SearchBrowseAboutContactDonate
Page Preview
Page 97
Loading...
Download File
Download File
Page Text
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૮૮ પરિગ્રહ એકઠો કરનાર સ્વાથી સાધુઓને લીધે જ સમાજ ભળતી દિશાએ અને કુમાર્ગ પર ચાલ્યા ગયે હતે. કેવલ એક આકસ્મિક ઘટનાને લઈને જ લંકાશાહને અસલી સૂત્રો જોવા મળ્યાં, અને તેથી જ તેમને સત્યને પત્તો મલ્ય, અને તરત જ તે વખતમાં ચાલતા અસત્ય વિચારો અને સિદ્ધાંતને વિરોધ કરવા સમર્થ થયા. લંકાશાહે જૈન ધર્મના અસલી સિદ્ધાંત બહાર પાડયા અને લેકમાં તેને પ્રચાર કર્યો. તેનું ફલ એ આવ્યું કે, જૈન ધર્મના શ્રેષ્ઠ અને ઉદાર સિદ્ધાંતો જોઈ લોકે ચકિત થઈ ગયા. ચકિત થઈ જવાનું કારણ એ પણ હતું કે, આ ઉદાર સિદ્ધાંતો આ ધૂર્ત સાધુઓએ કેટલીએ સદીઓ થયાં દબાવી છુપાવી રાખ્યા હતા. જેના નિર્મળ હૃદયમાં સ્વાર્થ એક અંશ પણ નહોતે તેમજ જેના સર્વિચાર, ઉપદેશ અને આચાર ફક્ત સત્યના પ્રેમથી જ પ્રેરાયેલ હતાં, એવા ધમ પ્રાણ કાશાહના સરળ, સ્પષ્ટ અને સુંદર ઉપદેશ તરફ, સાધુઓના અત્યાચારથી ગભરાએલા અને સત્યની શોધમાં લાગેલા જનસમુદાયનું * કાશાહ વખતમાં સ્થિતિ કેવી હતી તેનું આબેહુબ વર્ણન ભાઈ નેનમલજીએ નીચેની કવિતામાં કર્યું છે– પતિ કે ઉપદેશોને જબ ભકતકે ભરમાયાથા, અંધ શ્રદ્ધાને એ અવનિ પર, રાજ્ય ધ્વજ ફહરાયા થા (૨) અંધકાર છાયા થા જગમેં, જ્યોતિ નહિ જબ મિલતી થી, પાકે બોઝેકે કારણ, ભાત-ભૂમિ સબ હિલતીથી (૨) ધર્મ તત્વ ભૂલ ગયે છે. અંધ ભકિત જબ છાઈ થી, ખૂઠ એર કુભાવના જગમેં, જબ સર્વત્ર સમાઈ થી. (૨) For Private and Personal Use Only
SR No.020753
Book TitleSthanakvasi Jain Itihas
Original Sutra AuthorN/A
AuthorKesrichand Bhandari
PublisherSthanakvasi Jain Karyalay
Publication Year1938
Total Pages123
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size6 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy