________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૪૮
સિદ્ધાંત ફક્ત દિગંબરાના જ છે. આ સિદ્ધાંત દુનિયાના બધા ધર્માથી વિરૂદ્ધ છે. પ્રાચીન ભારતમાં આવા સિદ્ધાંતને માનવાવાળા કાઇ પણ ધર્મ હાત તેા, જૈન અને આદ્ધ સૂત્રોમાં તે વાત ખાસ વિગતવાર આવત, અને તે સિદ્ધાંત ઉપર ટીકા પણ જરૂર હાત.
(૪) ખુદ દિગ ંબર શાસ્ત્રોમાં એવાં અનેક મજબુત પ્રમાણા મળે છે કે જેનાથી સાબિત થઈ શકે કે, દિગંબર અને તેના સિદ્ધાંતા નવાં છે. હુ પહેલાં ખતાવી ગયો છું કે (શ્વેતાંબર શાસ્ત્રોથી અલગ એવા ) દિગંબર શાસ્ત્રો સબંધોની હકીકત, નથી તેા જૈનશાસ્ત્રોમાં મળતી કે નથી માદ્ધ શાસ્ત્રોમાં મળતી. દિગંમર શાસ્ત્રોમાં શ્વેતાંબર અને તેના શાસ્ત્રોની હકીકત અનેક સ્થળે મળે છે. અનેક જગ્યાએ શ્વેતાંબરા ઉપર ટીકા કરી છે અને બતાવ્યું છે કે શ્વેતાંબરાના સિદ્ધાંતા દિગંબર સિદ્ધાંતાથી અલગ છે. દિગ ંમરાના શાસ્ત્રોમાં શ્વેતાંબરાની હકીકત અનેક વાર આવે છે, પરંતુ શ્વેતાંબરના શાસ્ત્રોમાં દિગંબરાની હકીકત એક વાર પણ કયાંય નથી આવતી, તે વાતથી પણ સિદ્ધ થાય છે કે, દિગ ંબર તથા તેનાં શાસ્ત્રો શ્વેતાંબરાની પછીના છે.
(૫) દિગંબર ગ્રંથ-કર્તાઓએ પેાતાના ગ્રંથોમાં ગ્રા અન્યાના જે સમય આપેલ છે, તે જોવાથી પણ માલુમ પડે છે કે, દિગંબરના ગ્રંથા હમણાના છે. આ ઉપરથી નિ:સંદેહ સિદ્ધ થાય છે કે, દિગ ંબરાની ઉત્પત્તિ મહાવીર પછી ઘણે
વરસે થઈ છે.
(૬) દિગંબરા મૂર્તિ પૂજક છે, પરંતુ મહાવીરે મૂર્તિપૂજાની આજ્ઞા કોઇ પણ જગાએ કરી જ નથી, એટલા માટે
For Private and Personal Use Only