________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૭૫
મે ઉપર જે તુલના કરી છે, તેમાં દેરાવાસી સાધુઓના જીવન ચરિત્રમાં જે વિરૂદ્ધતા દેખાય છે, તે તે ફક્ત નમુના તરીકેજ છે. જો હું જૈન સૂત્રેાની આજ્ઞા મુજબ ખરાખર પરીક્ષા કરૂં તે! મારા આ મતનુ વધારે સમર્થન થાય, કે તેઓ કાઇ પણ રીતે મહાવીરના અસલી અને સાચા અનુયાયી કહી
ન શકાય.
દિગંબર તથા દેરાવાસીએ મહાવીરના અસલી અનુયાયો નથી એ વાત સિદ્ધ કરીને હવે હું અસલી અને સાચ હું અનુયાયી એવા સ્થાનકવાસીઓનુ ઘેાડુંક વર્ણન કરીશ. આ સ્થાનકવાસીજ મહાવીરના અસલી અને સાચા સોંપ્રદાય છે.
For Private and Personal Use Only