરણુ For Private and Personal Use Only Page #104 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir કરીએ, સ્વાર્થ તરફ લઈ જનારી ઈચ્છાઓ, તેમજ પાપી વિચારીને ત્યાગ કરીએ, અને પરિગ્રહથી મુક્ત થઈ જઈએ. આ પ્રમાણે કરવાથી જ આપણે મહાવીરના સાચા શિષ્ય કહેવરાવી શકીએ. જૈન ધર્મની માન્યતા છે કે, સદાચાર એજ પરમ ધર્મ છે અને આ સદાચાર મેળવવા માટે પ્રેમ, પવિત્રતા, દયા, આત્મત્યાગ વગેરે લકત્તર (દેવી)ગુણોને વિરોધ કરવાવાળી માનસિક અને શારીરિક વાતને ત્યાગ કરી દેવો જોઈએ. જ્યાં સુધી મનુષ્ય વિષય વાસનાઓમાં લુબ્ધ રહે છે, અને સંસારથી દૂર થતું નથી, ત્યાં સુધી આપણે તેને સાચો શિષ્ય કહી શકીએ નહિ. તીર્થકરોના ઉપદેશોને એજ ઉદ્દેશ છે કે, મનુષ્ય સદ્ગણ અને પવિત્રતા શીખે, અને મન, વચન, કાયાથી પ્રેમ અને દયામય થઈ જાય, જેથી તેને આત્મા સંસારથી મુક્ત થઈ જાય. તીર્થકરો હમેશાં દયા, પવિત્રતા અને સદાચારવાળા હતા, એટલું મનમાં સમજીને બેસી રહેવાથી કાંઈ કામ થઈ શકે નહિ, પરંતુ તેમના જેવા સદ્ગણી થવાની મહેનત કરવી જોઈએ. તેમજ એટલું જાણી લેવું પણ બસ નથી કે, તીર્થકર ક્ષમાના સાગર અને સંપૂર્ણતાની મૂર્તિ હતા, પણ તેની સાથે એ જાણવું જરૂરી છે કે, હું પણ તીર્થકરે બતાવેલી દરેક વાતને મારાથી બની શકે તેટલી પાળવાની મહેનત કરું. સાથે સાથે એ પણ જરૂરનું છે કે, હું પણ તીર્થકર જેજ દયાળુ અને સર્વગુણસંપન્ન બને અને તેઓએ પિતાના જીવનમાં જે જે દૈવી ગુણેનું અનુકરણ કર્યું હતું તે ગુણે હું મેળવું. For Private and Personal Use Only Page #105 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ફક્ત સ્થાનકવાસી સાધુજ મહાવીરના સાચા શિષ્ય છે. આ રીતે સ્થાનકવાસી સાધુઓનું જીવન પૂર્વે મેક્ષ ગએલ મહાત્માઓના ઉપદેશ અને આદેશોને એક નાને પણ જીવતો જાગતો નમુને છે. સ્થાનકવાસી સાધુઓ, તીર્થકરે બતાવેલ ઉંચામાં ઉંચા જૈન સિદ્ધાંતો પ્રમાણે ચાલવાની બની શકતી બધી મહેનત કરે છે, અને પિતાનું આચરણ પણ તે મુજબજ બનાવે છે. જૈન ધર્મ શરીરની સુંદરતાને કે સુખને કાંઈ પણ મહત્વ આપવામાં માનતો નથી, પણ આત્માને સુંદર અને ઉન્નત બનાવવાનું જૈન ધર્મ શીખવે છે, એટલા માટે સ્થા. સાધુઓ પિતાના શરીરની સુંદરતા કે સુખની કાંઈપણ દરકાર નથી કરતા; પરંતુ તેઓ પિતાનું આચરણ પવિત્ર અને નિષ્કલંક રાખવાની પૂરી મહેનત કરે છે, અને લૌકિક પદાર્થો અને મેહથી દૂર રહે છે. હવે કદાચ મહાવીરના સિદ્ધાંત મુજબ ચાલવામાં, અને તીર્થકરોની પવિત્રતા તેમજ સગુણોનું અનુકરણ કરવામાં તેઓ આગળ વધી જાય (દુનિયાની નજરે બહુ આગળ વધી ગયા દેખાય) તે, તેમનું આ કામ એગ્ય જ છે, કારણકે સદાચારની કઈ દિવસ અતિશયોક્તિ હોઈ શકતી નથી. જે લોકો સ્થાનકવાસી સાધુઓની આ અતિશયોક્તિને દોષ ઠરાવે છે, તે લોકે એક સાચા ધર્મના ઉદાર આદેશથી સંપૂર્ણ અજ્ઞાન છે, એમજ કહેવું જોઈએ. પિતાના ચારિત્રને તદ્દન નિષ્કલંક બનાવવું, પિતાના હૃદયને બિલકુલ પવિત્ર રાખવું, બધા જ ઉપર દયા અને ક્ષમા For Private and Personal Use Only Page #106 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir રાખવી, આ પ્રત્યેક મોટા ધર્મના મુખ્ય સિદ્ધાંત છે. જે લેકે આ આજ્ઞા મુજબ બરાબર ચાલે છે, તેમને દેષિત ઠરાવવા કે તેમની મશ્કરી કરવી, એ ન્યાયની સર્વથા વિરૂદ્ધ છે. અને જે લેકે તે પ્રમાણે મશ્કરી વગેરે કરે છે, તે ફક્ત પિતાના ઈર્ષાળુ અને શુન્ય-હૃદયનો પરિચય આપે છે. આ એક બહુજ ખેદની વાત છે કે, દેરાવાસી ભાઈઓ, સ્થા. સાધુઓની પવિત્રતા જોઈને ઈર્ષા કરે છે. જો કે તેનું કારણ એ છે કે, સ્થા. સાધુઓના આચાર-વિચારની બરોબરી દેરાવાસી સાધુઓ કરી શકતા નથી અને એટલા માટેજ આ બન્ને સંપ્રદાયમાં કે દિવસ પણ મિત્રી ભાવ રહ્યો નથી. દેરાવાસીઓએ હમેશાં સ્થાનકવાસીઓ સાથે દુશ્મનાવટ રાખી છે, અને સ્થાનકવાસીઓ શાંત હોવા છતાં પણ તેમને હેરાન કર્યો છે. દેરાવાસીઓએ સ્થાનકવાસીઓને માથે અનેક ખોટાં કલંક ચડાવ્યાં છે, તથા અનેક જાતના જુદા જુદા નામથી સંબંધી તેમને ચિડાવ્યા છે. તેઓએ સ્થાનકવાસીઓની બાબતમાં પોતાની મનમાની વાતો કરી છે, અને તેમને “ઢુંઢીયા” કહી બદનામ કર્યો છે. તેઓએ સ્થાનકવાસીઓને બદનામ કરવામાં પાછું વાળીને જોયું નથી. * દેરાવાસી સાધુઓના જીવન ચરિત્ર નમુને વાંચો હેય તો વાંચે “આનંદસાગર મુખ ચપેટિકા ” ભાગ ૧-૨-૩, કે જે તેમનાજ સગાભાઈ ખરતરગચ્છવાળા કમળસૂરિજીએ બહાર પાડેલ છે. For Private and Personal Use Only Page #107 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જૈન ધર્મને સારભૂત સિદ્ધાંત જે અહિંસા છે, તેનું પાલન સ્થા. સાધુઓ બહુજ સાવધાનીથી કરે છે, તે વાતની પણ આ દેરાવાસી ભાઈઓ મશ્કરી કરે છે. પરંતુ તેઓને એટલું ભાન નથી કે, અહિંસા એજ જેનધર્મનું મુખ્ય અને મૂળતત્વ છે, અને જૈન શાસ્ત્રનું દરેક પૃષ્ઠ તે અહિંસાને જ ઉપદેશ કરે છે. અહિંસાને મહાન અને કલ્યાણકારી સિદ્ધાંત, આર્યોના દરેક ધર્મોને પહેલો અને મૂળ સિદ્ધાંત છે. જે લોકે આ અહિંસાના સિદ્ધાંત પર ચાલે છે, તેની મશ્કરી કરવી અને તેમને બદનામ કરવા, એ જૈનધર્મના સિદ્ધાંતો પર કુહાડે મારવા જેવું કામ છે. સ્થાનકવાસીઓને આ એકજ (ખ) દેષ બતાવીને દેરાવાસીઓ અટક્યા નથી, પરંતુ પોતાની અને પોતાના સિદ્ધાંતે કે જે જૈનધર્મથી વિરૂદ્ધ છે તેની રક્ષા માટે, તેમણે સ્થા. સાધુઓના પવિત્ર જીવન અને નિષ્કલંક ચારિત્રની એવી એવી ખરાબ અને બેટી આચના કરી છે કે, તેથી ફક્ત સ્થાનકવાસીઓનાજ વિષયમાં નહિ પણ આખા જૈન સમાજને વિષે લોકોમાં ભયંકર ભ્રમ ફેલાય છે. કેટલાંક કારણોને લઈને હું આ વિષયમાં વધારે લખવા ઈચ્છતું નથી. એટલા માટે વધુ ન લખતાં, પાછળ જ્યાં મેં સ્થાનકવાસી અને દેરાવાસીઓની તુલના કરી છે, તે તરફ વાચકોનું ધ્યાન ખેંચું છું. જે પાઠકએ આ બન્ને સંપ્રદાયના સાધુઓને જોયા હોય, તેમના દરરોજના વ્યવહારને ધ્યાનપૂર્વક જોયેલ હિય, અને તેની પૂરતી તપાસ કરી હોય, તે પાઠક બંધુઓ તે મારા કહેવાની સત્યતાને તરતજ સમજી જશે. For Private and Personal Use Only Page #108 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir હું માનું છું કે, આ નાના પુસ્તકમાં દેરાવાસીઓએ ઈર્ષા અને ધૃણાથી જે જે મુશ્કેલીઓ અને સંકટ સ્થાનકવાસીઓ પર વરસાવ્યાં છે, અને