________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૮૦
વાતે કે ઈચ્છા વગરના છે) સાચા ન્યાયના પ્રવાહને બદલી તેના કરેલ કર્મોને ખ્યાલ કર્યા વગર, પેાતાની (મૂર્તિપુ જકેાની) ઇચ્છા અનુસાર ન્યાય આપશે.
ભ્રમમાં પડેલા આ બિચારા મૂર્તિપૂજક અનુયાયીઓ પર ખરેખર દયા આવે છે. મહાવીરે કહેલ ઉંચા અને શ્રેષ્ઠ સિદ્ધાંતા તેએ ન સમજી શક્યા અને તેથીજ મૂર્તિ સમક્ષ તેઓ એવી એવી સ્વાથી ઇચ્છાઓ કર્યા કરે છે, અને તેથી તેઓ ઉત્તમ તત્ત્વની પ્રાપ્તિથી દૂર રહે છે.
હું ઉપર જે કાંઈ કહી ગયા છું તેની સત્યતા ખખત સંદેહ રાખવાની જરૂર નથી. શું કેાઈ એમ બતાવી શકશે ખરા કે, હજારી મૂર્તિ પૂજક ભાઈએમાં કેટલા એવા છે, કે જેએ ફક્ત મેાક્ષ મેળવવાના એકજ હેતુથી યાત્રાએ કરતા હાય, કે મૂર્તિ - એને ધન, ધાન્ય આદિ ચડાવતા હોય કે લાંબી ચાડી પૂજા કરતા હોય ? જો દરેક દેરાવાસી ભાઈ કે યાત્રાળુ આ પ્રશ્નના ઉત્તર પ્રમાણિકતાથી અને પોતાની વિવેકબુદ્ધિ અનુસાર આપે, તા મારા ઉપર કહેલ કથનની સત્યતા આપોઆપ માલુમ પડી આવે.
મૂર્તિ પૂજા સમધમાં એક વાત તા બહુજ વિચિત્ર છે. જો આપણે આ તીર્થંકરેની મૂર્તિ આનુ બારીકાઈથી નિરીક્ષણ કરીએ તા આપણને દેખાશે કે, આ મૂર્તિઓ હમેશ ધ્યાનઅવસ્થાવાળીજ હાય છે. તે ઉપરથી માલુમ પડે છે કે, આ મૂર્તિ આનુ ચિત્ત તદ્દન અડાલ છે અને તેની દૃષ્ટિ નાકના અગ્ર ભાગ પર લાગેલી હાય છે. આ વાત એમ સૂચિત કરે
For Private and Personal Use Only