________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પરંતુ પાછળથી તે પાખંડી–ધર્મદ્રોહી થઈ ગયું હતું. આ ગશાળા અને તેના સિદ્ધાંતો વિષે બૌદ્ધધર્મના સૂત્રોમાં અનેક જગાએ ઉલ્લેખ મળે છે.
(૮) બદ્ધોએ મહાવીરના શિષ્ય સુધર્મા સ્વામીના શેત્ર અને મહાવીરના નિર્વાણ સ્થાનને પણ ઉલ્લેખ કર્યો છે.
પ્રેફેસર જેકબીએ જેનધર્મની પ્રાચીનતા બાબત જે જે પ્રમાણે આપ્યાં છે તેમાંથી ફક્ત થોડાજ પ્રમાણોને ઉલ્લેખ ઉપર કરેલ છે. આ પ્રમાણાથી ચક્કસ સાબિત થાય છે કેજેનધર્મ એ બિદ્ધધર્મની શાખા નથી, પણ બાદ્ધધર્મથી બહુજ પ્રાચીન ધર્મ છે.
હવે હું એ બતાવીશ કે–હિન્દુઓના શાસ્ત્રો ઉપરની વાત બાબતમાં શું કહે છે. હિન્દુ શાસ્ત્રોમાં જૈનધર્મને બદ્ધધર્મની શાખા હોવાનું કયાંય પણ બતાવ્યું નથી. હિન્દુ શાસ્ત્રોમાં દરેક જગાએ આ બને ધર્મોને અલગ અલગ અને એક બીજાથી સ્વતંત્ર બતાવેલ છે. આ બાબતના અનેક પ્રમાણ હિંદુ શાસ્ત્રમાંથી દઈ શકાય તેમ છે, પરંતુ એ નકકી છે કે ઉપર આપેલાં બદ્ધ શાસ્ત્રોના પ્રમાણે જેટલાં અગત્યનાં છે, તેટલાં હિન્દુ શાસ્ત્રોનાં નથી. એટલા માટે હું અહિં હિન્દ શાસ્ત્રોનાં પ્રમાણો દેતો નથી.
અહિં પ્રસંગવશાત્ જૈન ગ્રંથોમાં બદ્ધ ધર્મની ઉત્પત્તિ બાબત શું લખ્યું છે, તે આપણે જરા જોઈએ, તે ખોટું નથી.
બદ્ધ ધર્મના સ્થાપનાર એક જૈન સાધુ હતા. વેતાંબર મૂર્તિપૂજક દેવનંદ આચાર્યે વિ. સં. ૯૯૦ માં “દર્શન સાર” નામે એક ગ્રંથ ઉજજૈન (માળવા) માં લખે છે, તે
For Private and Personal Use Only