સ્થાનકવાસીઓએ શાંતિપૂર્વક સહન કર્યા છે, તેને હેવાલ ટૂંકમાં કહી દીધું છે. સાથે સાથે એ પણ બતાવી ચૂક્યો છું કે, સ્થા. સંપ્રદાયની ઉત્પત્તિ ક્યારે અને કેવી રીતે થઈ. હવે મારા સુજ્ઞ પાઠકોને માટે બે શબ્દ લખીને આ વિષય સમાપ્ત કરીશ. સ્થા. ધર્મની સત્યતા અને પ્રાચીનતા બાબતનું મેં જે ઉપર વિવેચન કર્યું છે, તે કોઈ પણ જાતના પક્ષપાત વગરજ, અને દરેક બાબતેને વિચાર કરીને જ કર્યું છે. આ બાબતમાં મેં જે જે પ્રમાણે આપ્યાં છે, તેમાંથી કદાચ કઈ પ્રમાણે વાદવિવાદવાળાં હોય, પરંતુ તેથી કરીને મેં જે જે દલીલે, જેન, બૌદ્ધ અને હિન્દુ શાસ્ત્રોનાં પ્રમાણથી આપી છે, તે દલીલને જરા પણ બાધા આવી શકતી નથી. આ વિષયના વિવેચનમાં જે જે વાતેથી મેં પ્રકાશ પાડે છે. તે બધી વાતોને અને ઘટનાઓને મેં પૂરેપૂરો વિચાર કર્યો છે, અને પછી મેં મારા મત કાયમ કર્યો છે. સંભવ છે કે, મેં આપેલી દલીલેમાં કોઈ એવી પણ હોય, કે જે બધાને સમાધાનકારક ન લાગે, પરંતુ મને એટલો તો દઢ વિશ્વાસ છે કે, આ દલીલ એવી તો જરૂરી છે કે, જેના ઉપર મારા સુજ્ઞ પાઠકેને વિચાર તો કરે જ પડશે. હવે જે થોડા સમયને માટે આ વિવાદગ્રસ્ત વિષય હું અલગ રાખી દઉં, તે પણ મારા આ મુખ્ય વિષયની સત્યતા સિદ્ધ કરવામાં કઈ જાતની હરકત આવતી નથી કે, સ્થાનકવાસી જ મહા For Private and Personal Use Only Page #109 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૦ વીરના અસલી અને સાચા અનુયાયી છે, અને દેરાવાસી કે દિગંબર એ બને સંપ્રદાયે નકલીજ છે. આટલા માટે મારા સુજ્ઞ પાઠકોને મારી નમ્ર વિનતિ છે કે, તેઓ આ પુસ્તકને આદિથી અંત સુધી નિષ્પક્ષપાત પણે વાંચે. મારા વિચારના ટેકામાં મેં જે જે પ્રમાણે આપ્યાં છે, તેની બરાબર તપાસ કરીને તે પ્રમાણને ન્યાયના ત્રાજવામાં તોળી જુએ, અને પછી જ પિતાની માન્યતા દઢ કરે. H ER છે. સંપૂર્ણ છે. For Private and Personal Use Only Page #110 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૧ સ્થા. જૈન ધર્મની સત્યતા બતાવતું બાબુ સૂર્ય ભાનુ, જૈન ભાસ્કર, બડી સાદડીવાળાનું નીચેનું કવિત દરેક ભાઈને ધણુંજ ઉપયાગી થઇ પડશે, એમ ધારી અહિં આપું છું:- પ્રકાશક, યુન. હમ શ્રમણુ ઉપાસક સાધુ મારગી, સચ્ચે સ્થાનકવાસી હય, સંપૂર્ણ દયા કે પાલક હય, ઉન ગુરૂ કેઅંતેવાસી હુય ાટેકા જો આડંબર કે ધર્મ કહે, ઉનકે હમ પ્રમળ વિધી હય, જિનવર આજ્ઞા પ્રતિપાલક હય, હમ સચ્ચે સ્થાનકવાસી હુય. જો કભી ન હિંસા કરતે હય, હમકા ભી યા સિખાતે હય, હમ જહાં મિલેંગે વહાં, ‘યા પાળા’ ચડુ શબ્દ સુનાતે હય; ઉન ગુરૂ કે અંતેવાસી હય, હમ સચ્ચે સ્થાનકવાસી હુય. જો કભી અસત્ય ન કરતે હય, હમકા ભી સત્ય સિખાતે હય, હમ જહાં મિલેંગે વહાં, સત્ય એલેા’ યહ શબ્દ સુનાતે હય; ઉન ગુરૂ કે અંતે વાસી હય, હમ સચ્ચે સ્થાનકવાસી હય. જો કભી ન ચારી કરતે હય, હમકા અચૌર્યાં સિખાતે હય; હમ જહાં મિલેંગે વહાં, ‘ન ચારી કરા' સુશબ્દ સુનાતે ય; ઉન ગુરૂ કે અંતે વાસી હય, હમ સચ્ચે સ્થાનકવાસી ય. જો ભી કુશીલ ન રહેતે હય, હમકા ભી શોલ સિખાતે હય, હમ જહાં મિલેંગે વહાં, ‘શીલ પાલેા' યહ શબ્દ સુનાતે હય; ઉન ગુરૂકે અંતેવાસી હય, હમ સચ્ચે સ્થાનકવાસી ય. જો લી ન મમતા રખતે હય, હમકા નિર્માહ સિખાતે હય, હમ જહાં મિલેંગે વહાં, ‘ન મમતા કરા’ સુશબ્દ સુનાતે હય; ઉન ગુરૂ કે તે વાસી હય, હમ સચ્ચે સ્થાનકવાસી હય. જો વીતરાગ કે ધમી હય, વે ‘સૂર્યાં ભાનુ’ કે ભાતે હય, ઉસકે હી ભક્ત કહાતે હય, હમ સચ્ચે સ્થાનકવાસી ય. For Private and Personal Use Only Page #111 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૨ સંપૂર્ણ દયા કે પાલક હય, ઉન ગુરૂ કે અંતેવાસી હય, હમ શ્રમણુ ઉપાસક સાધુ મારગી, સચ્ચે સ્થાનકવાસી હય. જૈનશાળાના બાળ-બાળાઓને શિખામણ. મારા વ્હાલાં માળ—માળાએ ! આ આખુએ પુસ્તક તમે બરાબર વાંચી ગયાં હશે. એક વખત વાંચ્યું હાય તે ફરી બીજી વખત, ત્રીજી વખત એમ ફ્રી ફ્રીને વાંચી જશે. જેમ વધારે વખત વાંચશે તેમ આપણા ધર્મની સત્યતાની તમને વધારે ખાત્રી થશે. આપણા ધર્મ સા ટચનું સોનું છે. જે આપણા ધર્મોંમાં કહ્યા મુજબ ખરાખર વર્તન કરવામાં આવે, તે આપણા ધર્મ એવા શુદ્ધ છે કે, ટુક વખતમાંજ આપણને મેક્ષ મળી શકે. આપણા ધર્મમાં અહિંસા આદિ તત્ત્વાનું જે વર્ણન છે, અને આપણે અહિંસા જેટલે દર-જે પાળીએ છીએ, તેટલે દરજ્જે ખીજા કોઇ પણ ધર્મના અનુયાયીઓ પાળતા નથી. માટે આવા શુદ્ધ અને પવિત્ર ધર્મનુ દરેક પ્રકારે રક્ષણ કરવું, અને તે ધર્મીમાં તન, મન, ધનથી મશગુલ રહી, આ અમુલ્ય મનુષ્યદેહ મળ્યાનું સાર્થક કરવું. સૂચના. જૈનધર્મની મુખ્ય મુખ્ય આજ્ઞાએ શી છે, અને તમારે કેવી રીતે વર્તવુ જોઇએ, તે ટુકામાં સમજાવું છું: ૧. દરેક બાળ-માળાએ જૈનશાળામાં શિક્ષણ આપતા માસ્તર અગર બેનની સાથે વિનય સહિત વર્તવું. તે જ્યારે મળે ત્યારે વંદન કરવું, અને જૈનશાળામાં કે બહાર બિલકુલ તાફાન ન કરવું. For Private and Personal Use Only Page #112 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૦૩ Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨. જૈનશાળામાં ખરાખર વખતસર હાજર થઈ, પેાતાના પાઠ બરાબર ધ્યાન દઈ વાંચવા, અને જેમ બને તેમ અભ્યાસમાં આગળ વધવું. ૩. દરેક બાળ–માળાઓએ બની શકે તા દરરાજ જૈન શાળાના વખતમાં સામાયિક કરવી. રાજ ન બની શકે તા જ્યારે અની શકે ત્યારે. તેમ છતાં પણ ન બની શકે તેા રવિવારે અને રજાને દિવસે તો જરૂર સામાયિક કરવી. ૪. જૈનશાળાના વખત સિવાય, ૨૪ કલાકમાં એછામાં આછી એક કલાક બચાવી, દરાજ એક કલાક સામાયિક દરેકે કરવો જ જોઇએ. સામાયિક દિવસે અગર રાત્રે, ગમે ત્યારે થઈ શકે છે. બરાબર ધ્યાન રાખીને એક શુદ્ધ સામાયિક કરવાથી અનંત ભવના પાપ નાશ પામે છે, એટલુંજ નહિ પણ આપણા હૃદયને—આત્માને પણ અપૂર્વ શાંતિ-સુખના લાભ મળે છે. પ. દરેક બાળ-ખળાએ રાત્રે સૂતી વખતે નવકાર મંત્રની એક માળા જરૂર ફેરવવી. શુદ્ધ મનથી નવકાર મંત્ર ગણનાર કોઈ દિવસ દુ:ખી રહેતા નથી. નવકાર મંત્ર એ એક એવા અમૂલ્ય પાઠ છે કે, તે પાઠ કરનારના અનેક ભવાના પાપ નાશ પામો જાય છે. માટે દરેકે નવકાર મંત્રની માળા ફેરવી, પોતાના મા-બાપ અને ઘરના દરેક મુરબ્બીએને વંદન કરી, પછીજ સૂવું. ૬. દરેક બાળ-માળાએ સવારે