Book Title: Sthanakvasi Jain Itihas
Author(s): Kesrichand Bhandari
Publisher: Sthanakvasi Jain Karyalay

View full book text
Previous | Next

Page 40
________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૩૧ નામથી મળે છે ખરાં, તાપણ કહેવું પડશે કે, તેઓએ પાતાના ( અમુક ) સૂત્રેા પાછળથી બનાવ્યાં છે. તે હિસાબે દિગ ખરાએ પોતાના શાસ્ત્રો પોતેજ અનાવ્યાં. આ શાસ્ત્રો શ્વેતાંઅરાના શાસ્ત્રો સાથે કેટલીએ બાબતમાં મળતાં થતાં નથી. મહાવીરના સાચા અનુયાયી શ્વેતાંબર છે કે દિગંબર ? તે પ્રશ્નના ઠીક ઉત્તર તા ત્યારે જ દઇ શકાય કે જ્યારે બન્ને સંપ્રદાયાના શાસ્ત્રો કઈ સાલમાં અન્યાં, તે ખખત ખરાખર નક્કી હાય. જે સંપ્રદાયની પાસે મહાવીરે કહેલાં અસલી સૂત્રા હાય, અને જે તે સૂત્રાના કહેવા પ્રમાણે જ ચાલતા હાય, તેજ સંપ્રદાય જૈન ધર્મના સાચા અનુયાયી કહી શકાય. એટલા માટે આ વાત જાણવી જરૂરની છે કે, અને સ'પ્રદાયામાંથી કયા સંપ્રદાયની પાસે અસલી અને જીના શાસ્ત્રો છે. પ્રેાફેસર હન જેકાખીએ જૈનસૂત્રેાના અનુવાદની ભૂમિકામાં બહુ હેાશિયારીથી એ વાત સિદ્ધ કરી બતાવી છે કે, શ્વેતાંબરાના વર્તમાન શાસ્ત્રો મહાવીરના કહ્યા મુજબના જ છે, અને પરંપરાથી તે જેમના તેમ ચાલ્યાં આવે છે. તેઓએ પેાતાના મતના સમર્થનમાં જે મુખ્ય પ્રમાણેા આપ્યાં છે, તે હું અહિં ટુંકમાં બતાવું છું:—— (૧) જીનાં જૈનસાહિત્યના ઘણા ભાગ હવે મળી શકે છે. તેથી હવે જે લેાકેા જૈનસ'પ્રદાયના પ્રાચીન ઇતિહાસ × એધ નિયુક્તિ, પિંડ નિયુક્તિ તેમજ દશ પયત્રામાંના અમુક સૂત્રેાનાં નામ નદિ સૂત્રમાં નથી. આ બધાં તેમજ મહાનિશીથ વગેરે સૂત્રેા તેઓએ પાછળથી બનાવ્યાં છે. For Private and Personal Use Only

Loading...

Page Navigation
1 ... 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123