________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬૦
માટે કે મિશ માટે કયાંય પણ હકીકત આવતી નથી. (એટલે કે તેઓએ કેટલાં મંદિરા બંધાવ્યાં તે હકીકત કચાંય છે જ નહિ. )
(૩) જૈનશાસ્ત્રોમાં આપણને એવા શ્રાવકાનાં વર્ણન મળે છે કે જેઓ ટાળેટોળાં મળીને મહાવીરને વંદના—નમસ્કાર કરવા ગયા છે, પરંતુ આ વાત તા કયાંય લખી નથી કે, કોઈ પણ શ્રાવક મંદિરે દર્શન કરવા ગયા હાય કે (શત્રુ ંજય, ગિરનાર આદિ) તીર્થ યાત્રા કરવા ગયા હોય !
(૪) જ્યારે મહાવીરના દશે શ્રાવકાએ ઘર તથા સંપત્તિના ત્યાગ કરી ૧૧ ડિમા ધારણ કરી ત્યારે તે પાષધશાળામાં ગયા; પરન્તુ તીર્થંકરોની પ્રતિમાવાળા મંદિરોમાં તેઓ ગયા નથી. જો તે વખતે મદિરાહાત અને મૂર્તિપૂજાના પ્રચાર હોત તે, આ શ્રાવકા શાંત અને નિઃસ એવી પાષધશાળાઓમાં જવાને બદલે ઠાઠમાઠ અને ધામધૂમવાળી તીર્થંકરાની મૂર્તિએથી પવિત્ર કરવામાં આવેલાં મંદિરોમાં જ જાત.
(૫) મહાવીરે રાજૂ અને સાધારણ માણસામાં પણુ જૈનધર્મના સિદ્ધાંતાના પ્રચાર કર્યો, અને આ બધાએને એકજ ઉપદેશ કર્યો કે, મુક્તિ પ્રાપ્ત કરવાના સાધને ફક્ત નીચે મુજબ જ છે—આત્મનિરીધ, આત્મ-સયમ અને બીજા સદ્ગુણા કે જેમાં પેાતાના આલાકના સ્વાર્થ ના ત્યાગ કરવા પડે છે. મહાવીરે મેાક્ષ પ્રાપ્ત કરવાનાં ઉપરનાં સાધના બતાવ્યાં, પરંતુ તેમણે એ ઉપદેશ કોઈ પણુ વખતે નથી કર્યો કે, ફક્ત મૂર્તિપૂજા કરવાથી તથા મંદિર બંધાવવાથી મેાક્ષ મળી જાય.
For Private and Personal Use Only