વહેલા ઉઠવાની ટેવ રાખવી. બની શકે તે! સવારનુ પ્રતિક્રમણ કરવું. પ્રતિક્રમણ્ ન થઈ શકે તે સામાયિક કરવી, અને જો સામાયિક પણ For Private and Personal Use Only Page #113 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૪ ન થઈ શકે તે, નવકારની માળા ફેરવી, મા–બાપ અને મુરબ્બીઓને વંદન કરી, પછી જ બીજા કામમાં લાગવું. દરેક બાળ-બાળાએ પિતાના મા-બાપની આજ્ઞામાં બરાબર રહેવું. તેઓ જે પ્રમાણે કહે તે પ્રમાણે વર્તવું, તેમની એગ્ય આજ્ઞા પાળવી. તેઓ બોલાવે કે તરતજ બીજા કામ પડતાં મુકી “જી” શબ્દ કહી તેમની પાસે હાજર થવું. મા-બાપની સેવા કરનાર કોઈ દિવસ દુઃખી થતાજ નથી. ૮. દરેક બાળ-બાળાએ હમેશાં સત્યજ બોલવું. મશ્કરીમાં પણ અસત્ય બોલવું નહિ. ૯. દરેક બાળ-બાળાએ નાની કે મેટી કોઈ પણ જાતની ચોરી કરવી નહિ. ૧૦. દરેક બાળ-બાળાએ બટાટા, ડુંગળી, લસણુ, ગાજર વગેરે કંદમૂળ કોઈ દિવસ પણ ખાવાં નહિ. કંદમૂળ ખાવામાં મહા પાપ છે. ૧૧. દરેક બાળ-બાળાએ રાત્રિ ભોજન કેઈ દિવસ પણ ન કરવું, કારણ કે શત્રિ જોજન કરવાથી બહુજ નુકશાન છે. રાત્રે જમતાં લોજનમાં અનેક પ્રકારની જીવાત પડે છે. તેથી તે જેને નાશ થાય છે, અને આપણી તંદુરસ્તી બગડે છે. વળી આખો દિવસ અને રાત ખા ખા કરવાથી જોજન પણ પચતું નથી. અને તેથી શરીરમાં અપ વગેરે અનેક રોગ ઉત્પન્ન થાય છે. માટે રાત્રિ ભેજન સર્વથા ત્યાગી દેવું. ૧૨. દરેક બાળ-બાળાએ સૂર્ય આથમી ગયા બાદ For Private and Personal Use Only Page #114 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૫ ચૌવિહારના પચ્ચખાણુ અવશ્ય કરવાં. તેથી અનેક લાભ છે. ૧૩. દરેકે પાતાના ઘરની આસપાસ રહેતાં બાળ બાળાને જૈનશાળામાં આવવા સમજાવવા, અને પેાતાની સાથે તેડી લાવવા. ૧૪. એક પાણીના ટીપામાં અસંખ્યાતા જીવા રહેલા છે, એમ જૈન શાસ્ત્રા કહે છે. એટલુંજ નહિ પણ આજનું સાયન્સ પણ તેજ વાત કહે છે. માટે પાણીને જરા પણ દુરૂપયોગ નાંદુ કરતાં, ઘીની માફક વાપરવું. ઘી જેમ મધુ હોવાથી આપણે તેના ઉપર્યેાગ જોઈ વિચારીનેજ કરીએ છીએ, તેમજ પાણીના ઉપયાગ પણ ખરાખર જોઇએ તેટલેાજ કરવા. ન્હાવા ધેાવામાં એક ડોલ પાણી જોઈતુ હાય તા એક જ ડાલ વાપરવી. ૧૫. અગ્નિના એક તણખામાં અસંખ્યાતા જીવા રહેલા છે. માટે અગ્નિને પણ જોઈ વિચારીને જ ઉપયાગ કરવા. રાત્રે સૂતી વખતે અને ત્યાં સુધી ખત્તી ઠારીને જ સૂવું. જેથી ત્રણ લાભ છે. ૧–અગ્નિકાયના જીવ મરશે નહિ. ૨-આંખાને બત્તીથી જે નુકશાન થાય છે, તે નહિ થતાં આખા સારી રહેશે. ૩–કરકસરથી ખર્ચમાં પણ ફાયદો થશે, અને આગની ઞીક પણ નહિ રહે. ૧૬. વનસ્પતિકાયમાં પણ સંખ્યાતા, અસંખ્યાતા અને અનંતા જીવા રહેલા છે. માટે જેમ બને તેમ તે જીવાના For Private and Personal Use Only Page #115 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ બચાવ કરવો. ખાસ કરીને આઠમ-પાખીને દિવસે તે વનસ્પતિ ખાવી જ નહિ. ૧૭. દરેક બાળ-બાળાએ બને ત્યાં સુધી જંગલ જવાનું છુટામાં કે ખુલ્લા વાડામાં રાખવું. પિશાબ ઉપર પેશાબ ન કરે. શેડા, બળખા કે લીંટ ઉપર હમેશાં રાખ કે ધૂળ નાખી દેવી, જેથી ચિદ પ્રકારે