Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 115
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૦૬ બચાવ કરવો. ખાસ કરીને આઠમ-પાખીને દિવસે તે વનસ્પતિ ખાવી જ નહિ. ૧૭. દરેક બાળ-બાળાએ બને ત્યાં સુધી જંગલ જવાનું છુટામાં કે ખુલ્લા વાડામાં રાખવું. પિશાબ ઉપર પેશાબ ન કરે. શેડા, બળખા કે લીંટ ઉપર હમેશાં રાખ કે ધૂળ નાખી દેવી, જેથી ચિદ પ્રકારે જે સંમૂરિઝમ મનુષ્ય ઉત્પન્ન થાય છે, તે ન થાય, અને આપણને પાપ પણ ન લાગે. ભણું રહ્યા પછી. જૈન શાળામાં ભણીને છુટા થયા બાદ નેકરી અગર વેપારમાં જોડાઓ ત્યારે સત્ય અને પ્રમાણિકતાથી જ કામ કરવું. કઈ પણ જાતની ચોરી, દોટકે કે વિશ્વાસઘાત કરે નહિ, સારો માલ બતાવી બીજે ખરાબ માલ દેવો નહિ, વજનમાં વધારે લેવું કે ઓછું દેવું નહિ. ચોક્કસ ખાત્રી રાખવી કે નીતિ, ન્યાય અને સત્ય ઉપર ચાલનાર કેઈ દિવસ ભૂખ્યા રહેતા જ નથી. પિતાની શક્તિ અનુસાર દરેકે દાન દેવું, પિતાના ગામની સંસ્થાએથી જ શરૂ કરવું. પહેલાં પોતાને સંઘ, જૈનશાળા વગેરે જે જે સ્થાનકવાસી સંસ્થાઓ હોય, તે સંસ્થાઓને પિતાની શક્તિ મુજબ દાન દેવું. જે જૈનશાળામાં ભણી પોતે ધાર્મિક જ્ઞાન લીધું છે, તે જૈન શાળાને દરેક વખતે યાદ રાખી, તેની જરૂરિયાત પૂરી કરવી. પિતાના ગામની સ્થાનકવાસી સંસ્થાઓને દાન આપ્યા પછી, પિતાના પ્રાંતમાં જે જે સ્થાનકવાસી સંસ્થાઓ હોય તેમને દાન દેવું. ત્યાર બાદ હિંદભરની જે જે સંસ્થાઓ હોય, (ખ્યાવર ગુરૂકુળ, પંચકુલા, For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 113 114 115 116 117 118 119 120 121 122 123