________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૩૭
હતું. જૈન પટ્ટાવલી અને બીજા જુના ગ્રંથમાં લખ્યું છે કે, વલ્લભીપુરની સભાના સભાપતિ દેદ્ધિ ગણી, કે જે પટ્ટાવલી અનુસાર મહાવીરની ૨૭ મી પાટ પર હતા, તેમને લગભગ એક પૂર્વનું જ્ઞાન હતું. દેવદ્ધિ ગણી પહેલાં જે ૨૬ આચાયો થઈ ગયા, તેમાંથી કેટલાક આચાર્ય તા ચાદે પૂર્વનું જ્ઞાન ધરાવનારા હતા, અને કેટલાક આચાર્ય ચાદ પૂર્વથી આછા જ્ઞાનવાળા હતા. વલ્લભીપુરની આ સભાના આચા સિવાય, બીજા પણ એવા અનેક વિદ્વાન સાધુએ હતા કે જેમને આછા વત્તા પૂર્વેનું જ્ઞાન હતું. દેવગણી છેલ્લા પૂર્વ ધારો હતા, તેમના પછી પૂર્વેનું જ્ઞાન નાશ પામી ગયું. આ ઉપરથી માલુમ થાય છે કે, મહાવીર નિર્વાણુથી ૧૦૦૦ વર્ષો બાદ પણ પૂર્વાના થાડા અંશનું જ્ઞાન માજીદ હતું.
જ્યારે દુનિયામાં આવાં વિશ્વાસ લાયક પ્રમાણે મેાજીદ છે, ત્યારે એમ માનવું કે પૂર્વાનુ અસ્તિત્વ અંગ સૂત્રોની પહેલાં હતું, પૂર્વે વાદવિવાદની હકીકતવાળાં હતાં, આ પૂર્વા ધીમે ધીમે નાશ પામ્યાં અને એક નવા સિદ્ધાંત, કે જે અત્યારે કાયમ છે તે ઈ. સ. પૂર્વે ૩૦૦ ની પાટલીપુત્રની સભામાં બનાવ્યે! તે વાત બિલકુલ ન્યાય સંગત નથી.
પરંતુ કેટલાક વિદ્વાના, પુર્વી અંગામાં સમાઈ ગયેલ હતાં તે વાતને સ્વીકાર કરતા હોવા છતાં પણ, તેઓ કહે છે કે અંગસૂત્રોનો રચના મહાવીરના વખતમાં થઈ હતી, અને તેના ટેકામાં ફંડે છે કે, પાટલીપુત્રની સભા થઈ તે પહેલાં અંગસૂત્રોની પ્રાચીનતા સિદ્ધ કરવાનુ કાઈ પણ પ્રમાણ મળતું નથી. પરંતુ તેએની આ વાત બહુ જ ઓછા સાર
For Private and Personal Use Only