જે સંમૂરિઝમ મનુષ્ય ઉત્પન્ન થાય છે, તે ન થાય, અને આપણને પાપ પણ ન લાગે. ભણું રહ્યા પછી. જૈન શાળામાં ભણીને છુટા થયા બાદ નેકરી અગર વેપારમાં જોડાઓ ત્યારે સત્ય અને પ્રમાણિકતાથી જ કામ કરવું. કઈ પણ જાતની ચોરી, દોટકે કે વિશ્વાસઘાત કરે નહિ, સારો માલ બતાવી બીજે ખરાબ માલ દેવો નહિ, વજનમાં વધારે લેવું કે ઓછું દેવું નહિ. ચોક્કસ ખાત્રી રાખવી કે નીતિ, ન્યાય અને સત્ય ઉપર ચાલનાર કેઈ દિવસ ભૂખ્યા રહેતા જ નથી. પિતાની શક્તિ અનુસાર દરેકે દાન દેવું, પિતાના ગામની સંસ્થાએથી જ શરૂ કરવું. પહેલાં પોતાને સંઘ, જૈનશાળા વગેરે જે જે સ્થાનકવાસી સંસ્થાઓ હોય, તે સંસ્થાઓને પિતાની શક્તિ મુજબ દાન દેવું. જે જૈનશાળામાં ભણી પોતે ધાર્મિક જ્ઞાન લીધું છે, તે જૈન શાળાને દરેક વખતે યાદ રાખી, તેની જરૂરિયાત પૂરી કરવી. પિતાના ગામની સ્થાનકવાસી સંસ્થાઓને દાન આપ્યા પછી, પિતાના પ્રાંતમાં જે જે સ્થાનકવાસી સંસ્થાઓ હોય તેમને દાન દેવું. ત્યાર બાદ હિંદભરની જે જે સંસ્થાઓ હોય, (ખ્યાવર ગુરૂકુળ, પંચકુલા, For Private and Personal Use Only Page #116 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧es ગુરૂકુળ) તેને પણ યથાશક્તિ મદદ કરવી. આ પ્રમાણે પહેલાં પિતાની સ્થાનકવાસી સંસ્થાઓને મદદ કર્યા પછી જ ધર્મશાળા, પાંજરા પોળ, અનાથાશ્રમ વગેરે સંસ્થાઓને જરૂરિયાત મુજબ દાન દેવું. પોતાના ગામના સંઘ અને જૈનશાળાના કામમાં ખૂબ રસ લે, અને આ આપણી સંસ્થાઓની તન, મન અને ધનથી, નિઃસ્વાર્થપણે સેવા કરવી. પિતાના ગામની સંસ્થાઓની સેવા કર્યા પછી, આખા હિંદની કોન્ફરન્સના કામમાં પણ રસ લઈ, બની શકે તેટલી તેની પણ સેવા કરવી. આપણું સ્થાનકવાસી સમાજમાં જે જે છાપાંઓ હેય, તે બધાં મંગાવી ખૂબ રસપૂર્વક વાંચવાં. પિતાના જ્ઞાનને ઉપયોગ કરી, સમાજને ઉપયોગી થાય તેવા લેખ લખવા. આપણુ ધર્મનું કેઈ અપમાન કરતું હોય, આપણા ધર્મ ઉપર કે આક્ષેપ કરતું હોય, ત્યારે ગુપચુપ બેસી ન રહેતાં શાંતિથી તેને પ્રતિકાર કર, તેવા લખાણનો યોગ્ય જવાબ દેવો. આપણું સ્થાનકવાસી સમાજનાં જે જે પુસ્તકો, સૂત્ર આપણા ધર્મમાં અત્યારે નીચે મુજબ છાપાંઓ છે. ૧. “સ્થાનકવાસી જૈન” છાપું અમારા તરફથી દર પંદર દિવસે ગુજરાતીમાં બહાર પડે છે. ૨. આપણી કોન્ફરન્સ તરફથી હિંદી અને ગુજરાતીમાં “જેન પ્રકાશ” (સાપ્તાહિક) ૩. ખ્યાવરથી હિંદીમાં “ઝલક' (પાક્ષિક) ૪. આગ્રાથી હિંદીમાં “જેન પથ પ્રદર્શક” (સાપ્તાહિક) ૫. ખ્યાવરથી હિંદીમાં “જૈન શિક્ષણ સંદેશ” (માસિક) For Private and Personal Use Only Page #117 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૮ હિય, તે બરાબર વાંચી જવાં. બની શકે ત્યાં સુધી કોઈની પાસેથી માગી ન લાવતાં, પૈસા ખરચી પોતાની પાસે રાખવાં, જેથી લેખકને ઉત્તેજન મળે, અને પિતાને પણ જ્યારે કાંઈ જેવું હોય ત્યારે જોઈ શકાય. સ્થાનકવાસી ધર્મનું કઈ પણ પુસ્તક બહાર પડે ત્યારે પિતાની શક્તિ અનુસાર પ-૨૫–૫૦ નકલે લેવી. જેથી પુસ્તક બહાર પાડનારને હિમ્મત આવે અને જે પિતાની શક્તિ વધારે હોય, તો સ્થાનકવાસી સમાજના સારા લેખકોને રોગ્ય પગાર