________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
પ્રકરણ ૨ જી દિગ‘ખર.
Acharya Shri Kailassagarsuri Gyanmandir
જૈનાના ૩ મુખ્ય સંપ્રદાય,
જૈન ધર્મોની પ્રાચીનતા સિદ્ધ કર્યા પછી હવે આપણે જેનેાના જ શ્વેતાંબર અને દિગંબર ડ્રીરકાનું વર્ણન કરશુ. સાથે સાથે એ પણ બતાવીશું કે આ બન્ને સંપ્રદાયે એક ખીજાથી કેવી રીતે જુદા થયા, તેમજ શ્વેતાંબરામાં પણ સ્થાનકવાસી અને મૂર્તિપૂજક વિભાગા કેવી રીતે થયા. આખરમાં હું એ પણ બતાવીશ કે, આ ત્રણે સંપ્રદાયામાંથી યા સંપ્રદાય મહાવીરના અસલી ઉપદેશે પ્રમાણે ચાલે છે.
જૈનાના મુખ્ય ત્રણ સંપ્રદાય છે: (૧) દિગંબર, (૨) શ્વેતાંખર મૂર્તિપૂજક અને (૩) શ્વેતાંખર સ્થાનકવાસી કે
* મુખ્ય તે ત્રણ સંપ્રદાય છે, પણ ગૌણુતાએ સાત સ`પ્રદાયેા છે, તેમાં મુખ્ય ત્રણની હકીકત ઉપર આવશે, અને બાકીના ચારની હકીકત નીચે મુજબ છેઃ—
For Private and Personal Use Only