આપી સારાં સારાં પુસ્તકો અને સૂત્રે બહાર પાડી, બધા લાભ લઈ શકે તેવી કિમતથી વેચવાં અને પિતાના સ્વધમી ભાઈઓ જે ગરીબ સ્થિતિમાં હોય તેમને મફત આપવાં. અત્યારનો જમાને પુસ્તક પ્રચારને છે. તે પોતાનાથી જેટલું બને તેટલું પુસ્તકને પ્રચાર કરે. બની શકે ત્યાં સુધી ઉપાશ્રયમાં પુસ્તકની જ પ્રભાવના કરવી. અને જેન શાળામાં પણ બાળ-બાળાઓને પુસ્તકો જ ઈનામમાં દેવાં. પુસ્તકો મળવાથી તેમના (અને સાથે સાથે તેમના કુટુંબના માણસના) જ્ઞાનમાં વધારો થશે, અને બાળકને ધાર્મિક જ્ઞાન આપવાને જેનશાળાનો મુખ્ય ઉદ્દેશ પણ પૂરો થશે. પિતાના સ્વમીં–સ્થાનકવાસી ભાઈને પિતાથી બને તેટલી મદદ કર્યા જ કરવી. પિતાની દુકાનમાં બને ત્યાં સુધી પોતાના જ ગણાતા સ્થાનકવાસી ભાઈને જ નોકરીએ રાખવે. પિતાના સ્થાનકવાસી ભાઈની દુકાનેથી જ દરેક જાતને માલ લઈ તેમને ઉત્તેજન આપવું, પોતાના સ્થાનકવાસી ભાઈ કઈ For Private and Personal Use Only Page #118 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૯ દુ:ખી દેખાતા હાય, તેા તેના તરફ ઉપેક્ષાવૃત્તિ ન રાખતાં તેને ચેાગ્ય મદદ કરવી. મદદ કરતાં છતાં પણ કાઈ કૃતઘ્ની નીકળે તા તેથી મદદ કરતાં બંધ ન થઈ જવું. કાઇ એવા પણ નીકળે. પેાતાના શુદ્ધ સ્થાનકવાસી ધર્મોમાં પાતે દઢ રહી, બીજાઓને પણ દઢ કરવા, અને ખની શકે તેા અન્યધર્મીએને આપણા પવિત્ર સ્થા. જૈન ધર્મની ખૂબીઓ સમાવી, આપણા ધર્મ તરફ ખેચવા. પહેલાં આપણા સ્થા. ધર્મના જે જે ગ્રંથા અને સૂત્રા છેતે ખરાબર ધ્યાન પૂર્વક વાંચી જવાં. એક-એ-ચાર-પાંચ વખત એમ ફ્રી ફ્રીને વાંચી જવાથી આપણા ધર્મનું આપને ખૂબ જ્ઞાન પ્રાપ્ત થાય છે, આટલું જ્ઞાન પ્રાપ્ત કર્યા પછી જ જો જરૂર જણાય તા, આર્ય સમાજ, વૈષ્ણવ વગેરે ધર્મના પુસ્તક વાંચી અનુભવ જ્ઞાન મેળવવું. 5 For Private and Personal Use Only Page #119 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org ૧૧૦ ઉપયાગી જૈન પુસ્તકા પ્રજ્ઞાપના સૂત્ર ભા. ૧. ૨. ૩. સપૂર્ણ ભગવતી સૂત્ર ભા. ૧, ૨. ૩. ૪. જ્ઞાતા ધર્મ કથા સૂત્ર ભા. ૧. ૨. આવશ્યક સૂત્ર (સુરતનું સંસ્કૃત ભા. ૧-૨-૩ ) આચારાંગ સૂત્ર ભા. ૧-૨ કલ્પસૂત્ર સુખ મેાધિકા ( ટીકા ) કલ્પસૂત્ર ( ગુજરાતી ) સઘ્ધ પક સૂયગડાંગસૂત્ર ( ભાષાંતર) ભા. ૧ થી ૫ ઉત્તરાધ્યયન સૂત્ર (જામનગર) સટીક ભા. ૧ થી ૬ ઉપાસક દશાંગ સૂત્ર ( ૫. ભગવાનદાસ ) (કરાંચી) મહાવીર ચિરત્ર મેાટુ મહાવીર વન વિસ્તાર Acharya Shri Kailassagarsuri Gyanmandir 99 જ્વાભિગમ સૂત્ર ( ભાષાંતર ) જૈન સિદ્ધાંત પાઠ માળા (સંસ્કૃત છાયાવાળું ) પ્રાચીન ભારત વર્ષ ભા. ૧ થી ૫ જૈન ફિલેસાફી (અંગ્રેજી ) પ્રશ્નોત્તર મેાહન માળા ( ઉત્તરાર્ધ) મહાવીર અને શ્રેણિક પ્રત્યેક મુદ્દે ચરિત્ર પ્રતિભા સુંદરી મલયા સુદરી ચદ્રપ્રભુ ચરિત્ર વિમળનાથ ચરિત્ર પુડરિક ચરિત્ર For Private and Personal Use Only ૧૬ ૩૮-૮ ૯. —. «O −?*} ... 01012 ૩૦-૦ ૧૨-૦-૦ એ બા ——— ૨-૧૨-૦ 21010 ૨ -0 ૨૦—૦ -O ૧ ૧-૧૨-૨ O 11010 ૧~-~~~-~~ Q==૰ <-0 | —X— ૧-૪-૦ 3 - ૪ - ૧-૧૨-૦ ૧-૧૨૦ ૧-૧૨-૦ Page #120 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧૧ ૦ ૦ ૦ o c - રાજકુમારી સુદર્શના ૨–૦-૦ પુણ્ય પ્રભાવ ૨–૮–૦ જયાનંદ કેવળી ચરિત્ર ૩ –૯–૦ ચંદ રાજાનું ચરિત્ર ૧-૮–૦ ચંદ્રકુમાર ચરિત્ર ભા. ૧-૨ ૨-૧૨-૦ તરંગવતી સૂરીશ્વર ને સમ્રાટ ૩ -૮-૦ પ્રભાવક ચરિત્ર ૨–૮–૦ આદર્શ રામાયણ કનકાવતી ૧–૪–– સોળ સતી. અર્પણ જગત શેઠ નરચંદ્ર જેન તિષ ર–૪–૦ વિવેક વિલાસ ૩–૯–૦ રેખાદર્શન ૧–૪–-૦ ગશાસ્ત્ર ભાષાંતર ૨–૦-૦ અધ્યાત્મ કલ્પદ્રુમ ૨–---૦ ઉપમિતિ ભવ પ્રપંચ કથા ભા. ૧-૨-૩ ૯–૮–૦ ધર્મબિંદુ ૧–૪–૦ આધ્યાત્મિક પ્રબંધાવળી –૧૨–૦ ઉત્તરાધ્યયન સૂત્રની ૮૪ કથાઓ ૦–૧૨–૦ અધ્યાત્મ ભજન પદ સંગ્રહ ૧–૮–૦ જવાહર વ્યાખ્યાન સંગ્રહ ભા. ૧-૨. ૨-૪-૦ વીસમી સદીનું જૈન પરિવર્તન ૦–૧૦–૦ તીર્થકર ચરિત્ર ૧––૮–-૦ જૈન સઝાય માળા ભા. ૧-૨-૩-૪. ૫–––––૦ સ્થા. જેને કાર્યાલય. પંચભાઈની પિળ : અમદાવાદ, For Private and Personal Use Only Page #121 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સ્થાનકવાસી જૈન. પાક્ષિક પત્રના હમે ગ્રાહક છે? ન હ તો આજેજ બની જજો. કારણ કે અખિલ ભારતના સ્થા. જેનેનું આ એકજ નિયમિત ગુજરાતી પાક્ષિક પત્ર છે. ચાર ચાર વર્ષ સુધી સમાજમાં નવ ચેતન પ્રસરાવી પાંચમા વર્ષમાં તે પ્રવેશી ચૂક્યું છે. સમાજ અને ધર્મની ઉન્નતિ સાધતાં અનેક વિચારશીલ લેખે, મનનીય સમાચારે, ચર્ચાપત્રે, મુનિ વિહાર, ચાતુર્માસ, પ્રેરણાત્મક વાર્તાઓ, સાહિત્ય સમાલોચના, વિવિધ વર્તમાન આદિ અનેકવિધ સામગ્રીથી ભરપુર નીકળતાં આ પાક્ષિક પત્રનું વાર્ષિક લવાજમ ભેટ પુસ્તકના પિટેજ સાથે માત્ર રૂ. ૨–૨–૦ છે. આજેજ નીચેના સરનામે એક પિસ્ટકાર્ડ લખી ગ્રાહક બને– ઉપરાંત આ કાર્યાલયમાં જૈન ધર્મના પુસ્તકે, જેવાં કે-જેન આગમે, ચરિત્રે, ગ્રંથ, રાસે, વાર્તાઓના પુસ્તકે, પાઠય પુસ્તકે, છૂટક અને જથ્થાબંધ ફાયદેથી મળી શકે છે. ઓર્ડરના પ્રમાણમાં વ્યાજબી વળતર પણ અપાય છે. આજેજ કામ પાડી ખાત્રી કરે. વધુ માટે સૂચિપત્ર મંગાવો– સ્થાનકવાસી જૈન કાર્યાલય પંચભાઈની પિાળ: અમદાવાદ, For Private and Personal Use Only Page #122 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir For Private and Personal Use Only Page #123 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir અમારાં છેલ્લાં પ્રકાશન ભા. 2 જે. 1 જૈન સિદ્ધાંતની વાર્તાઓ ભા. 1 લે. 0-10-0 ઇ-૮-૦ 3 જૈન સાહિત્યની કથાઓ ભા. 1 લે. 0-5-0 ભા. 2 જે. ૦-પ-૦ 5 જંબુસ્વામી ચરિત્ર. 0-80 6 આદર્શ જૈન રત્નો. 0-8-0 છ જૈનધર્મ નો સંક્ષિપ્ત ઇતિહાસ અને પદાવલી. 2-0-0 8 પર્યુષણ પર્વના વ્યાખ્યાન (વર્ષ 4 થું) 8-4-0 વીરભાણ ઉદયભાણ ચરિત્ર. 8- 6-0 - 10 - શ્રીમદ્ રાજચંદ્ર વિચાર નિરીક્ષણ. (aa. 2 ) 0-10-0 11 લોકાશાહે મત સમર્થન. 0-8-0 12 દ્રૌપદીની ચર્ચા. 17 જૈનાબુમ કથા કેપ. / --4 --0 14 સ્થાનકવાસી જૈન ઇતિહાસ, 15 ભાવના શતક (આ. ત્રીજ) 1-4-0 Serving JinShasan નાટક- નં. 1 044639 gyanmandir@kobatirth.org નથી. નવપ્રભાત પ્રિ. પ્રેસ નગરશેડના વંડા પાસે--અમદાવાદ. For Private and Personal Use Only